Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२२
समवायाङ्गसूत्रे
विशेषों का भी वर्णन इसमें किया गया है। तथा-कुलकरों, तीर्थकरों, गणधरों, समस्तभरत-६खंडवाले भरतक्षेत्र के अधिपति चक्रवर्तियों, वासुदेवों और बलदेवों के भेद विशेषों को भी वर्णन इस अंग में किया गया है। तथा भरत आदि क्षेत्रों का निर्गम-पहिले के क्षेत्रों की अपेक्षा आगे २ के विदेह क्षेत्रतक के क्षेत्रों का आधिक्य भी इस समवाय में वर्णित हुआ है। तथा उपरि निर्दिष्ट इन पदार्थों के सिवाय और भी जो इसी प्रकार के घनवातक्लय तनुवातलय आदि पदार्थ हैं उनकी भी व्यवस्था इस अंग में विस्तार पूर्वक की गई है। इस समवाय की वाचना संख्यात हैं। यहां यावत् पद से इन अनुक्त पदों का भी संग्रह किया गया है-जैसे-अनुयोग द्वार संख्यात हैं। प्रतिपत्तियां संख्यात हैं। वेष्टक सख्यात हैं। श्लोक संख्यात हैं । नियुक्तियां संख्यात हैं। संग्रह णियां संख्यात हैं। अंगार्थ की अपेक्षा यह अंग समस्त अंगों में चौथा अंग है। इसमें एक अध्यवन है। एकश्रुतस्कंध है। एक उद्देशनकाल है। एक समुद्देशन काल है। पदपरिमाण की अपेक्षा इसमें एक लाख चौयालीस हजार पद हैं। इसमें संख्यात अक्षर आदि हैं । यहाँ यावत्पद से'अनंत गम हैं, अनंत पर्यव हैं, असंख्यात त्रस हैं अनंत વિધિનું વર્ણન પણ તેમાં કરાયું છે. તથા કુલકરે, તીર્થકર, ગણધર, સમસ્ત ભરત-૬ છ ખંડવાળાં ભરતક્ષેત્રના અધિપતિ ચક્રવર્તિ, વાસુદે, અને બળદેવના ભેદ-વિશેષનું વર્ણન પણ આ અંગમાં કરવામાં આવ્યું છે. તથા ભરત આદિ ક્ષેત્રોને નિગમ- આગલાક્ષેત્રની અપેક્ષાએ પછીનાં વિદેહ સુધીનાં ક્ષેત્રોનું આધિય પણ આ અંગમાં વર્ણવવામાં આવેલ છે. ઉપરોકત પદાર્થો સિવાયના બીજા પણ આ પ્ર૬ ૨ના ઘનવાતવલય, તનુવાતવલય, આદિ જે પદાર્થો છે તેમની વ્યાખ્યા પણ આ અંગમાં विस्तारथी ४२वाभां मावी छे. २मा समवायनी वासना यात छे. महा 'यावत' પદથી નીચે પ્રમાણેનાં પદો ગ્રહણ કરવામાં આવ્યાં છે-આ અગમાં સખ્યાત અનું
ગદ્વાર છે, સં ખ્યાત પ્રતિપત્તિ છે, સંખ્યાત વેષ્ટક છે. સ ખ્યાત લેક છે, સંખ્યાન નિયુકિત છે, અને સંખ્યાત સંગ્રહણિયો છે. અંગોની અપેક્ષાએ બધાં અંગમાનું આ ચોથું અંગ છે. તેમાં એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે. એક ઉદેશનકાળ છે, અને એક સમુદેશનકાળ છે. તેમાં પદોનું પ્રમાણ એકલાખ ચુંમાળીસ &२र्नु छ. २ मा समयात सक्ष। छे. मी यावत ५४थी-'मन त ગમ છે? અનંત પર્યવ છે, અસંખ્યાત ત્રસ છે, અને સંત થાવર જીવો છેવગેરે
શ્રી સમવાયાંગ સૂત્ર