Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०२१
भावबोधिनी टीका. आयुर्वन्धस्वरूपनिरूपणम्
आयुर्वन्धवतामेवाहारी भवतीत्याहारप्ररूपणानन्तरमायुर्वन्धं प्ररूपयति-- 'कइणं भंते आउगबंधे' इत्यादि । ___ मूलम्-कइविहे गं भंते ! आउगबंधे पण्णत्ते ? गोयमा छविहे आउगबंधे पण्णत्ते, तं जहा--जाइनामनिहत्ताउए, गइनामनिहत्ताउए, ठिइनानिहत्ताउए, पएसन मनिहत्ताउए, अणुभागनामनिहत्ताउए,
ओगाहणानामनिहत्ताउए। नेरइयाणं भंते ! कइविहे आउगबंधे पण्णत्ते ? गोयमा ! छविहे पण्णत्ते, तं जहा-जाइनामनिहत्ताउए, गइनामनिहत्ताउए, ठिइनामनिहत्ताउए, पएसनामनिहत्ताउए, अणुन्तराहारा, आहाराभोगता, आहारानाभोगता, तथा, पुद्गलों का नहीं जानना, देखना । इस प्रकार से इस गाथा द्वारा यह चतुर्भङ्गी प्रदर्शित की गई है। तथा अध्यवसान और सम्यत्तव ये दो द्वार और भी कहे गये हैं। अब प्रथम द्वार को खुलाशा करते हैं। हे भदंत ! नैरयिक अनन्तर आहारवाले होते हैं-उपपातक्षेत्र की प्राप्ति के समय में ही आहार करते हैं-इसके बाद उनके शरीर की रचना होती है। बाद में अंग और उपांग बनते हैं। फिर इन्द्रियादि कों का विभाग होता है। इसके अनन्तर शब्दादिक विषयों का वे भोग करते हैं। बाद में वे वैक्रिय करने की शक्ति से युक्त होते हैं। सो यह ऐसी ही बात है क्या ? हां गौतम ! यह ऐसी ही बात है। हंत यह स्वीकृत-सूचक अव्ययपद है। इस प्रकार से आहारपद का वर्णन प्रज्ञपना के ३४व पद में देखना चाहिये ॥सू १९१॥
ભોગતા, આહારને ભેગતા અને પુગલને ન જાણવ તથા ન દેખવા. આ ગાથા દ્વારા આ રીત ચતુર્ભગી પ્રદર્શિત કરવામાં આવી છે તથા અધ્યવસાન અને સમ્યકત્વ, એ બે બીજા દ્વાર પણ કહ્યાં છે. હવે પહેલા દ્વારનું સ્પષ્ટીકરણ કરે છે—હે ભદંત ! શું એ વાત સત્ય છે કે મરયિક (નારકીજી) અનન્તર અ હાર વાળા હોય છે—ઉ૫પાતક્ષેત્રની પ્રાપ્તિને સમયે જ આહાર કરે છે ત્યાર બાદ તેમનાં શરીરની રચના થાય છે, ત્યારબાદ અંગો અને ઉપાંગો બને છે, ત્યારબાદ ઈન્દ્રિયાદિ કોના વિભાગ થાય છે, અને ત્યાર બાદ વૈકિયશકિતથી યુકત બને છે ?
उत्तर - गौतम ! मे ४ प्रमाणे थाय छे. 'हंत' ते स्वीकृति सूय અવ્યયપદ છે. આહારપદનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૩૪ ચોત્રીસમાં પદમાંથી જાણી લેવું. એ સૂ. ૧૯૧
શ્રી સમવાયાંગ સૂત્ર