Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. नारकादीनामवगाहनानिरूपणम्
९७३ णसहरसं' उत्कर्षेण सातिरेकं योजनसहस्रम्-उत्कृष्टा शरीरावगाहना सातिरेकसहस्र योजनप्रमाणा बादरवनस्पत्यपेक्षया । 'एवं जहाओगाहणासंठाणे ओरालियपमाणं तहा निरवसेस' एव यथाऽवगाहनासंस्थानमौदारिकप्रमाण तथा निरवशेषम् यथौदारिकशरीरस्यावगाहनाप्रमाणं तथैव संस्थानादिकं सर्व प्रज्ञापनासूत्रस्यैकविंशतितमपदादवसेयम् । कियदवधिविज्ञेयमित्यादि-‘एवं जाव मणुस्सेत्ति उकोसेणं तिण्णि गाउयाई' एवं यावन्मनुष्या इति उत्कर्षेण त्रीणि गव्यूतानि युगलापेक्षया । विस्तरभयाद विरम्यते । 'कइविहेणं भंते' कतिविधं खलु भदन्त ! 'वेउब्विय सरीरं पण्णत्तं' वैक्रियशरीरं प्रज्ञप्तम् ? 'गोयमा' हे गौतम ! 'दुविहे पण्णत्ते' द्विविधं प्रज्ञप्तम्, 'एगिदियवेउब्वियसरीरे य' एकेन्द्रियवैकुर्विकशरीरं च 'पंचिंदियवेउव्वियसरीरे य' पञ्चेन्द्रियवै क्रियशरीरं च 'एवं' एवं कृत्वा जाव' याव करणात् 'जइ एगिदियवे उब्धियसरीरे, कि वाउकाइ य एगिदियवे उब्धियसरीरे भाग प्रमाण है और बादरवनस्पतिकाय की अपेक्षा से कुछ अधिक एक हजार योजन प्रमाण है। जिस तरह औदारिक शरीर की अवगाहना का प्रमाण कहा है उसी प्रकार औदारिक संस्थान आदि समस्त विषय जो कि
औदारिकशरीर से संबंध रखता है प्रज्ञापना सूत्र के २१ वें पद से जान लेना चाहिये । क्यों कि वहां पर इसका वर्णन है । सो यह विषय वहां से यहांतक ही-लेना चाहिये कि जहां पर युगलिक मनुष्य के शरीर उत्कृष्ट अवगाहना तीन कोश की कही गई है। यहांपर हम उस विषय का वर्णन विस्तार हो जाने के भय से नहीं कर रहे हैं। हे भदन्त ! वैक्रिय शरीर कितने प्रकार का कहा गया है ? हे गौतम ! वैक्रियशरीर दो प्रकार का कहा गया है। वे उसके दो भेद इस प्रकार से हैं-१ एके. न्द्रिय वैक्रिय शरीर और दूसरा पंचेन्द्रियवैक्रियशरीर । प्रश्न-एकेन्द्रिय છે અને બાદર વનસ્પતિકાયની અપેક્ષાએ એક હજાર યોજન પ્રમાણથી વધારે છે. જે પ્રમાણે ઔદારિક શરીરની અવગાહનાનું પ્રમાણ કહ્યું છે એ જ પ્રમાણે ઔદરિક સંસ્થાન આદિ સમસ્ત વિષ કે જે ઔદારિક શરીરની સાથે સંબંધ રાખે છે, તેમનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં પદની મદદથી જાણું લેવું. કારણ કે તેનું વર્ણન ત્યાં કર્યું છે. તે વિષય ત્યાંથી લઈને યુગલિકોના શરીરની અવગાહના ત્રણ ગાઉની બતાવી છે ત્યાં સુધી પાઠસમજી લે આ જગ્યાએ વધારે પડતે વિસ્તાર થઈ જવાના ભયથી તેનું વિસ્તારથી વર્ણન કર્યું નથી.
હે ભદન્ત! વૈક્રિય શરીર કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! વૈક્રિય શરીર બે પ્રકારનાં કહ્યાં છે-(૧) એકેનિદ્ર વિયિ શરીર અને (૨) પંચેન્દ્રિય વૈક્રિય શરીર
શ્રી સમવાયાંગ સૂત્ર