Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१००८
समवायाङ्गसूत्रे
जानाति । कालं जघन्यतः आवलिकाया असंख्येयभागमतीतमनागतं च जानाति, उत्कर्षतः संख्यातीता उत्सर्पण्यवसर्पिणीर्जानाति, भावतो जघन्यतः प्रत्येकद्रव्यस्य चतुरो वर्णगन्धादीन उत्कर्षत्तः प्रतिद्रव्यमसंख्ये यान - सर्वद्रव्यापेक्षया त्वनन्तान वर्णादीन जानातिर । 'संठाणे' सस्थानम् अवधेर्वाच्यम्, यथा-नारकाणां तमाकारोऽवधिः, पल्याकारो भवनपतीनां, पटहाकारो व्यन्तराणाम्, झल्लुर्याकारो ज्योतिष्काणां, मृदङ्गाकारः कल्पोपपातिकानाम्, कुसुमावलि विरचितशिखरचङ्गर्याकारौ ग्रेवेयकाणां, कन्याचोलकसंस्थानोऽर्थात् लोकनाल्याकृतिकोऽवधिरनुत्तर देवा
उत्कृष्ट से अलोक में असंख्यात लोक खंडों को जानता देखता है। काल की अपेक्षा - अवधिज्ञान जघन्य से आवलिका के असंख्यातवें भाग प्रमाण अतीत अनागत काल को जानता है और उत्कृष्ट से असंख्यात उत्सर्पिणी और अवसर्पिणीकाल को जानता है। भाव की अपेक्षा - जघन्य से प्रत्येक द्रव्य के चार वर्ण गंध रस औरस्पर्श को और उत्कृष्ट से प्रतद्रव्य के असंख्यात वर्णादिकों को, तथा द्रव्य के अनंत वर्णादिकों को जानता है। संस्थान की अपेक्षा नारकियों का अवधिज्ञान तप्र - (छोटी नौका) के आकार का होता है, भवनपतियों का अवधिज्ञान पल्य के आकार का होता है, व्यन्तरों का अवधिज्ञान पटह के आकार का होता है, ज्योतिष्क देवों का अवधिज्ञान झल्लरी के आकार का होता है, कल्पोपपातिक देवों का अवधि ज्ञान मृदङ्ग के आकार का होता है, ग्रैवेयक के देवों का अवधिज्ञान कुसुमालि से विरचित शिखर वाली चंगेरी के आकार का होता है। अनुत्तरदेवों के अवधिज्ञान लोक नाली के आकार का होता है। तथा तिर्यच और मनुष्यों
ઉત્કૃષ્ટરૂપે અલેાકમા અસંખ્યાત લાકખડાને જોઈ શકે છે. કાળની અપેક્ષાએ અવ. વિજ્ઞાન જઘન્યરૂપે આવલિકાના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ ભુત અને ભવિષ્યકાળને જાણે છે અને ઉત્કૃષ્ટરૂપે અસ...ખ્યાત ઉત્સર્પિણી કાળને જાણે છે. ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાન જઘન્યરૂપે પ્રત્યેક દ્રવ્યનાં વણુ, ગંધ. રસ અને સ્પને જાણે છે અને ઉત્કૃષ્ટરૂપે પ્રત્યેક દ્રવ્યના અસ`ખ્યાત વર્ણાદિકાને, તથા સવે બ્યાના અનત વર્ણીहिमेने लागे छे. संस्थाननी अपेक्षा नारडीयो अवधिज्ञान तप्र-नानी नौडा - ના આકારનું હોય છે, ભવનપતિયેનું અવિધજ્ઞાન પલ્યના આકારનું હોય છે. વ્યતરનું અવધિજ્ઞાન પટહના આકારનું હોય છે, જ્યાતિષ્ઠ દેવેનુ અવધિજ્ઞાન ઝલ્લરી (ઝાલર)ના આકારનું હોય છે. કલ્પાપપાતિકદેવાનુ અવધિજ્ઞાન મૃદંગમાં આકારનું હોય છે. ત્રૈવેયક વિમાનામાનાં દેવાનું અવિધજ્ઞાન કુસુમાવલિમાંથી બનાવેલી શિખરવાળી ચંગેરી (ટાપલી)ના આકારનુ હોય છે. અનુત્તર દેવાનુ` અવધિજ્ઞાન લેાકનાલીના
શ્રી સમવાયાંગ સૂત્ર