Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१००९
भावबोधिनी टीका. अवधिज्ञानस्वरूपनिरूपणम् नाम् । तथा तियङमनुष्याणां नानासंस्थानोऽवधिः३। तथा 'अभितर आभ्यन्तर:अवधिज्ञानप्रकाशितक्षेत्रस्याभ्यन्तरे के जीवा भवन्ति ? इति वाच्यम् ४ । तथा 'वाहिरेयं' बाह्यश्व अवधिक्षेत्रस्य बाह्याः के भवन्ती ? तिवाच्यम् । नारकदेवतिर्थङ्करातिरिक्ता जीवा बाह्यावधयोऽभ्यन्तरावधयश्च भवन्ति ५। तथा-'देसोही' देशा. वधिः -अवधिप्रकाश्यवस्तुनो देशप्रकाशीअवधिर्देशावधिः। स केषां भवतीति वाच्यम् । तद्विपरीतः सर्वावधिः । तत्र मनुष्याणामुभयम्, अन्येषां देशावधिरेव । सर्वावधिर्हि केवलज्ञानलाभप्रत्यासत्तावेवोत्पद्यते इति६। तथा-'ओहिस्स वुहिाणी' अवधेट द्धिहानी वाच्ये । तत्र तिर्यमनुष्याणां वर्धमानोहीयमानश्चावधिर्भवति । का अवधिज्ञान नाना प्रकार का होता है। अवधिज्ञान से प्रकाशित क्षेत्र के भीतर में कौन२ से जीव होते हैं-तथा अवधि क्षेत्र के बाहर कौन२ से जीव होते हैं इस विषय का विचार आभ्यन्तर और बाह्य अधिकार मेंकिया गया है। इनमें यह कहा गया है कि नारक, देव, और तीर्थकर इनसे अतिरिक्त जीव अवधिज्ञान से बाहर भी होते है और अवधिज्ञान के भीतर भी होते हैं। अवधिज्ञान के द्वारा प्रकाश्य वस्तु का एकदेश प्रकाश करने वाला अवधिज्ञान देशावधि कहलाता है तथा इससे विपरीत जो अवधिज्ञान होता है वह सर्वावधिज्ञान है। इनमें मनुष्यों के दोनों प्रकार का अवधिज्ञान होता है। अवशिष्ट जीवों के देशावधि ही होता है। सर्वावधि उन्हीं जीवों के होता है कि जिनके केवलज्ञान की उत्पत्ति होने वाली है। अवधिज्ञान की हानि वृद्धि का नाम अवधि की हानिवृद्धि है। इनमें तियश्च
और मनुष्यों के वर्धमान और हीयमान दोनों स्थिति का अवधिज्ञान होता આકારનું હેય છે, તથા તિર્ય ચે અને મનુષ્યનું અવધિજ્ઞાન વિવિધ આકારનું હોય છે. અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રની અંદર ક્યાં ક્યાં જ હોય છે તથા અવધિક્ષેત્રની બહાર કયાં ક્યાં જ હોય છે તે વિષય સંબંધી વિચાર અભ્યન્તર અને બાહ્ય અધિકારમાં કરવામાં આવ્યો છે તેમાં એમ કહ્યું છે કે નારક, દેવ અને તીર્થકર સિવાયના છ અવધિજ્ઞાનથી બહાર પણ હોય છે અને અવધિજ્ઞાનની અંદર પણ હોય છે. અવધિજ્ઞાન દ્વારા પ્રકાશ્ય વસ્તુને એક દેશ પ્રકાશિત કરનાર અવર્ધિજ્ઞાનને દેશાવધિ કહે છે તથા તેનાથી વિપરીત જે અવધિજ્ઞાન છે તેને સર્વાવધિજ્ઞાન કહે છે. મનુષ્યને તે બંને પ્રકારનાં અવધિજ્ઞાન થાય છે. પણ બાકીના જીને દેશાવધિ જ અવધિજ્ઞાન થાય છે જે જીવોને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવાની હોય છે તે અને સર્વાવધિ પ્રકારનું અવધિજ્ઞાન થાય છે. અવધિજ્ઞાનની હાનિવૃદ્ધિનું નામ અવધિની હાનિવૃદ્ધિ છે. તિય ચે અને
૧૨૭
શ્રી સમવાયાંગ સૂત્ર