Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१००५
भावबोधिनी टीका. नारकादीनामवगाहनानिरूपणम् तैजसशरीरावगाहना भवति । 'उक्कोसेण' उत्कर्षण 'जाव अहोलोइयगामा' यावद् अधोलौकिकग्रामाः ततोऽप्यधउत्पादासम्भवात् 'तिरियं जाव मणुस्सखेत्ते' तिर्यग्यावन्मनुष्यक्षेत्रम्-तिर्यगमनुष्यक्षेत्रपर्यन्तं तैजसशरीरावगाहना । ततः परं तिर्यगपि उत्पादाभावात् । यद्यपि हि विद्याधरा विद्याधर्यश्च नन्दीश्वरं यावद् गच्छन्ति, पश्चात् संभोगमपि कुर्वन्ति, तथापि मनुष्यक्षेत्रात्परतो मनुष्यगर्भे नोत्पद्यन्ते, ततस्तिर्यग्यावन्मनुष्यक्षेत्रमित्युक्तम् । 'उड़ें जाव सगाई विमाणाई' उध्वं यावत्स्वकानि विमानानि=उर्ध्व स्वविमानपर्यन्तं तैजसशरीरावगाहना । ‘एवं जाव अणुत्तरोक्वाइया' एवं यावदनुत्तरोपपातिकाः, एवं प्रथमग्रैवेयकवत् शेषाअष्टापि ग्रैबेय. कदेवा विज्ञेयाः, यावत् अनुत्तरोपपातिक देवाः, अनुत्तरोपपातिकदेवपर्यन्तमित्यर्थः, उत्पन्न होते हैं उस समय तैजसशरीर की अवगाहना अपने स्थान से लेकर नीचे उन श्रेणियों प्रमाण हो जाती है। तथा उसकी उत्कृष्ट अवगाहना अधोलौकिक ग्राम प्रमाण हैं। क्यों कि उनसे भी नीचे उनके उत्पाद की असंभवता है। तिर्यकरूप में उनके तैजसशरीर की अवगाहना मनुष्यक्षेत्र प्रमाण है। क्यों कि तिर्यकरूप में उनका उत्पाद मनुष्यक्षेत्र से आगे नहीं होता है। यद्यपि विद्याधर और विद्याधरियां नन्दीश्वर द्वीपतक जाती हैं, पीछे वहां वे संभोग भी करती हैं। तो भी मनुष्य क्षेत्र से परे मनुष्यगर्भ में उनका उत्पाद नहीं होता है। इसलिये तिर्यग्ररूप में उनके शरीर की अवगाहना मनुष्य क्षेत्रप्रमाण कही है। उर्ध्व में तैजसशरीर की अवगाहना अपने२ विमानोंतक है। इसी तरह अर्थात् प्रथम ग्रैवेयक की तरह शेष आठ ग्रैवेयक देवों के तथा पांच अनुत्तरोपपातिक देवों के भी तैजस शरीर की अवगाहना जघन्य और उत्कृष्ट आयाम की ત્યારે તેમના તેજસ શરીરની અવગાહના પોતાના સ્થાનથી લઈને નીચે તે શ્રેણિયો પ્રમાણ થાય છે, નથા તેમની ઉત્કૃષ્ટ અવગાહના અધો લૌકિક ગ્રામ પ્રમાણ છે, કારણ કે તેની નીચે તેમના ઉત્પાદનની સંભવિતતા નથી, તિયંગ રૂપમાં તેમના તૈજસ શરીરની અવગાહના મનુષ્યક્ષેત્ર પ્રમાણ છે, કારણ કે તિર્યકરૂપમાં મનુષ્યક્ષેત્રથી આગળ તેમને ઉત્પાદ થતું નથી. જો કે વિદ્યાધર અને વિદ્યાધરી નંદીશ્વર દ્વીપ સુધી જાય છે, અને ત્યાં તેઓ સંગ પણ કરે છે. તે પણ મનુષ્યક્ષેત્રમાં મનુષ્ય ગર્ભમાં તેમને ઉત્પાદ થતો નથી. તેથી તિર્યંગરૂપમાં તેમના શરીરની અવગાહના મનુષ્યક્ષેત્રપ્રમાણ કહી છે. ઉર્વમાં તૈજસશરીરની અવગાહના પોતપોતાના વિમાન સુધી છે. પહેલા રૈવેયકની જેમ બીજાં આઠ શૈવેયકના તથા અનુત્તરોપ પાતિક દેવના
શ્રી સમવાયાંગ સૂત્ર