Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९०८
समवायाङ्गसूत्रे
बाहल्यपरिमाणं 'जामु' यस्यां 'जुज्जई' युज्यते तदपि विज्ञेयम् । तदेवाह गाथया'आसीयं बत्तीस अट्ठावीसं तहेव वीसं च । अट्टारस सोलसगं अट्टत्तमेव बाहल्लं॥१॥ छाया--अशीति-त्रिंशदष्टाविंशतिस्तथैव विंशतिश्च । अष्टादशषोडशाष्टोत्तरमेव वाहल्यम् ॥१॥ अयं भावः-प्रथम पृथिव्यां बाहल्यमानमशीतिसहस्राधिकैकलक्ष योजनपरिमितम् । द्वितीयस्यां द्वात्रिंशत्सहस्राधिकैकलक्षम् । एवं तृतीयचतुर्थपञ्च. मीषष्ठीसप्तमीनां पृथ्वीनां परिमाणम् अष्टाविशतिविंशत्यष्टादशषोडशाष्टसहस्रोत्तरमेकमेकं लक्षम् । तथैकैकस्यां पृथिव्यां कियन्तः कियन्तो नरकावासाः सन्ती. त्याह-"तीसा य पण्णवीसा पन्नरस दसेव सयसहस्साई । तिण्णेग पंचूर्ण पंवेव अणुत्तरा नरगा ||२|| छाया-त्रिंशञ्च पञ्चविंशतिः पञ्चदश दशैव शतसहस्राणि । त्रीण्येकं पञ्चीने पञ्चेवानुत्तरा नरकाः ।।२।। अयं भाव:-प्रथमपृथिव्यां त्रिंशल्लक्षाणि, द्वितीय पृथिव्यां पञ्चविशतिलक्षाणि, तृतीयपृथिव्यां पञ्चदशलक्षाणि, चतुर्थपृथिव्यां दशलक्षाणि, पञ्चम्यां त्रीणि लक्षाणि, षष्ठयां पञ्चोनमेकं लक्षम् से अवशिष्ट छह पृथिवियो का भी वर्णन समझना चाहिये। सूत्रकार इसी विषय को इत्यादि पदों द्वारा प्रकट करते हैं-जैसे-प्रथम पृथिवी की मोटाई एक लाख अस्सी हजार योजन की है उसी प्रकार दूसरी पृथिवी की मोटाई एक लाख-बत्तीस हजार योजन की है-तीसरी पृथिवी की एक लाख अट्टाईस हजार, चौथी की एक लाख बीस हजार, पांचवीं की एक लाख १८ हजार, छट्टो की एक लाख सोलह हजार, और सातवी की मोटाई एक लाख आठ हजार योजन की है। इन पृथिवियों में नरकावासों की संख्या इस प्रकार से है-प्रथम पृथिवी में तीस लाख, द्वीतीय पृथिवीमें पच्चीस लाख, तृतीय पृथिवी में पन्द्रह लाख, चतुर्थ पृथिवी में दस लाख, पांचवीं पृथिवी में तीन लाख, छठवीं पृथिवी में पांच कम एक लाख और सातवीं पृथवी જ પ્રકારનું વર્ણન બાકીની છએ પૃથ્વીનું સમજવાનું છે. સૂત્રકાર આ જ વિષયને ઇત્યાદિ પદો દ્વારા પ્રગટ કરે છે–જેમકે પહેલી પૃથ્વીની ઊંચાઈ ૧૮૦૦૦૦ (એક લાખ એંસી હજાર) જનની છે. બીજી પૃથ્વીની ઊંચાઈ ૧૩૨૦૦૦ (એક લાખ બત્રીસ હજાર) જનની, ત્રીજીની એક લાખ અઠ્યાવીસ હજાર જનની,ચેથીની એક લાખ વીસ હજાર જનની, પાંચમીની એક લાખ અઢાર હજાર જનની, છઠ્ઠીની એક લાખ સોળ હજાર યોજનની, અને સાતમીની એક લાખ આઠ હજાર
જનની છે તે પૃથ્વીઓમાં નરકાવાસની સંખ્યા નીચે પ્રમાણે છે–પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીશ લાખ, ત્રીજીમાં પંદર લાખ, જેથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં ૯૯૫નવાણું હજાર નવસો પંચાણુ અને સાતમીમાં પાંચ નરકાવાસો છે.
શ્રી સમવાયાંગ સૂત્ર