Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६६८
समवायाङ्गसूत्रे अथवा गुरुजन की शुश्रूषारूप है। इस विनय के आचरण से जो कर्मक्षयादिरूप फल प्राप्त होता है वह “वैनयिक' है । गण शब्द का अर्थ स्थिति है। कायोत्सर्ग उपवेशन और शयन के भेद से यह स्थिति ३तीन प्रकार का है। विचारभूमि आदि में जाने का नाम गमन है। रोगादिक कारण के वश से निःशक्त बने हुए साधु का शक्तिवृद्धि के निमित्त इतस्ततःकुछकुछ परिभ्रमण करना-घूमना इसका नाम चंक्रमण है। भक्त पान को उपयोग में लाने की और उपधि आदि कि मर्यादा करना इसका नाम प्रमाण है । साधु के जो स्वाध्याय, प्रत्युपेक्षण आदि कर्तव्य हैं उनमें आत्मा को लगाना इसका नाम योगयोजन है । सत्यरूप और व्यवहार रूप जो भाषा है उसका नाम भाषा है। ईर्यासमिति आदि पांच समितियां है। इनमें प्रत्येक क्रिया यत्नाचार पूर्वक की जाती है । मनोगुप्ति आदि तीन गुप्तियां हैं। तथा शय्या-वसति, उपधि-वस्त्रादिक, भक्त-आहार, पान-तण्डुल, तिल आदि का धोवन अथवा उष्णजल इन्हें उद्गम, उत्पादन एपणाविशुद्धि से शुद्ध हुए हों तो लेना तथा नवदीक्षित बाल एवं ग्लान आदि के लिये नित्यपिण्ड आदि का लेना यह शय्या, उपधि भक्तपान का शुद्धाशुद्ध की गवेषणा करके शुद्ध का लेना । प्राणातिपात आदि सावद्यक्रियाओं से विरमण होना इसका नाम व्रत है। अभिग्रह विशेष का नाम ગુરુજનની શુશ્રષારૂપ હોય છે. તે વિનયના પાલનથી કર્મક્ષયરૂપ જે ફળ પ્રાપ્ત થાય છે તેને “નયિક” કહે છે. સ્થાન” શબ્દનો અર્થ “રિસ્થતિ થાય છે. તે સ્થિતિના ત્રણ પ્રકાર છે – કાયેત્સર્ગ, ઉપવેશન, અને શયન વિચારભૂમિ આદિમાં જવાની ક્રિયાનું નામ ગમન છે. રેગાદિક કારણે અશકત બનેલ સાધુ વડે શક્તિની પ્રાપ્તિ માટે આમ તેમ ડી ડી લટાર મારવી તે ક્રિયાને “ચક્રમણ” કહે છે આહાર પાણીનો ઉપયોગ કરવાની તથા ઉપધિ આદિની મર્યાદા બાંધવી તેનું નામ પ્રમાણ” છે. સ્વાધ્યાય, પ્રત્યુપેક્ષણ આદિ સાધુના જે કર્તવ્ય છે. તેમાં આત્માને પ્રવૃત્ત કરે તેનું નામ “ગજન” છે. સત્યરૂપ અને વ્યવહારરૂપ ભાષાને ભાષા' કહે છે. ઈસમિતિ આદિ પાચ સમિતિ છે. તેમાં પ્રત્યેક ક્રિયા યત્નાચાર પૂર્વક કરાય છે. મને ગુતિ આદિ ત્રણ ગુપ્તિ છે તથા શયા–વસતિ, ઉપધિવસ્ત્રાદિક, ભક્ત–આહાર, પાન-ચેખા, તલ આદિનું ધાવણ અથવા ગરમ પાણી, એ બધી વસ્તુઓ ઉદ્દગમ, ઉત્પાદન, એષણાવિશુદ્ધિથી શુદ્ધ હોય તે લેવી, તથા નવદીક્ષિત બાલ, ગ્લાન આદિને માટે નિત્યપિંડ આદિ ગ્રહણ કરવા તે ક્રિયાને શયા, ઉપધિ, ભક્ત પાનાનું શુદ્ધાશુદ્ધ ગ્રહણ કરે છે. પ્રાણાતિપાત આદિ સાવધક્રિયાઓ કરતા અટકવું તેનું નામ “વ્રત” છે. અભિગ્રહ વિશેષને નિયમ કહે છે.
શ્રી સમવાયાંગ સૂત્ર