Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे
पाश्चात्यश्चरमान्तो योऽस्ति, 'एस णं' एष खलु ' बाणउई जोयणसहस्साई ' द्विनवतिं योजन सहस्राणि मेरुमध्यभागाज्जम्बूद्वीपजगतीपञ्चाशत्सहस्रयोजनान्तरिता, ततो गोस्तूपपर्वतो द्विचत्वारिंशत्सहस्रयोजनान्तरितः इत्येवं द्विनवतिसहस्रयोजनानि ' अबाहाए' अबाधया= व्यवधानेन ' अंतरे ' अन्तरे - दूरे 'पण्णत्ते' प्रज्ञप्तः । एवं तिपि ' एवं त्रयाणामपि आवासपव्वयाणं आवासपर्वतानाम् मेरुमध्यभागादान्त विज्ञेयम् ॥ १३१ ॥
6
6
५९०
की अपेक्षा ९२ बान्नवे योजन दूर है। यह दूरी इस प्रकार से जाननी चाहिये - मेरु के मध्यभाग से जंबूद्वीप की जगती पचास हजार योजन दूर है। और उससे गोस्तूग आवासपर्वत ४२ बयालीस हजार योजन दूर है। इसी तरह से तीन और जो आवासपर्वत हैं उनका भी व्यवधान मेरु पर्वत के मध्य भाग से जानना चाहिये ।
भावार्थ - इस समवाय में जो ९२ बान्नवें प्रतिमाए कही गई हैं वे इस प्रकार से हैं - मूल में समाधिप्रतिमा, उपधानप्रतिमा, विवेकप्रतिमा, प्रतिसंलीनताप्रतिमा और एक विहार प्रतिमा ये पांच प्रतिमाएँ हैं। इनमें पहिली प्रतिमा के श्रुत और चारित्र दो भेद हैं। इन दो भेदों के अवान्तर भेद ६७सडसठ हैं
इस सूत्र की टीमें कहे हैं। और उपधान प्रतिमाके २३ तेईस भेद हैं। विवेकप्रतिमा और प्रतिसंलीनता के भेद नहीं हैं। तथा एक विहार जो प्रतिमा है और उसके जो भेद हैं वे सब भिक्षु प्रतिमा के अन्तर्गत हो जाते हैं। अतः ये प्रतिमाएँ ९२ बानवें हो जाती हैं। बाकी के पदों का भावार्थ स्पष्ट है ॥ ०१३१ ॥ હજાર ચેાજન દૂર છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-મેરૂના મધ્યભાગથી જખૂની જગતી (કોટ) પચાસ હજાર ચેાજન દૂર છે. અને ત્યાંથી ગૈાસ્તૂપ આવાસ પત ૪૨ બેતાલીસ હજાર ચેાજન દૂર છે. એ જ પ્રમાણે જે બીજા ત્રણ આવાસ પત છે તેનું મેરૂ પર્વતના મધ્ય ભાગથી અંતર સમજવુ.
लावार्थ- —આ સૂત્રમાં જે ૯૨ ખાણું પ્રતિમા કહી છે તે આ પ્રમાણે છેमुख्य यांय प्रतिभाओ छे, (१) सभाधिप्रतिभा, (२) उपधान प्रतिभा, (3) विवेऽप्रतिभा, (૪) પ્રતિસ`લીનતાપ્રતિમા અને (૫) એક વિહારપ્રતિમા, તેમાંની પહેલી પ્રતિમાના श्रुत અને ચારિત્ર, એ બે ભેદ છે-તે એ ભેદ્દાની અવાન્તર ભેદ પેટા પ્રકાશ ૬૭ સડસઠ છે. ઉપધાન પ્રતિમાના ૨૩ ત્રેવીસ ભેદ છે. વિવેકપ્રતિમા અને પ્રતિસ’લીનતાના ભેદ્ય નથી. તથા એક વિહાર પ્રતિમાના જે ભેદ છે તે ખધાના ભિક્ષુપ્રતિમામાં સમાવેશ થઇ જાય છે. તેથી તે પ્રતિમાએ ૯૨ ખાણુ` છે. બાકીનાં પદાના ભાવા સરળ છે. ાસૂ. ૧૩૧૫
શ્રી સમવાયાંગ સૂત્ર