Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०४
समवायाङ्गसूत्रे पाश्चात्यचरमान्तः सप्तनवतिसहस्रयोजनानि दूरे । गोस्तूपस्य विष्कम्भः सहस्रयोजनप्रमाणः, इति मेरुपाश्चात्यचरमान्ताद् गोस्तूभचरमान्तोऽष्टनवतियोजनानि दृरे । 'एवं' एवम्-अनेन प्रकारेणैव 'चउदिसिंपि' चतुर्दिक्ष्वपि चतसृषु दिक्षु दकभासशङ्खदकसीम्नामपि पर्वतानाम् अन्तरं विज्ञेयम् । 'दाहिणभरहस्स णं धणुपिढे' दक्षिणभरतस्य खलु धनुः पृष्ठम् 'अट्ठाणउइ जोयणसयाई किंचूणाई' अष्टनवतियोजनशतानि किश्चिदूनानि-किंचिदूनाष्टनवतिशतयोजनानि 'आयामेणं' आयामेन-दैर्येण 'पण्णत्ते' प्रज्ञप्तम् । 'उत्तराओणं कठ्ठाओ' उत्तरायाः खलु काष्ठायाः= दिशाया: 'मूरिए' सूर्यः 'पढमं छम्मासं' प्रथमं षण्मासम्=दक्षिणायनम् 'अयमाणे' आयमानः-आगच्छन् ‘एगणपन्नासइममंडलगए एकोनपञ्चाशत्तममण्डलगतः सर्वाभ्यन्तरमण्डलादेकोनपञ्चाशत्तममण्डले प्रविष्टः 'अट्ठाणउइ एगसहिभागे मुहत्तस्स' अष्टनवत्येकषष्टिभागान् मुहूर्तस्य मुहूर्तसंवन्धिनोऽष्टनवत्येकषष्टिभागान 'दिवसखेत्तस्स' दिवसक्षेत्रस्य-दिवसस्येत्यर्थः, 'निवुवेत्ता' निर्वद्धर्थ-क्षपयित्वा रयणिइसका यह भाव है कि मेरु के पश्चिम के अन्तिम भागसे गोस्तूपपर्वत का पश्चिम के अन्तिमभाग ९७सतानवें हजार योजन दूर रहा हुआ है तथा गोस्तूप का विष्कंभ एक हजार योजन प्रमाण है। इस मेरु के पश्चिम के अन्तिम भागसे गोस्तूप का पश्चिमभाग९८ अठानवे हजार योजन दूर हो जाता है। इसी तरह चारों दिशाओं में भी दकभास, शंख और दकसीमा नामक इन पर्वतों का अंतर जान लेना चाहिये। दक्षिणभरत का धनुःपृष्ठ कुछ कम अठानवे ९८००सो योजन का लंबाई की अपेक्षा कहा गया है। उत्तर दिशा का सूर्य प्रथम ६मासतक दक्षिणायन होता हुआ जब सर्वाभ्यन्तमंडल से ४९उनपचासवे मंडल में प्रवेश करता है तब दिवस संबंधी१एक मुहूर्त के९८अठानवे भागों में से६१ इकसठ भागों को क्षपित करके સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે—મેરૂના પશ્ચિમના અન્તિમ ભાગથી ગેસ્તૂપ પર્વતનો પશ્ચિમનો અન્તિમ ભાગ ૯૭૦૦૦ સત્તાણું હજાર રોજન દૂર આવેલ છે. તથા ગોસ્તૂપના વિપ્નભ ૧૦૦૦ એજન છે. તેથી મેરૂના પશ્ચિમના અન્તિમ ભાગથી ગસ્તુ પનો પૂર્વને અન્તિમ ભાગ ૯૮૦૦૦ અઠાણુ હજાર જન દૂર છે તે વાતનું સપષ્ટીકરણ થાય છે. એ જ પ્રમાણે બાકીની ત્રણ દિશાઓના દકભાસ, શંખ, અને દકસીમનનું અંતર પણ ૯૮૦૦૦-૬૮૦૦૦ અઠાણું હજાર-અડાણું હજાર યોજન સમજવું દક્ષિણ ભારતને ધનુપૃષ્ઠ ૯૮૦૦૦ અઠાણુ હજાર યોજન કરતાં ઘેડ એછિ લંબાઈની અપેક્ષાએ કહેલ છે. ઉત્તરદિશાને સૂર્ય પહેલાં છ માસ સુધી દક્ષિણાયન કરતા કરતો જ્યારે સભ્યન્તર મંડળથી ૪૯ ઓગણપચાસમાં મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે દિવસના ૬૧/૯૮ મુહૂર્તને ક્ષય કરતો અને રાત્રિને એટલે જ સમય
શ્રી સમવાયાંગ સૂત્ર