Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
3
-
-
भावबोधिनी टीका. सप्तविंशतिसमवाये अनगारगुणानां निरूपणम् ३०५
__सप्तविंशतितम समवायमाह-- मूलम्- सत्तावीसं अणगारगुणा पण्णत्ता, तं जहा-पाणाइवायाओ वेरमणं१, मुसावायाओ वेरमणं२, अदिन्नादाणाओ वेरमणं३, मेहणाओ वेरमणं४, परिग्गहाओ वेरमणं५, सोइंदियनिग्गहे६, चविखदियनिग्गहे७, घाणिदियनिग्गहे८, जिभिदियनिग्गहे९, फासिंदियनिग्गहे१०, कोहविवेगे११, माणविवेगे१२, मायाविवेगे१३, लोभविवेगे१४,भावसचे१५, करणसच्चे१६. जोगसच्चे१७,खमा१८,विरागया१८, का कथन किया है। इसमें उन्हों ने दशाश्रुतस्कंध के १०दस. वृहत्कल्प के ६छ
और व्यवहारसूत्र के १० दस इस प्रकार २६ छबोस उद्देशनकाल प्रतिपादत किये हैं। अभव्यजीवों के २६छन्वीस मोहनीय धर्म की प्रकृतियां सत्ता में विद्यमान रहती हैं। रत्नप्रभा पृथिवी में २६ छबीस पल्योपम की, सप्तम पृथिवी में २६ छबीस सागरोपम की, असुरकुमार में २६ छबीस पल्योपम की और सौधम ईशान निवासी देवों में २६ छबीस पल्योपम की जो स्थिति कही गई है वह मध्यमस्थिति की अपेक्षा कही गई है वह मध्यमस्थिति की अपेक्षा कही गई है ऐसा जानना चाहिये। मध्यम अधस्तन ग्रेवेयक निवासी देवों में उत्कृष्टस्थिति २६ छन्वीस सागरोपम की होती है सो यही स्थिति मध्यम मध्यम ग्रैवेयक निवासी देवो में जघन्य हो जाती है इसी बात की सूचनार्थ इस ग्रैवेयक निवासी देवों में जघन्यस्थिति २६ छबीस सागरोपम की कही गई है ॥१० ५८॥ કર્યું છે. તેમાં તેમણે દશ શ્રુતસ્કે ધના ૧૦ દસ બહતું ક૯પના છે. અને વ્યવહાર સૂત્રના ૧૦ દસ, એ રીતે કુલ ૨૬ છવીસ ઉશન ક ળનું પ્રતિપાદન કર્યું છે. અભવ્ય જીવોને મે હનીય કર્મની ર૬ છવીસ પ્રકૃતિ સત્તા પર વિદ્યમાન રહે છે. રત્નપ્રભા પૃથ્વીમાં ૨૬ છવીસ પલ્યોપમની સાતમી પૃથ્વીમાં રક છવ્વીસ સાગરોપમની, અસુરકુમારમાં ૨૬ છટર્વીસ પલ્યોપમની. અને સૌધર્મ તથા ઇશાન નિવાસી દેવોની ૨૬ છવીસ ૫૯પમની જે સ્થિતિ બતાવી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ બતાવી છે. એમ સમજવું. મધ્યમ અધસ્તન રૈવેયક નિવાસી દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૬ છવ્વીસ સાગરોપમની હોય છે, એ જ સ્થિતિ મધ્યમ મધ્યમ ગ્રેવેયક નિવાસી દેવોમાં જઘન્ય થઈ જાય છે. એ જ વાતની સૂચનાથે આ વેયક નિવાસી દેવોની જઘન્ય સ્થિતિ ૨૬ છવીસ સાગરોપમની કહી છે. સૂ.૫૮
શ્રી સમવાયાંગ સૂત્ર