Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३४
समवायाङ्गसूत्रे मूलम्-इमीसे गं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं एगणतीसं पलिओवमाइं ठिई पण्णत्ता। अहे सत्तमाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं एगणतीसं सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुसाराणं देवाणं अत्थेगइयाणं एगूणतीसं पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु देवाणं अत्थेगइयाणं एगूणतीसं पलिओवमाई ठिई पण्णत्ता। उवरिममज्झिमगेवेजयाणं देवाणं जहण्णेणं एगूणतीसं सागरोवमाइं ठिई पण्णत्ता । जे देवा उवरिमन्याय की अपेक्षा से२९ उन्तीस रातदिन का कहा है । क्यों कि इन महीनों में प्रत्येक मास के कृष्णपक्ष में एक दिनरात कम हो जाता है। प्रति. पदा आदि जो चंद्रदिन हैं वे कुछ अधिक २९ उन्तीस मुहूर्त के कहे हैं। सो इसका कारण यह है कि चन्द्रमास में २९ उन्तीप्त दिन होते हैं और दिन के ३२ बत्तीस भागों के ३२ बत्तीस भाग होते हैं । २९ उन्तीस दिनों में ३० तीस का गुणा करने से मुहूत बनाकर उनमें ३० तीस का भाग देना चाहिये-तथा जो दिन के ६२ बासठ भागों के ३२ बत्तीस भाग हैं उनमें भी ३० तीस का भाग देना चाहिये। इस तरह करने से चंद्रदिन कुछ अधिक २९ उन्तीस मुहूर्त का निकल आता है । जो सम्यग्दृष्टि भव्यजीव है वह प्रशस्त अध्यवसाय से युक्त हुआ तीर्थकर प्रकृतिसहित २९ उन्तीस नामकर्म की प्रकृतियों का नियम से बंधक होता है ॥सू० ६२॥ સ્કૂલ ન્યાયની અપેક્ષાએ ર૯ ઓગણત્રીસ રાતદિવસ કહેલ છે, કારણ કે તે મહીન - એના પત્યેક માસના કૃષ્ણપક્ષમાં એક દિનરાત ઘટે છે. પ્રતિપદા આદિ જે ચન્દ્ર -દિન છે તેમને ર૯ ઓગણત્રીસ મુહુર્ત થી થડા વધારે પ્રમાણના કહેલ છે. તે તેનું કારણ એવું છે કે ચન્દ્રમાસમાં ૨૯ ઓગણત્રીસ દિવસ હોય છે અને દિવસના ૬૨ ભાગમાંથી ૩ર બત્રીસ ભાગ હોય છે એટલે કે ચન્દ્ર માસમાં ૨૯ ૩૨/૨ દિવસના ૩૦ ત્રીસ ગણા કરીને મુહર્ત બનાવીને તે ગુણાકારને ૩૦ થી ભાગવું જોઈએ. તથા દિવસના ૬૨ ભાગમાંથી જે ૩ર બત્રીસ ભાગ છે તેને પણ ૩૦ ત્રીસ વડે ભાગવા જોઈએ. આ પ્રમાણે કરવાથી ચન્દ્રદિન ૨૯ ઓગણત્રીસ મુહૂર્તથી થોડા વધારે સમય નો આવશે. પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત થયેલ જે સમ્યગદષ્ટિ ભવ્યજીવ હોય છે તે તીર્થંકર પ્રકૃતિ સહિત ૨૯ ઓગણત્રીસ નામકર્મની પ્રકૃતિયોને બંધ નિયમથી જ આપે છે. સૂ દશા
શ્રી સમવાયાંગ સૂત્ર