Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. एकत्रिंशत्तमे समवाये नैरयिकाणां स्थित्यादि निरूपणम् ३६३
मूलम् -इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयोणं नेरइयाणं एकतीसं पलिओवमाई ठिई पण्णत्ता । अहे सत्तमाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं एकतीसं सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं एकतीसं पलिओवमाइं ठिई पण्णत्ता। सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं एकतीसं पलिओवमाई ठिई पण्णत्ता । विजय वेजयंत जयंत अपराजिआणं देवाणं जहपणेणं ऐकतीसं सागरोवमाइं ठिई पण्णत्ता। जे देवा उवरिम उव
भावार्थ-इस स्त्र द्वारा सूत्रकार ने इकतीस३१ संख्याविशिष्ट समवाय का कथन किया है। इसमें उन्होने सिद्ध अवस्था प्राप्त करने के पहिले अर्थात् केवलज्ञानप्राप्ति के समय जो आत्मा में गुण होते हैं वे इकतीस प्रकट किये हैं। सुमेरु पर्वत का परिक्षेप इकतीस हजार कुछ कम छ सौ तेईस योजन का है। सूर्य जब सर्वबाह्यमंडल में आकर गति करता है तब यहां से ३१८३१इकतीसहजार आठसौ इकतोस योजन का साठिया तीसभाग ३०-६० दूर होता है। यहां का मनुष्य उसे अपनी चक्षु इन्द्रिय से देख लेता है। अमिवर्द्धित मास कुछ अधिक इकतीस दिनरात का होता है। इसी तरह से आदित्यमास भी कुछ विशेष कम इतने ही प्रमाण का है। इन सब विषयों को सूत्र के अर्थ में स्पष्ट कर ही दिया है ॥सू०६७॥
ભાવાર્થ—આ સૂત્રદ્વારા સૂત્રકારે ૩૧ એકત્રીસ સંખ્યાવાળા સમવાયનું કથન કર્યું છે. તેમાં તેમણે સિદ્ધપદની પ્રાપ્તિ કર્યા પહેલાં એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ વખતે આત્મામાં જે ૩૧ એકત્રીસ ગુણો હોય છે. તે બતાવ્યા છે. સુમેરૂપર્વને પરિક્ષેપ (પરિધિ) એકત્રીસ હજાર અને ડાં ઓછાં છે તેવીસ એજનને છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળમાં આવીને ગતિ કરે છે. ત્યારે અહિંથી ૩૧૮૩૧/૦-૬૦ એકત્રીસ હજાર આઠસે એકત્રીસ પેજનના પાટિયા ગ્રીસમા પેજન દૂર હોય છે. આ ભરતક્ષેત્રના મનુષ્ય તેને પોતાની ચક્ષુઈન્દ્રિયથી દેખી શકે છે. અભિવર્ધિતમાસ ૩૧ એકત્રીસ દિનરાતથી થડા વધારે સમય હોય છે. એ જ રીતે સૂર્યમાસ પણ ૩૧ એકત્રીસ દિનરાતથી કંઈક વિશેષ ઓછા કાળને હોય છે. આ બધી બાબતેનું સ્પષ્ટીકરણ સૂત્રના અર્થમાં કહી દેવાયું છે પસૂત્ર ૬ળા
શ્રી સમવાયાંગ સૂત્ર