Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे
तमिथ्यात्वभूमिः षडावलिपर्यन्तं तद्रसमास्वादयति । तदुक्तम्-एकस्मिन्नुदितेमध्याच्छानन्तानुबन्धिनाम् । आद्यौपशमिकसम्यत्तवशैलमौलेः परिच्युतः ॥ समयादावलीषद यावन्मिथ्यात्वभूतलम् । नासादयति जीवोऽयं तावत्सास्वादनो भवेत् ॥ इति, स चासौ सम्यग्दृष्टिः सास्वादनसम्यग्दृष्टिरितिद्वितीयम् । तथा 'सम्मामिच्छादिट्ठी' सम्यमिथ्यादृष्टिः समीची च मिथ्या च दृष्टिर्यस्यासो सम्यङ्मिथ्यादृष्टिः, मिथ्यात्वपुद्गला एव ईषद् विशुद्धाः सम्यमिथ्यात्वव्यपदेशभाजो भवन्ति । यदुदयवशात् जिनप्रणीतं तत्वं न सम्यक श्रद्वत्ते नापि निन्दति, मतिदौर्बल्यवशात्सम्यगसम्यग्वेत्येकान्ततो निश्चयं न करोति, तद्विशिष्टा दृष्टिः सम्यमिथ्यादृष्टिः । इति तृतीयम् । 'अविरयसम्मदिट्ठी' अविरतसम्यजबतक नहीं पहुंचा हैं तबतक वह छह आवलिपर्यन्त उसके रसका आस्वादन करता है। कहा भी है
"अनंतानुबंधी क्रोधादिक के बीच में से किसी एक के उदय होने पर औपशमिक सम्यक्त्वरूपी पर्वत से च्युत हुआ और मिथ्यात्वभूमि की तरफ सन्मुख हुआ जीव जबतक मिथ्यात्व भूमि में नहीं पहुंचता है तबतक वह कम से कम एक समय तक और अधिक से अधिक छ आवली तक सम्यक्तव और मिथ्यात्व का स्वाद लेता है २। सम्यमिथ्याष्टि-जिसकी दृष्टि सम्यक्तव और मिथ्यात्व दोनों से मिश्रित हो वह सम्थमिथ्यादृष्टि है । ईषद्विशुद्धमिथ्यात्व के पुद्गल की ही सम्यमिथ्यात्व कहलाते हैं। इसके उदय से जीव जिन प्रणीततत्व का सम्यकरूप से श्रद्धा ही करता है और न उसकी निन्दा हो करता है। मतिदौर्बल्य के वह सम्यकू का एकान्तत: સમીપને જીવ સમ્યકત્વથી વિગલિત ચિત્તવાળ થઈને તેનું વમન કરતાં પણ જ્યાં સુધી મિથ્યાત્વ ભૂમિ પર પહોંચતો નથી ત્યાં સુધી છ આવલિ કાળ સુધી તે તેનું અસ્વાદન કરે છે. કહ્યું પણ છે કે “અનંતાનુબંધી કોધાદિકમાંથી કોઈ એકનો ઉદય થતા પશમિક સમ્યકત્વ રૂપી પર્વતથી ચલિત થયેલ અને મિથ્યાત્વભૂમિની તરફ વળેલા જીવ જ્યાં સુધી મિથ્યાત્વભૂમિમાં પહોંચતા નથી ત્યાં સુધી તે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ આવલિકાળ સુધી સમ્યકત્વને સ્વાદ લે છે. (૨) સમ્યગ મિથ્યાષ્ટિ–જેની દષ્ટિ સમ્યકત્વ અને મિથ્યાત્વ, એ બનેથી મિશ્રિત હોય તેને સમ્યગ મિથ્યાદષ્ટિ કહે છે. ઈષદ્વિશુદ્ધ મિથ્યાત્વના તથા મિથ્યાત્વ અને થોડું સમ્યકત્વ મિશ્રિત મિથ્યાત્વ) પુદ્ગલ જ સમ્યફ મિથ્યાત્વ કહેવાય છે. તેના ઉદયથી જીવ જિન પ્રણીત તત્વમાં સમ્યક્ રીતે શ્રદ્ધા પણ રાખતા નથી અને તેની નિન્દા પણ કરતા નથી. મતિર્બલ્યને અધીન થઈને તે સંખ્યા અને
શ્રી સમવાયાંગ સૂત્ર