________________
भावबोधिनी टोका. त्रयोविंशतिसमवाये नैरयिकाणां स्थित्यादि निरूपणम् २८१ स्थितिः प्रज्ञप्ता। सोधर्मेशानानां देवानामत्स्येकेषां त्रयोविंशतिः पल्योपमानि स्थितिः प्रज्ञप्ता । 'हेटिममज्झिमगेविजाणं देवाणं' अधस्तनमध्यमवेयकाणां देवानाम् अधस्तनमध्यमनामकानां द्वितीयवेयकदेवानां जघन्येन त्रयोविंशतिः सागरोपमाणि स्थितिः प्रज्ञप्ता। ये देवाः 'हेटिमहेडिमगेविजयविमाणेसु' अधस्तनाथस्तननामकप्रथमवेयकविमानेषु देवत्वेनोत्पन्नाः तेषां खलु देवानामुत्कर्षेण त्रयोविंशतिः सागरोपमाणि स्थितिः प्रज्ञप्ता । ते खलु देवा. स्त्रयोविंशतेरीमासानामन्ते आनन्ति वा प्राणन्ति वा उच्चसन्ति वा निःश्वसन्ति वा तेणं खलु देवानां त्रयोविंशतेवर्षसहस्रैराहारसंज्ञा समुत्पद्यते । सन्त्येके
टीकार्थ-'इमीसे गं' इत्यादि । इस रत्नप्रभा पृथिवी में कितनेक नारकियों की स्थिति २३तेईस पल्योपम की कही गई है। नीचे सप्तम पृथिवी में कितनेक नारकियों की स्थिति २३तेईस सागरोपम की कही गई है। असुर कुमार देवों में कितनेक देवों की २३तेईस पल्योपम की स्थिति कही गई है। सौधर्म ईशानवासी देवों में कितनेक देवों की स्थिति २३तेईस पल्योपम की कही गइ है। अधस्तन मध्यम नामक द्वितीय ग्रैवेयक वासी देवों की जघन्यस्थिति २३तेईस सागरोपम की है । जो देव अधस्तन अधस्तन नामक ग्रैवेयक विमानों में देव की पर्याय से उत्पन्न होते हैं उन देवों की उत्कृष्टस्थिति २३तेईस सागरोपम की कही गई है । वे देव २३तेईस अर्द्धमासों के बाद बाह्य आभ्यन्तरिक श्वासोच्छ्वास ग्रहण करते हैं। उन देवों को २३ तेईस हजार वर्ष व्यतीत होने पर आहार संज्ञा उत्पन्न होती है। इनमें कितनेक देव ऐसे होते हैं जो भवसिद्धिक होते हैं। वे तेवीस भवग्रहण करने के बाद सिद्धपद के भोक्ता बनेंगे, आत्मिक ज्ञानादिक
- इमीसेणं इत्यादि ! AI Reनमा पृथ्वीमा 32 नारीमान स्थिति ૨૩ તેવીસ પોપમની કહે છે. નીચે સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ રતેવીસ સાગરોપમની કહી છે. અસુરકુમાર દેવોમાં કેટલાક દવેની સ્થિતિ ર૩ તેવીસ પલ્યોપમની કહી છે. સૌધર્મ અને ઈશાન કલ્પમાં કેટલાક દોની સ્થિતિ ૨૩ તેવીસ ૫૫મની કહી છે. અધસ્તન મધ્યમ નામના બીજ ગ્રેવેયક વાસી દેવેની જઘન્ય સ્થિતિ ૨૩ તેવીસ સાગરેપમની છે. જે દે અધસ્તન અસ્તન નામના પ્રવેયક વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩ તેવીસ સાગરોપમની કહી છે, તે દે તેવીસ અધમાસ-સાડા અગિયાર મહિના બાદ બાહ્ય આભ્યન્તરિક. શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેવને તેવીસ હજાર વર્ષ વ્યતીત થાય ત્યારે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલાક દે એવા હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે. તેઓ તેવીસ ભવ કર્યા પછી સિદ્ધપદ પામશે,
શ્રી સમવાયાંગ સૂત્ર