Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. अष्टादशसमवाये अष्टादशब्रह्मचर्यादि निरूपणम् २३३ समनुजानीते। औदारिकान् कामभोगान् नैव स्वयं कायेन सेवते नापि अन्य कायेन सेवयति, सेवमानमपि अन्यं कायेन नैव समनुजानीते । दिव्यान् कामभोगान् नैव स्वयं मनसा सेवते, नापि अन्यं सेवयति, सेवमानमपि अन्य मनसा न समनुजानीते। दिव्यान् कामभोगान् नैव स्वयं वाचा सेवते नापि अन्य वाचा सेवयति, सेवमानमपि अन्यं वाचा न समनुजानीते । दिव्यान् कामभोगान् नैव स्वयं कायेन सेवते, नापि अन्यं कायेन सेक्यति, सेवमानमपि अन्यं न कायेन समनुजानीते । अर्हतः खलु अरिष्टनेमेरष्टादश भ्रमणसाहस्त्र्यः करना, और सेवन करने वाले पुरुष की वाणी से सराहना नहीं करना। औदारिक कामभोगों को शरीर से स्वयं सेवन, नहीं करना, दूसरों को सेवन करने के लिये शरीर संकेत आदि नहीं करना, तथा सेवन करने वाले की काय से सराहना नहीं करना। इसी तरह दिव्य-देवसंबंधी अर्थात्-चैक्रिय शरीर सम्बधी काम भोगों की स्वयं मन से सेवन नहीं करना, दसरों से सेवन करवाने का विचार नहीं करना और जो सेवन करते हों उनकी अनुमोदना नहीं करना । वचन से दिव्य कामभोगो को सेवन नहीं करना, दूसरों से वचन द्वारा प्रेरित कर सेवन करने के लिये नहीं कहना, और सेवन करने वालों की वचन द्वारा अनुमोदना नहीं करना । इसी तरह दिव्यकामभोगों को काय से स्वयं नहीं सेवन करना, दसरों को सेवन करवानेनिमित्त प्रेरित नहीं करना, और सेवन करनेवालों की अपने शरीर से चुटकी या ताली आदि बजा कर अनुमोदना नहीं करना। इस प्रकार औदारिक और दिव्य (वैक्रिय) कामभोगों को लेकर मन, वचन, और काय संबंधी कृत, कारित और अनुमोदना के साथ गुणा
દારિક કામભોગનું વચનો દ્વારા તે સેવન ન કરવું, બીજાને સેવન કરવાની પ્રેરણા ન આપવી, અને સેવન કરનાર વ્યકિતની વાણીથી પ્રશંસા ન કરવી ઔદારિક કામગેનું શરીરથી જાતે સેવન ન કરવું સેવન કરવાને માટે બીજાને શરીરથી સંકેત આદિ ન કરવા, તથા સેવન કરનારની કાયાથી સરાહના ન કરવી. એ જ પ્રમાણે દિવ્ય-દેવસંબંધી એટલે કે વૈક્રિય શરીર સંબંધી કામગોનું જાતે મનથી સેવન ન કરવું, બીજા પાસે સેવન કરાવવાનો વિચાર ન કરો, અને સેવન કરનારની અનુમોદના ન કરવી વચનથી દિવ્ય કામગનું જાતે સેવન ન કરવું, બીજાને વચન દ્વારા તેનું સેવન કરવાને પ્રેરવા નહી, અને સેવન કરનારની વચન દ્વારા અને માદના ન કરવી એ જ પ્રમાણે દિવ્ય કામગનું કાયાથી જાતે સેવન ન કરવું બીજાને સેવન કરવાને માટે પ્રેરવા નહીં, અને સેવન કરનારની પિતાના શરીરથી ચપટી કે તાળી વગાડીને અનુમોદના ન કરવી. આ રીતે ઔદારિક અને દિવ્ય વૈદિય) કામોની અપેક્ષાએ મન, વચન અને કાય સંબંધી કરેલ, કરાવેલ અને
શ્રી સમવાયાંગ સૂત્ર