Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. चतुर्दशसमवाये चतुर्दश भूतग्रामादिनिरूपणम् १८७ 'मुहुम संपराए उवसामए वा खवए वा' सूक्ष्मसंपरायः सूक्ष्मः संज्वलनलीभासंख्येयखण्डरूपः संपरायः कषायो यस्य सः, लोभानुवेदकइत्यर्थः, स च द्विविधः 'उवसमए' उपशमक उपशमश्रेणी संप्राप्तः, 'खवए' क्षपक:-क्षपकश्रेणी संप्राप्त इति दशमं जीवस्थानम् । तथा 'उपसंतमोहे' उपशान्तमोहः, उपशान्तः सर्वथाऽनुदयावस्थो मोहो मोहनीयं कर्म यस्यासो, उपशमवीतराग इत्यर्थः, अयं च उपशमश्रेणिसमाप्तावन्तर्मुहूत्त भवति, पुनस्ततः प्रच्यवत्येव । इत्येकादशम् । 'खीणमोहे' क्षीणमोहः, क्षीणो विनष्टो मोहो यस्य सः, क्षयवीतराग इत्यर्थः, है-यहां संज्वलन संबंधी लोभकषाय सूक्ष्मरूप में उदित रहती है। इसके दो भेद है-१ उपशमक और दूसरा क्षपक, उपशमश्रेणी पर आरोहण करने वाला जीव उपशमक और क्षपकश्रेणी पर आरोहण करने वाला जीव क्षपक कहा गया है१०। ग्यरहवें गुणस्थान का नाम उपशांतमोह है, जिस जीव का मोहनीय कर्म सर्वथा उपशांत हो जाता है उस जीव के यह गुणस्थान होता है। इसको उपशम वीतराग भी कहते हैं। यह उपशमश्रेणी का स्थान है। यहां पर आने पर जीव नियमतः नीचे के गुणस्थानों में पतित हो जाता है, क्यों कि यहां पर मोहनीय कर्म की अठाईस प्रक्रतियां उपशमित ही रहती है, बाद में स्थिति समाप्त होने पर जब उनका उदय हो जाता है तब जीव वहां से नीचे गिर जाता है। इसके साथ जो वीतराग विशेषण लगा है उसका तात्पर्य यही है कि कषायों के उपशमित हो जाने से यह जीव उतने समय के लिये वीतराग बन जाता है। इस गुणस्थान का उत्कृष्ट समय एक अन्तर्मुहुर्त का है११। बारहवें गुणस्थान का नाम क्षीणमोह है। यहां पर मोहસ જવલન સંબંધી કષાય સૂક્ષમ રીતે ઉદિત રહે છે. તેનાં બે ભેદ છે (૧) ઉપશમક અને (૨) ક્ષપક, ઉપશમશ્રેણી પર આરોહણ કરનાર જીવ લપક કહેવાય છે. (૧૦) मनियारमा गुस्थाननु नाम 'उपशान्तमाह छ. २ ना भाडनीय भ તદ્દન ઉપશાંત થઈ જાય છે તે જીવને આ ગુણસ્થાન હોય છે. તેને “ઉપશમ વીતરાગ” પણ કહે છે. આ ઉપશણ શ્રેણીનું સ્થાન છે. અહીં આવતાં જીવ નિયમથી જ નીચેના ગુણસ્થાનમાં પડી જાય છે, કારણ કે આ સ્થાને મેહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિ ઉપશમિત જ રહે છે, ત્યાર બાદ સ્થિતિ સમાપ્ત થતાં જ્યારે તેનો ઉદય થાય છે ત્યારે જીવ ત્યાંથી નીચે પડી જાય છે. તેની સાથે જે વીતરાગ વિશેષણ લગાડયું છે તેનું તાત્પર્ય એ છે કે કષાયે ઉપશમિત થઈ જવાથી તે જીવ એટલા સમયને માટે વીતરાગ બની જાય છે. આ ગુણસ્થાનને ઉત્કૃષ્ટ કાળ એક અત્તમુહૂતને છે. (૧૧) બારમાં ગુણસ્થાનનું નામ શીખર છે. આ ગુણ
શ્રી સમવાયાંગ સૂત્ર