Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
% 3D
भावबोधिनी टीका. षोडशसमवाये गाथाषोडशादीनां निरूपणम् २१३ चतुर्गतिभ्रमणलक्षणः, तमनुबध्नायविच्छिन्नं करोतात्येवं शीलोऽनन्तानुबन्धी चतुर्गतिसंसारपरिभ्रमणकारकः, स क्रोध-मान-माया-लोभ-भेदात् चतुर्विधः । 'अपञ्चक्खाणकसाए' न विद्यते स्वल्पमपि प्रत्याख्यानं यदुदयात्सोऽप्रत्याख्यानः स चासौ कषायश्च अप्रत्याख्यानकषायः सोऽपि क्रोध-मान-माया-लोभ भेदाचतुर्विधः । अत्र क्रोधादिचतुष्कदेशविरतिसर्वविरत्योरभावः । 'पञ्चक्खाणावरणे' प्रत्याख्यानावरण सर्वसावधविरतिरूपप्रत्याख्यानस्यावरणकारकः प्रतिरोधक इत्यर्थः. अयमपि क्रोधादिभेदाच्चतुर्विधः । 'सजलणे' संज्वलनः समिति ईषत् ज्वलनात् संज्वलनः, अल्पतरः कषायः । एषोऽपि क्रोधादि भेदाच्चतुर्विधः। मन्दरस्य खलु पर्वतस्य षोडश नामधेयानि प्रज्ञप्तानि, तद्यथा-मन्दर१ मेरु२ जीव का संसार सान्त हो जाता है। अनंतानुबंधी कषाय के सद्भाव में सम्यग्दर्शन उत्पन्न नहीं होता है इसलिये जीव का संसार इसके सद्भाव में अनंत रहता है। अनंतानुबंधो कषाय क्रोध, मान, माया और लोभ के भेद से चार प्रकार का कहा गया है। जिसके उदय से थोडा सा भी प्रत्याख्यान-त्यागभाव-उदित न हो सके उसका नाम अपत्याख्यान कषाय है। यह भी क्रोध, मान, माया और लोभ के भेद से चार प्रकार का होता है। तात्पर्य इसका यह है कि-इस कषाय के सद्भाव में देशविरति का और सर्वविरति का उदय नहीं हो सकता है। जो कषाय सर्वसावधवितिरूप प्रत्याख्यान की आवरण करने वाली होती है-उसका नाम प्रत्याख्यान कषाय है। यह भी क्रोध, मान, माया और लोभ के भेद से चार प्रकार की है। अल्पतर कषाय का नाम संज्वलन कषाय है। यह भी क्रोध, मान, माया और लोभ के भेद से चार प्रकार की है। દશન થતાં જીવને સંસાર સાન્ત (અન્ત સહિતના) થઈ જાય છે. અનંતાનુબંધી કષાયના સદૂભાવમાં સમગૂ દર્શન ઉત્પન્ન થતું નથી, તેથી તેની હાજરીમાં જીવને સંસાર અનંત રહે છે. અનંતાનુબંધી કષાય ક્રોધ, માન માયા અને લેભના ભેદથી ચાર પ્રકારનો કહેવામાં આવ્યો છે. જેના ઉદયથી સહેજ પણ પ્રત્યાખ્યાન-ત્યાગ ભાવ ઉદિત ન થઈ શકે એવા કષાયને અપ્રત્યાખ્યાન કષાય કહે છે. તે પણ કેધ, માન, માયા અને લેભના ભેદથી ચાર પ્રકારનો છે. તેનું તાત્પર્ય એ છે કે કષાયની હાજરીમાં દેશવિરતિને અને સર્વવિરતિનો ઉદય થઈ શકતું નથી. જે કષાય સર્વ સાવદ્ય વિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ કરનાર હોય છે, તેને પ્રત્યાખ્યાન કષાય કહે છે. તે પણ કે, માન માયા અને લેભના ભેદથી ચાર પ્રકાર છે. અલ્પતર કષાયનું નામ સંજવલન કષાય છે. તે પણ કેધ, માન, માયા, અને લોભના ભેદથી ચાર
શ્રી સમવાયાંગ સૂત્ર