Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०४
समवायाङ्गसूत्रे रिकम् उत्पत्तिकालेऽसपूर्णम् सत् मिश्र कार्मणेन मिश्रम्, औदारिकमिश्र तल्लक्षण शरीरम्, तदेव कायः, तस्य प्रयोगः औदारिकमिश्रशरीरकायप्रयोगः । अयमपर्याप्तकस्यैव वेदितव्यः । 'वेउब्बियसरीरकायप्पओगे' वैकुर्विकशरीरकायप्रयोगः। अयं वैक्रियपर्याप्पयापर्याप्तस्य भवति । 'वेउब्बियमीससरीर कायप्पयोगे' वैकुर्विकमिश्रशरीरकायप्रयोगः । अयं देवनारकाणामपर्याप्तावस्थायाम् । यदा मनुष्यम्तिर्यक् पञ्चेन्द्रियो वायुकायिको वा वैक्रियशरीरमास्थाय कृतकार्यों वैक्रियशरीरं त्यक्तुमिच्छरौदारिके प्रवेष्टुं यतते । तदा किल वैक्रिय शरीरबले नौदारिकोपादानाय प्रवर्तते। तत्र वैक्रियस्य प्राधान्यात्तेन व्यपदेशः। 'आहारयसररीकायप्पओगे' आहारकशरीरकायप्रयोगः। अयं हि आहारकपर्याप्त्या पर्याप्तस्य भवति । 'आहारयमीससरीरकायप्पओगे' आहारकमि प्रशरीरकाय अपरिपूर्णता है। यह अपनी उत्पत्तिकाल में असंपूर्ण होता हुआ कामण शरीर से मिश्रित रहा करता है। यह अपर्याप्त जीवों के-मनुष्य और तिर्यश्चों के- ही होता है। वैकुर्विक शरीर कायप्रयोग अपर्याप्तावस्था में देव और नारकियों के होता है । जिस समय पंचेन्द्रिय मनुष्य अथवा तिर्यश्च या कोई वायुकायिक जीव वैक्रियक शरीर की रचना करके कृतकार्य होता हुआ उस वैक्रिय शरीर को छोड़ने का अभिलाषी होगा है
और औदारिकशरीर में प्रविष्ट होने का प्रयत्न करता है तब वह वैक्रिय शरीर के बल से औदारिक शरीर को ग्रहण करने के लिये प्रवृत्ति करता है। इस प्रवृत्ति में वैक्रियशरीर की प्रधानता होने से उसे वैक्रियशरीरकायप्रयोग कहा जाता है। आहारकशरीरकायप्रयोग-आहारकपर्याप्ति से पर्याप्त हुए जीव के होता है । आहारकमिश्रशरीरकायप्रयोग उस समय રની અપરિપૂર્ણતા છે. તે પિતાના ઉત્પત્તિ કાળે અસંપૂર્ણ હોય છે અને કામણ શરીરથી મિશ્રિત રહ્યા કરે છે. તે અપર્યાપ્ત જીને—મનુષ્ય અને તિય એને થાય છે. વર્વિક શરીર કાય પ્રયોગ વૈક્રિય પર્યાપ્તથી પર્યાપ્ત થયેલ જીવોને હેય છે. વિવિપક મિશ્રશરીર કાય પ્રવેગ અપર્યાપ્ત અવસ્થામાં દેવ અને નારકીઓને થાય છે. જ્યારે પંચેન્દ્રિય મનુષ્ય અથવા તિર્યંચ અથવા કેઈ વાયુકાયિક જીવ તે વૈક્રિય શરીરની રચના કરીને કૃતકાર્ય થતે તે વૈક્રિય શરીરને છોડવાની અભિલાષા વાળે બને છે અને દારિક શરીરમાં પ્રવેશવાને પ્રયત્ન કરે છે ત્યારે તે વૈકિય શરીરના બળથી ઔદારિક શરીર ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિમાં વૈક્રિય શરીરની પ્રધાનતા હોવાથી તેને વૈકિય શરીર કાય પ્રયોગ કહ્યા છે. આહારક શરીર કાય પ્રયોગ– આહારક પર્યાપ્તથી પર્યાપ્ત થયેલ જીવને થાય છે. આહારક મિશ્રશરીર
શ્રી સમવાયાંગ સૂત્ર