Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
૨૦૨
समवायाङ्गसूत्रे ऽनेनेति प्रयोगः, स पञ्चदश-प्रकारः प्रज्ञप्तः, तद्यथा-'सचमणपओगे' सत्यमनः प्रयोगः सत्यम् अस्ति जीवो देहमात्रव्याप्य इत्यादि रूपेण सत्यार्थानुचिन्तनं सत्यम्, तत्परं मनः सत्यमनः, तस्य प्रयोगः सत्यमनः प्रयोगः। 'मोसमणपओगे' मृषामनः प्रयोगः, सत्यविपरीतं मृषा नास्ति जीवः, एकान्तसपश्चेत्यादि कुविकल्पम्, तत्परं मनो मृषामन, तस्य प्रयोगः, भूषामन; प्रयोगः। 'सच्चमोसमणप्पओगे' सत्यमृषामनः प्रयोगः सत्यमृषा सत्यासत्ये, यथा धवखदिरपलाशादिमिश्रबहुतराशोकरक्षवतिवने अशोकवनमे वेदमिति विकल्पनं, तत्परं मनः, तस्य प्रयोगः सत्यमृषाप्रयोगः । असञ्चामोसमणप्पओगे' यन्न सत्यं नापि जाता है उसका नाम प्रयोग है। 'जीव है और वह देहमात्र व्यापी है। इस प्रकार की विचारधारा का नाम सत्य है। इस विचारधारा में तत्पर रहा हुआ मन सत्यमन है। और इस सत्यमन का जो प्रयोग है वह सत्यमनः प्रयोग है। सत्यविचारधारा से विपरीत विचारधारा का नाम मृषा है। 'जीव नहीं है, वह है तो वह एकान्तरूप से सत् ही है' इस विचारधारा में मग्न बना हुआ मन असत्यमन है। इस असत्यमन का जो प्रयोग है वह मृषाप्रयोग है। जो मनः प्रयोग सत्यरूप भी हो और मृषारूप भी हो वह उभयरूप-सत्यमृषारूपमनः प्रयोग है। जैसे-किसी वन में धव, खदिर और पलाश आदि के वृक्ष तो थोडे हैं और अशोक वृक्ष अधिक हैं सो इनकी अधिकता को लेकर ऐसा विचार करना कि यह बन अशोकवन ही है' इस विचार में तत्पर मन का नाम उभयमन है और इसका प्रयोग उभयमनः प्रयोग है। जो मनःप्रयोग न तो તેનું નામ પ્રગ છે જીવ છે અને તે પ્રત્યેક દેહવ્યાપી છે. આ પ્રકારની વિચાર ધારાને સત્ય કહે છે. આવી વિચાર ધારામાં પ્રવૃત્ત મન “સત્યમને કહેવાય છે. અને આ સત્યમનને જે પ્રગ છે તેને સત્યમનઃ પ્રયોગ કહે છે. સત્ય વિચાર ધારાથી ઉલટી વિચાર ધારાને “મૃષા' કહે છે. જેમ કે –“ જીવ નથી, જે તે હોય તે તે એકાન્ત રૂપે સત્ જ છે” આ પ્રકારની વિચારધારામાં લીન થયેલ મનને અસત્યમન કહેવાય આ અસત્યમનને જે પ્રયોગ છે તેને મૃષામનઃ પ્રયોગ કહે છે. જે મનઃ પ્રાગ સત્ય પણ હેય અને અસત્ય પણ હોય તેને ઉભયરૂપ- સત્યમૃષા ૨૫ કહે છે. જેમ કે કઈ વનમાં ઘવ, ખદિર, ખાખરા આદિના વૃક્ષ શેઠા હોય અને અશોકવૃક્ષ વધારે હોય તે તેની અધિકતાને લીધે એવો વિચાર કરે કે “આ વન અશેકવન જ છે” એવા વિચારમાં પ્રવૃત્ત મનને ઉભયમન કહે છે. અને તેને પ્રયોગ ઉભય મન: પ્રયોગ છે. જે મન પ્રયોગ સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય તે અનુ
શ્રી સમવાયાંગ સૂત્ર