Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. अष्टसमवाये मदस्थानादि निरूपणम्
१०९
मूलम् - - इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयान अट्ठ पलिओ माई ठिई पण्णत्ता । चउत्थीए पुढवीए अत्थे - गइयाणं नेरइयाणं अट्ठ सागरोत्रमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं अट्ठ पलिओ माई ठिई पण्णत्ता | सोहम्मीसासु कप्पे अत्थेगइयाणं देवाणं अड पलिओवमाई ठिई पण्णत्ता । ircle कप्पे अत्थेइयाणं देवाणं असागरोवमाई ठिई पण्णत्ता । जे देवा अचि १ अच्चिमालि२ वइरोयणं३ पभंकरं४ चंदाभं५ सूराभं६ सुपा७ अग्गिच्चाभंट रिहाभं९ अरुणाभं १० अरुणुत्तरवडिंसगं ११ विमाणं देवत्ता उववण्णा, तेसि णं देवाणं उक्कोसेणं असागरो
चनप्रवर्तित होता । इन्हें संघ की माता भी कही गई है और वह इसी अभिप्राय से कि विना इनके संघ कभी भी संघव को प्राप्त नहीं कर सकता है । ऊँचाई की अपेक्षा से चैत्यवृक्षों की उर्ध्वता आठ योजन की कही गई है । ये चैत्यवृक्ष सर्वरत्नों के बने हुए होते हैं। छत्र, चामर और ध्वजा आदि से अलकृत होते हैं। देवों के उनर नगरों में ये सुधर्मा आदि सभाओं के आगे मणिपीठिका के उपर स्थित रहते हैं। जंबूद्वीप के भीतर जो जंबू नामका वृक्ष है उसका दूसरा नाम सुदर्शना है । यह वृक्ष उत्तरकुरु क्षेत्र में स्थित है । पृथिवीकाय है । वनस्पतिकाय नहीं । इसकी उँचाई आठ योजन की है । जगती, प्राकार-कोट के जैसी होती है। बाकी के पदों का भावार्थ स्पष्ट है ॥० २४ ||
દ્વાદશાંગરૂપ પ્રવચન પ્રવર્તિત થાય છે.તેમને સધની માતા પણ કહેલ છે, કારણ કે તેમના વિના સંધ કદી પણ સંધત્વ પ્રાપ્ત કરી શકતા નથી. ચૈત્યવૃક્ષાની ઉંચાઈ આઠ ચેાજનની બતાવી છે તે ચૈત્યવ્રુક્ષા સરસ્તેના બનેલ હાય છે, અને છત્ર ચામર અને ધ્વજા વગેરેથી શણગારેલ હોય છે. દેવાનાં નગરોમાં તે ચૈત્યવ્રુક્ષા સુધર્મા આદિ સભાએ આગળ પિીઠિકાની ઉપર ઉભાં રહે છે. જખૂદ્વીપની અંદર જે જબૂ નામનું વૃક્ષ છે તેવું બીજું નામ સુના છે, તે વૃક્ષ ઉત્તરકુરુક્ષેત્રમાં આવેલુ છે તે પૃથ્વીકાય છે. વનસ્પતિકાય નથી. તે આઠ યાજન ઉંચું છે. જગતી પ્રકાર –કાટના જેવી હાય છે. ખાકીનાં પદોના ભાવા સ્પષ્ટ છે ાસૂ ૨૪૫
શ્રી સમવાયાંગ સૂત્ર