Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे कुर्याम्' इत्येवं प्रश्नात्मिकोक्तिः । न्यासकरणम् पार्श्वस्थादिधर्माच्चुतस्य पुनः साधुधर्म संम्धापनम् ।।
अविभक्तिः अपृथग्भावः भेदभावराहित्यम् , पावस्थादीनां किंकरतादिकं कुर्वन् साधुरशुद्धोऽसंभोग्यश्च भवति । यथागमं कुर्वस्तु शुद्धः संभोग्यश्चति । इति सप्तप्तः संभोगः७। तथा-'किइकम्मस्स य करणे' कृतिकर्मणश्च करणम्, कृतिकर्म वन्दनं, तस्य करणं । विधिना बन्दनां कुर्वन् शुद्धः संभोग्यश्च । अविधिना कुर्वस्तु पूर्ववदेवासंभोग्यः। यस्तु साधुर्वातवशेन स्तब्धगात्रः उत्थानादिकर्म कर्तुमसमर्थः, स सूत्रमेव अस्खलितादिगुणसमुपेतमुच्चारयति, एवमावर्तन शिरोनमनादियच्छनोति के लिये कैसा प्रयत्न करूँ" इसका नाम किंकरता है। पार्श्वस्थ आदि के धर्म से च्युत हुए साधु को पुनः साधुधर्म में संस्थापित करना, इसका नाम न्यास करण है, और भेदभाव रहित होना इसका नाम अविभक्ति है। साधु पार्श्वस्थ आदिकों की किंकरता आदि जब करने लगता है-तब वह अशुद्ध होने के कारण असंभोग्य हो जाता है। और आगम के अनुसार इन किंकरतादिकों को करता है तब वह शुद्ध होने से संभोग्य होता है। कृतिकर्मसंभोग-यह संभोग का आठवां भेद है-विधिपूर्वक वन्दना करने वाला साधु शुद्ध और संभोग्य माना गया है, और अविधिपूर्वक कृतिकर्म करने वाला साधु पूर्व की तरह अशुद्ध और असंभोग्य कहा गया है। जो साधु वात व्याधि से पीडित होता हुआ स्तब्ध शरीर हो जाता है तब वह उत्थान आदि क्रिया करने में असमर्थ बन जाता है। इस स्थिति में वह मूत्र को ही अस्खलित आदि गुण से समुपेत होकर उच्चारण करता है, तथा आवर्तन-शिरोनमन आदि आवश्यक क्रियाओं વિશ્રામને માટે કેવો પ્રયત્ન કરૂં” તેનું નામ કિકતા છે. પાર્શ્વસ્થ આદિ ધર્મથી ચલિત થયેલ સાધુને ફરી સાધુધર્મમાં સંસ્થાપિત કરવો, તેનું નામ ન્યાસકરણ છે. અને ભેદભાવ રહિત થવું, તેનું નામ અવિભકિત છે. જ્યારે સાધુ પાર્થસ્થ આદિ કરવા માંડે છે ત્યારે તે અશુદ્ધ થવાને કારણે અસંભોગ્ય થાય છે. પણ જે આગમન અનુસાર તે કિંકરતા અદિ કરે છે. તો તે શુદ્ધ હોવાથી સંભેશ્ય गाय छ. (८) कृतिकर्म संभोग- समागनी माह से विधिपू वाहना કરનાર સાધુ શુદ્ધ અને સંજોગ્ય ગણાય છે, પણ અવિધિપૂર્વક કૃતિકર્મ કરનાર સુધી આગળ કહ્યું તેમ અશુદ્ધ અને અસંભેશ્ય મનાય છે. જ્યારે સાધુ વાના રોગથી પીડાવાને કારણે શારીરિક હલનચલન કરવાને અસમર્થ થાય છે, ત્યારે તે ઉત્થાન આદિ ક્રિયા કરવાને શકિતમાન હેતો નથી. આ પ્રકારની સ્થિતિમાં જે સૂત્રનું જ અખલિત આદિ ગુણ પૂર્વક ઉચ્ચારણ કરે છે. તેથી શિરનમન આદિ આવશ્યક
શ્રી સમવાયાંગ સૂત્ર