Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. एकादशसमवाये एकादश उपसकप्रतिमादि निरूपणम् १४१ तृतीया प्रतिमा। 'पोसहोववासनिरए' पोषधोपवासनिरत; पोष=पुष्टिं श्रुतचारित्रलक्षणधर्मस्य धत्ते पोषधम् आहारत्यागादिकानुष्ठानम्, तेनोपवास: अहोरात्रं यावदवस्थानं पोषधोपचासः। अथवा-पोषधं-पर्वदिनमष्टम्यादि, तत्र उपवासः= आहारशरीरसत्काराब्रह्मचर्यसावधव्यापारपरिवर्जनपूर्वकं वसनं पोषधोपवासः, तत्र-निरता आसक्तः पोषधोपचासनिरतः । इति चतुर्थी प्रतिमा। पूर्वोक्त प्रतिमात्रययुक्तेनाष्टमीचतुर्दश्यमावास्यापौर्णमासीष्वाहारपोषधादिचतुर्विधं पोषधं प्रतिपद्यमानेन चतुर्भिर्मासैश्चतुर्थी प्रतिमा समाराधनीया भवतीतिभावः । पञ्चभिर्मासैः समाराधनीयायां पञ्चमीमतिमायां 'दियावंभयारी रत्ति परिमाणे कडे' करना और निरवद्ययोग का सेवन करना इसी का नाम सामायिक है। पोषधोपबास निरत यह चौथी प्रतिमा है। श्रुतचारित्ररूपधर्म की पुष्टि जिससे हो उसका नाम पोषध है। अर्थात-आहार आदि का त्याग रूप जो अनुष्ठान है वही पोषध है। इसे त्यागपूर्वक जो उपवास-एक दिन रात तक रहना होता है उसका नाम पोषधोपवास है। अथवा-अष्टमी आदि जो पर्व के दिवस हैं उनका नाम पोषध है, इन दिनों में-उपवास में-आहार, शरीरसंस्कार, अब्रह्म और सावद्यव्यापार, इनका त्याग पूर्वक रहना पोषधोपवास है। इस प्रतिमा के पालने की अवधि चार मास की है। इस प्रतिमा के पालन करने में निरत उपासक को पूर्वोक्त प्रतिमात्रय के आचारों का आराधन करना आवश्यक है। अष्टमी, चतुर्दशी, अमावस्या और पौर्णमासी ये पर्वदिन हैं४। पांचवीं प्रतिमा के पालन करने की अवधि पांच मास की है-इस प्रतिमा का पालक दिन में ब्रह्मचारी સાવદ્યાગનો પરિત્યાગ કરે અને નિરવદ્યોગનું સેવન કરવું તેનું નામ સામાયિક छ. (3) पोषधोपवासनिरत से यात्री प्रतिमा छ. श्रुतयारित्र३५ धमनी नाथी पुष्टि થાય તેનું નામ પિષધ છે. એટલે કે આહાર આદિના ત્યાગરૂપ જે અનુષ્ઠાન છે એનું નામ જ પિષધ છે. આ ત્યાગ પૂર્વક એક દિવસ અને એક રાત જે ઉપવાસ કરવો પડે છે તેને પિષધેપવાસ કહે છે. અથવા આઠમ આદિ જે પર્વના દિવસે છે તેમનું નામ પિષધ છે. તે દિવસે માં-ઉપવાસમાં આહાર, શરીર સંસ્કાર, અબ્રહ્મ, અને સાવઘવ્યાપાર, એ બાબતના ત્યાગપૂર્વક રહેવું તે પિષધોપવાસ કહેવાય છે. આ પ્રતિમા પાળવાને સમય ચાર માસને છે. આ પ્રતિમાની ઉપાસના કરનાર ઉપાસકે પૂર્વોકત ત્રણે પ્રતિમાનું આરાધન કરવું આવશ્યક ગણાય છે. આઠમ, ચદિશ, અમાવાસ્યા અને પૂર્ણિમા, એ પર્વદિને છે. (૪) પાંચમી પ્રતિમાનું પાલન કરવાનો સમય પાંચ માસને છે. આ પ્રતિમાનું પાલન કરનાર દિવસે બ્રહ્મચારી રહે છે અને રાત્રે મૈથુન સેવનની
શ્રી સમવાયાંગ સૂત્ર