________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
સેવાખિયા !) દેવાનુપ્રિય તે સંદેહ રહિત છે ( મેય સેવાળિયા !) દેવાનુપ્રિય ! તે ઈણિત છે એટલે ફળ પામવાને ઇચ્છેલું છે, (સ્ટિયમે સેવાધિયા !) દેવાનુપ્રિય ! તે પ્રતીષ્ટ છે, એટલે તમારા મુખથી પડતુંજ વચન મેં ગ્રહણ કર્યું છે (વિપછિયે સેવાપુષિા !) દેવાનુપ્રિય? તે ઈપ્સિત અને પ્રતિષ્ટ છે (સત્વે સિમ સે ગઈ તુમે વદ ત્તિ વ) જે પ્રમાણે તમે કહો છો તે અર્થ સત્ય છે, એમ કહીને તે સુમને સન્મ ડિફ) તે સ્વપ્નોને સારી રીતે અંગીકાર કરે છે. (સ છત્તા) સારી રીતે અંગીકાર કરીને (૩સમત્તે માદને સદ્ધિ) ઋષભદત્ત બ્રાહ્મણની સાથે (૩રાતાજું માપુડું મોઅમોના મુંનમા વિદર) મનુષ્ય સંબંધી ઉદાર અને ભોગવવા યોગ્ય ભોગ ભોગવતી છતી રહે છે ૧૩
(તે વાતે તે સમvi) તે કાલ અને તે સમયને વિષે સૌધર્મેન્દ્ર સુધર્મા સભામાં બેઠો છે. સૌધર્મેન્દ્ર | કેવો છે? તે કહે છે (સવજી શક્ર નામના સિંહાસન ઉપર બેસનારો (ર્વિ) દેવોનો સ્વામી (વરાયા) કાન્તિ | વિગેરે ગુણોથી દેવોમાં અધિક શોભતો (વઝપાળt) હાથમાં વજને ધારણ કરનારો (પુરં દૈત્યોનાં નગરોને તોડનારો (સય૩) શ્રાવકની પાંચમી પડિમા સો વખત સુધી વહન કરનારો, ઈન્દ્ર પોતાના કાર્તિક શેઠના ભવમાં સો વખત શ્રાવકની પાંચમી પડિમા વહી હતી, તે પૂર્વભવની અપેક્ષાએ ઇન્દ્રનું શતક્રતું નામ છે.
For Private and Personal Use Only