________________
પાંચલેકપાલ અને દિવ્યતાનીઓ આ જુએ જ છે. માટે ગુરુના વચનને ભાવ એ છે કે આને વગર માર્યો લઈ આવો. ” એમ કરી પાછે લાવીને ગુરુને સેંપી દીધું. અને ખૂલાસે કર્યો.
પર્વત તે શુદ્રમતિવશ જંગલમાં કઈ માણસ ન દેખે ત્યાં મારીને લાવ્યા.
ગુરુએ નારદને આવકાર્યો, અને પર્વતને ઠપકાર્યો કે ત્યાં તું, પાલ, દેવતાઓ, વગેરે તે દેખતા જ હતા, તે કેમ મારી લાવ્યા ? ” હવે ઉપાધ્યાયને મનમાં મુંઝવણ થઈ કે “અરે ! આવા નરકગામી શિષ્યને પકવી હું પાપથી કેવી રીતે છૂટીશ?” સવારે ઉદ્યાનમાં મુનિ પાસે જઈ પૂછે છે,
ભગવંત! કુટુંબને માણસ દુષ્કૃતમાં પ્રવર્તે તે અધમ વડે બંધાય કે નહિ ? ”
સાધુ કહે છે સળગતે ઘાસને પૂળ હાથમાં લેનારો દાઝે કે નહિ ? બસ, એમ ઘરમાલિક પણ બંધાય. ”
બ્રાહ્મણ પૂછે છે “તે પછી એ પાપથી મૂકાય કેવી રીતે ?”
- સાધુ કહે, “જેમ બળ પૂળ મૂકી દે અને પછી ન દાઝે એની જેમ.'
એ સાંભળીને ક્ષીરકદંબે મુનિ પાસે ચારિત્ર લીધું, અને સદ્ગતિને ભાગી થયે. પાછળથી પર્વત છાને “અષ્ટવ્યું એવા વેદ વાકયને “બકરાથી યજ્ઞ કરે” એ અર્થ કરતા આવેલ નારદે સાંભળ્યું ને કહ્યું કે ગુરુજીએ તે અજ એટલે બકરે નહિ પણ ન ઊગે એવું જુનું ધાન્ય ડાંગર વગેરે કહ્યું