________________
૨૦૨
સુધી જૈન ધર્મ અને સમ્યગ્દર્શનથી એ દૂર ફેંકાઈ ગયા! ઉપરાંત અસંખ્ય એકેન્દ્રિયના ભવેમાં ભમ્યા ! અકલ્યાણમિત્ર મિથ્યાત્વઆરંભ-પરિગ્રહ-કષાયાદિ દોષમાં ઉદગ-ઉગ્ર સહકારી છે, અત્યંત સહાયક માટે એને ત્યાગ કરવાનું અહીં ખાસ કહ્યું.
કયવને ધર્માત્મા છતાં અકલ્યાણ-મિત્રના સંપકે ઠેઠ વેશ્યાગામી, માતા-પિતાને વિસરનારો અને સઘળી લક્ષ્મી ફનાફાતિયા કરનાર બને.
જ બૂકુમારનો કાકે જિનદાસ અકલ્યાણમિત્ર જુગારિયાની સંગતે જુગાર આદિ મહાવ્યસનને લંપટ બન્યો. યાવતું નિધન ઉપરાંત જુગારીઓને દેવાદાર થઈ એમના હાથે ભયંકર કૂટાયે. પછી ભાન આવ્યું કે આ સંગત બેટી; તેથી હવે ભાઈ ઋષભદત્તના કલ્યાણ સંસર્ગો ધર્મમાગે ચઢી ગયે.
(૭) કવિરુદ્ધને ત્યાગ: સ્વ-પર-અધિ .
સૂત્ર-રિરિના સન્મ વિરુદ્ધ વાપરે खिसाविज्ज धम्मं; संकिलेसो खु एसा, परमबोहिबीअम्, अबोहिफलमप्पणोत्ति ।
અર્થ –લેક વિરુદ્ધને સારી રીતે ત્યાગ કરે. લોકે પર કરુણા-તત્પર રહેવું. ધર્મની નિંદા ન કરાવવી. એ ખરેખર સંલેશ છે. ઉત્કૃષ્ટ અધિબીજ છે, અને પિતાના માટે અબાધિ પેદા કરે છે.
વિવેચન-અકલ્યાણમિત્રની જેમ લોકવિરુદ્ધ કાર્યપણ મહાઅનર્થકારી છે, માટે એને ય ત્યાગ જરૂરી છે. માટે ધર્મગુણોના સ્વરૂપની વિચારણું, ભંગની ભયંકરતા, ગુણોને