________________
પ્રત્રયા-પરિપાલન ]
૩૫૩
વિવેચનઃ—પૂર્વે કહેલ ગુરુકુલવાસને સેવતા શું કરે ? તે અહી' બતાવે છે. મુનિ ગુરુશ્રુષાદિ ગુણસ...પન્ન ની અને તત્ત્વના આગ્રહથી વિધિતત્પર રહી સૂત્રનુ અધ્યયન કરે, જિનાગમ ભણે, તેથી અધિકાધિક સજ્ઞોક્ત તત્ત્વ અને માનું જ્ઞાન થતું જાય, તેમજ પવિત્ર શ્રુતાપયેાગ સતત ચાલુ રહેવાથી, પાપવિચારા, માહ-વિકલ્પા, દુર્ધ્યાન વગેરેથી જખરદસ્ત મચાવ મળે. આ સૂત્રાધ્યયન શુશ્રુષાદિ ગુણ સાથે જ થાય. (૧) શુશ્રૂષાદિ ૮ એ બુદ્ધિના ગુણ છે :'शुश्रूषा श्रवणं चैव ग्रहणं ४ धारणं तथा । ऊ हो' पोहोऽर्थ विज्ञानं 'तत्त्वज्ञानं च धीगुणा : ॥ તત્વજ્ઞાન માટે ષા શુશ્રુષાદિ આઠ ગુણુ ક્રમસર આરાધ્ય છે. તેમાં પહેલી શુશ્રૂષા એટલે સૂત્રે કહેલું તત્ત્વ સાંભળવા માટે તીવ્ર આતુરતા જોઈએ. આતુરતાવાળા જ વસ્તુનો સારા ગ્રાહક અને છે. ૨. વળ=આતુરતાથી ગુરુ પાસે જઇ સૂત્રેાક્ત તત્ત્વને દત્તચિત્તે સાંભળવું. સાંભળે જ નહિ, અથવા સાંભળતાં ચિત્ત ખીજે હોય તે તત્ત્વ પામી શકે નહિ. રૂ. પ્રા-સાંભળેલા તત્ત્વને મનમાં પકડવું; અર્થાત્ ખાસ ચીવટ અને પ્રયત્નપૂર્વક, સાંભળેલી વસ્તુને સમજતા જવું. સમજી લીધા વિના તે મનમાં ધારીને લઈ પણ શું જશે ? ૪. ધારા=સમજેલાને લક્ષ રાખી મનમાં ચેાજનાપૂર્વક ધારી રાખવુ; જેથી પછી એના પર વિચારણા કરી શકાય. . =(વ્યાપ્તિ) ગુરુ પાસેથી સાંભળી સમજીને યાદ રાખેલી વસ્તુ પર તર્ક કરી બીજા અનુભવેામાં કે દૃષ્ટાંતામાં ‘ એ વસ્તુ એમ જ લાગુ પડે છે, અર્થાત્ એ મુજબ જ મને
૨૩