________________
પ્રવજ્યા ફલસૂત્રમ ૫]
૪૯૩ હેતુક હોય છે, અર્થાત એ ભાન સત એવી યેગ્યતાવસ્તુને આશ્રીને જ જન્મી શકે છે, પણ અસતને લઈને નહિ. વસ્તુમાં યેગ્યતા-અગ્યતા જેવા સ્વભાવમાં જે કાંઈ તફાવત ન હોય, તે કેમ એગ્ય જ વસ્તુ શોધતા જવાય છે? કેમ યોગ્ય ઉપરજ કાર્યની મહેનત થાય છે? એ કાંઈ ‘વસ્તુ બધી ય સરખી, માત્ર પિતાની કલ્પના અમુક પર ગ્યતાની લગાવીને કાર્ય થાય છે, એવું નથી. નહિતર તે ક્યારેક ખરેખર યેય નહિ એવી વસ્તુ પર ગ્યતાની કલપના કરી કરેલી મહેનત નિષ્ફળ કેમ જાય? કાલ્પનિક ગ્યતાની બુદ્ધિ તો ત્યાં છે જ, પછી કાર્ય કેમ ન થાય? તલમાંથી જ તેલ નીકળે છે, રેતીમાંથી નહિ; એ સૂચવે છે કે તલમાં ચગ્યતા છે, રેતીમાં નહિ. મગમાં રંધાવાની યોગ્યતા છે, કોરડુમાં નહિ. આ વસ્તુસ્થિતિ સત ન હોય તે કેરડુમાં આ મગ પચનગ્ય છે એવી કાલ્પનિક બુદ્ધિ પ્રમાણભૂત ઠરે! એમ ગાંઠાદિ હિત 5 કાષ્ઠની જેમ અગ્ય કાષ્ઠમાં પણ આ ગાંડાળું કાષ્ઠ મૂર્તિ ઘડવા માટે અગ્ય છે.” એવું જ્ઞાન અપ્રમાણ કરે ! આ બધું તે બીજે વિચાર્યું છે.
વ્યવહાર તત્વનું અંગ છે:
હવે અનુષ્ઠાનને આશ્રીને કહે છે કે આ વ્યવહારનય પણ તત્ત્વાંગ છે; એટલે કે પ્રવૃત્તિમાં મોક્ષનું એક અંગ છે. મેક્ષસાધક પુરુષાર્થમાં જેમ નિશ્ચયનય એ સાધ્યદષ્ટિ રખાવીને ઉપયોગી છે, તેમ વ્યવહારનય એ પુરુષાર્થને આગળ ને આગળ વિશુદ્ધ બનાવવા દ્વારા ઉપગી છે. માટે કહ્યું છે કે જે વીતરાગ સર્વજ્ઞના જ સિદ્ધાંતને અનુસરતા હે, તે વ્યવહાર-નિશ્ચય બંનેને છેડતા મા. વ્યવહારનયના પણ નિર્ણયમાં (અર્થાત વ્ય