Book Title: Ucch Prakashna Panthe
Author(s): Bhanuvijay Gani
Publisher: Vardhaman Jain Tattvapracharak Vidyalay
Catalog link: https://jainqq.org/explore/022349/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કેક ( જેના પ્રવજટા. પરિપાળ વિકાસ ગાગ | વસ પર બાવળા પણ Gઘા ઉચ્ચ પ્રકાશના પંથ ' થાળે પંચમૂત્ર વિવેચવા વિવેચનકર , પં. શ્રીબાળવિજયજી ગિવર Page #2 -------------------------------------------------------------------------- ________________ ' ONENNSફફફફ ફફફ ફફફe ૩છે નમ : ઉરચ પ્રકાશના પંથે ચિરન્તનાચાર્ય વિરચિત પંચસૂત્ર મૂલ તથા યાકિનીમહત્તરાસૂનુ આચાર્યવયે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત-વૃત્તિનું વિવેચન -: વિવેચન-કર્તા - સિદ્ધાંતમહેદધિ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રભાવક પ્રવચનકાર પંન્યાસ શ્રી ભાનુવિજયજી મહારાજ દ્વિતીય આવૃત્તિ પ્રેરક : તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર આચાર્યદેવ શ્રી વિજયહર્ષસૂરીશ્વરજીના શિષ્યરત્ન પન્યાસ શ્રી મંગળવિજયજી મહારાજ - સંપાદકે – મુનિરાજ શ્રી પદ્મસેનવિજયજી સારાભાઈ પોપટલાલ ગજરાવાલા -: પ્રકાશક :છે શ્રી વર્ધમાન જન તત્વપ્રચારક વિદ્યાલય. શિવગંજ. ફફફ ફફફ ફફફ ફફફ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : : સહાયકે : માસ્તર જેસીંગભાઈ ચુનીલાલ શ્રી વર્ધમાન જૈન તત્વપ્રચારક વિદ્યાલય. | રૂ. ૧૦૦૧) શ્રી ડહેલાના વિલાયતીવાસ શિવગંજ (રાજસ્થાન) | ઉપાશ્રયનું જ્ઞાનખાતું રૂ. ૬૫૧) બેંગરવાસી પ્રથમ આવૃત્તિ-વિ. સં. ૨૦૦૮ શેઠ લક્ષ્મીચંદ હજારીમલ નકલ ૨૦૦ ૦ વાંકલીવાળા દ્વિતીય આવૃત્તિ-વિ.સં. ૨૦૨૨ | રૂ. ૩૦૧) શ્રી ખુશાલભુવન નકલ ૧૧૦૦ ઉપાશ્રયનું જ્ઞાનખાતું કિંમત-રૂપિયા ચાર. હા. સુતરીયા ભેગીલાલ - મગનલાલ પ્રાપ્તિસ્થાન : ને રૂ. ૧૦૦) શેઠ નંદુભાઈ ૧. ચારચંદ્ર ભેગીલાલ મોહનલાલ ફોજદાર શ્રી વિજય નીતિસૂરીશ્વરજી અમદાવાદ પુસ્તકાલય, ( રૂ. ૧૦૦) શ્રી રાજપુર ગાંધીરેડ, મહાવીર સ્વામી દહેરાસર ઉપાશ્રય જ્ઞાનખાતું સામે, અમદાવાદ ૨. શા શાન્તિલાલ જગજીવન હા. શા. સરેમલ તારાચંદ અમદાવાદ માણેકચોક પાસે, સાંકડીશેરીના નાકા સામે; યુનાઈટેડ બેંક નીચે રૂ. ૧૦૦) સંઘવી ઉમેદમલ અમદાવાદ. પિપટલાલ-લુણાવા ૩. સોમચંદ ડી. શાહ (રાજસ્થાન) સુષા ઓફિસ, પાલીતાણું (સૌરાષ્ટ્ર) | મુદ્રક : જીવણલાલ પુરુષોત્તમદાસ પટેલ ઉત્કૃષ્ટ મુદ્રણાલય ગાંધીરોડ, પૂલ નીચે; અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ કહે તીર્થોદ્ધારક આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિનું પ્રકાશકીય વિ. સં. ૨૦૦૬ના મુંબઈ લાલબાગ ચાતુર્માસ અવસરે મુનિશ્રી ભાનવિજયજી મહારાજે (હાલ પૂ. પંન્યાસશ્રી) સાધુ તથા શ્રાવકોને આપેલ શ્રી પંચસૂત્રની વાચનાના પ્રસંગને પામી શ્રતમણે પાયક શ્રી બચુભાઈ ચીમનલાલ ઝવેરીએ કરી લીધેલ નેધના હિસાબે પંચસૂત્રના આ વિવેચન ગ્રંથનું નિર્માણ થયું તથા પ્રસ્તુત પ્રકાશનમાં કેટલાક ભાઈઓને સુકૃત, દ્રવ્ય વેગ આપે. વર્તમાનકાલીન ભયંકર ચિંતાઓ અને સંકિલષ્ટ કર્મબંધની ધીખતી અગ્નિને ઠારવા સાથે અનેક પ્રકારના દુખ ગુલામી અને અવનતિથી છૂટી મહાસુખ, સ્વતંત્રતા અને ઉન્નતિ પામવા જરૂરી તદ્દન સરળ સાધનાથી માંડી ઉત્કૃષ્ટ સાધના દર્શાવનાર આ પુસ્તક કેવું વિશ્વરત્ન છે, એ ગ્રંથના સહૃદય અભ્યાસથી સમજાશે. નવનવા આધ્યાત્મિક વિકાસ અને આંતર સુખશાંતિના અર્થીએ ગ્રંથના પપદનું પુનઃ પુનઃ પરિશીલન કરવું જરૂરી છે. આવા ગ્રંથરત્નો વર્તમાનકાળે પ્રગટ થવા અતિ જરૂરી છતાં ખર્ચની સગવડના અભાવે નથી થઈ શકતું, એ ઉદાર દિલવાળાઓ ધ્યાનમાં લેશે. કેટલાંક વર્ષો પહેલાં પ્રોઉપાધ્યેયે પંચસૂત્ર પર કરેલ અંગ્રેજી ટિપણ અને અનુવાદમાં શ્રી ટીકાકાર મહર્ષિને કે અન્યાય કર્યો છે, અને પોતે કેટલી બધી ભૂલો કરી છે, તેના ઉપર આ સાથેના ગ્રંથપરિચયમાં સારે પ્રકાશ પાડ્યો છે. પ્રકાશનમાં રહી ગયેલ અશુદ્ધિ બદલ દિલગીર છીએ. શુદ્ધિપત્રકમાંથી તે સુધારી પછી ગ્રંથ વાંચવા વિનંતી છે. લિ. માસ્તર હીરાલાલ રણછોડભાઈ વ્યવસ્થાપક-શ્રી. દા. સૂ. જૈન ગ્રંથમાળા-સુરત Page #7 -------------------------------------------------------------------------- ________________ પરમ ઉપકારી પૂજ્યપાદ આચાર્ય મહારાજ સ્વ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજીને અર્ચાજલિ અનાદિ ભવભ્રમણ કરતા મારા અજ્ઞાની આત્માને આપની ભાવદયાની અમૃત વાણી વડે મને વિવેકવાળે કર્યો અને જૈન ધર્મને પરમાર્થ ભાવે સમજાવી જ્ઞાનપ્રકાશ આપવા સાથે સંસારતારક ચારિત્ર ભાવમાં સનાથ કરવા જે પરમાર્થ ઉપકાર કરેલ છે, તેનું ઋણ પૂર્ણ કરવા અસમર્થ છતાં અલ્પાશે આ પ્રકાશન સાદર સમર્પણ કરી ઋણ-મુક્ત થાઉં છું લિ. ચરણારવિંદ-ભ્રમર મંગળવિજય Page #8 -------------------------------------------------------------------------- ________________ G > resf સિદ્ધાંત મહેદધિ આચાર્ય વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ * Page #9 --------------------------------------------------------------------------  Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ ドベルト C CNCE પંન્યાસ મંગલવિજયજી ગણિવર , GACOCOAC バトスピードコメントコマンドプリっていくコメコメコメコメント リードプレートプリードフリーインプレートコー Page #12 -------------------------------------------------------------------------- ________________ તીર્થોદ્ધારક પ્રભાવક સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્યરત્ન ત્યાગી તપસ્વી પૂ. પંન્યાસજી મહારાજ શ્રી મંગળવિજયજી ગણિવર્યનું પંચસૂત્ર સંબંધી વક્તવ્ય ininક - ૨ નામ AR 5 વ શ્રી વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રવેશ કરવા આ પંચસૂત્રને પ્રકાશ મુમુક્ષુ માટે અતિ જરૂર છે. જે સાચું શાશ્વત સુખ મેક્ષમાં છે, એની પાયાથી ટોચ સુધીની માર્ગસાધના એ જ આ પંચસૂત્રને પરમાર્થ છે. જે મોહને ક્ષય કરીને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે મોહને ક્ષય કરવાને સહજ સરલ માર્ગ અતિનિપુણભાવે આ ગ્રન્થમાં ભરપૂર વિશદતાથી વર્ણવ્યા છે. જેની તથાભવ્યતા ભિન્નભિન્ન હોય છે. એટલે તુચ્છ બુદ્ધિવાલાને સુખની ઈચ્છાએ અર્થ–કામ પુરુષાર્થમાં લગની તીવ્ર હોય છે. આશ્ચર્ય છે કે તે સુખ ક્રિપાક ફળ જેવું દુઃખદાયી, પરાધીન, નિરાધાર છતાં એ જીવને ઈષ્ટ હોય છે ! ત્યારે ઉતમ મુમુક્ષુ આત્માને સાચું અને શાશ્વતું સહજ સુખ વહાલું હોવાથી ધર્મ અને મોક્ષ-પુરુષાર્થમાં એ લાગેલા હોય છે. ચારે પુરુષાર્થમાં પ્રધાન ધર્મપુરુષાર્થ છે, કેમકે એ સર્વને સિદ્ધ કરનાર છે. તે જ્યારે અર્થ, કામ અને મોક્ષ ધર્મપુરુષાર્થથી જ મળ્યા છે અને મળશે, તે પછી દરેકે ધર્મ પુરુષાર્થ સાધવે જ હિતાવહ છે. શુદ્ધ ધર્મ માટે શ્રી Page #13 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞનાં શાસ્ત્રોની પૂરેપૂરી જરૂર છે. એમાં મધ્યસ્થ અને બુદ્ધિકુશળ મુમુક્ષુ માટે સર્વજ્ઞ–વચનાનુસારી આ પંચસૂત્ર મહાશાસ્ત્ર કે જે મંદશક્તિવાળા દુષમકાળના જીવને ટૂંકમાં સર્વજ્ઞકથિત ધર્મને સાર જાણવા એક રત્નખાણ સમું છે, તેની અતિનિપુણ સૂત્ર રચના તે ભૂખ્યાને ઘેબર જેવી સ્વાદષ્ટિ છે. પ્રામાણિક શાસ્ત્રોમાં આ પંચસૂત્ર પ્રધાનપદે રહી માનવભવમાં મેક્ષ પ્રાપ્ત કરાવી આપનાર સાધનાનું બાલતું શાસ્ત્ર વતે છે. અનાદિ ભવસમુદ્રમાં અજ્ઞાનદશાવશ દુઃખના જ ઉપાય ક્યા દુઃખમય દશા ભેગવી ! દુઃખની પરંપરા જ વહી ચાલી ! અવ્યવહારનિગાદમાં એ અનંતાનંતકાળ નારકીથી અનંતગુણ દુઃખમય જન્મમરણાદિ અનુભવતાં, પછી ત્યાંથી છૂટીને વ્યવહાર નિગોદઆદિમાં એજ મહા મેહના ઉદયને લઈને અનંત પુદ્ગલપરાવર્ત વિતાવ્યા ! જેમાં કૃષ્ણ પક્ષીય અમાસ જેવા મનુષ્યભવ પણ પામ્યા અને હારી ગયા. હવે આજે જે સર્વજ્ઞ–શાસનની પ્રાપ્તિ થઈ છે તે એથી આસન્નભવી બનીને પંચસૂત્રના મહા પ્રકાશથી પશુ જીવનને પાર કરી આ ઉત્તમભવને અજવાળીને પરમેશ્વરના શાસન-રાજવાડામાં પ્રથમસૂત્રે બતાવેલ માર્ગનું આરાધન કરીએ, તે પાપને ક્ષય કરી સહજાનંદી ગુણેના બીજનું ભાજન બનાય. ત્યાં સમગ્ગદર્શનના શુક્લ પક્ષીય પૂનમ-ચાંદની જેવા પ્રકાશમાં પુણ્યાનુબંધી પુણોદય વધારતા જવાય, અને મોહને ક્ષય થતાં અંતે મોક્ષને પૂર્ણિમા-ચંદ્ર પ્રકાશી ઊઠે. એ સામર્થ્ય આ સૂત્રમાં છે. સંસારી જીવોમાં મોટે ભાગ બાળ-અજ્ઞાન હોય છે. પરંતુ જે મધ્યમ કોટિના મધ્યસ્થ સત્યાગવેષક જીવે છે, તેમાં ય અતિ અ૮૫સંખ્યાક જીવ ગંભીર સ્યાદ્વાદસમુદ્રમાં ઊતરે છે. એમને પ્રારંભે ભલે નાની પણ શુક્લપક્ષીય બીજચંદ્રરેખાને પ્રકાશઉદય થતાં એ આ પંચસૂત્રના સહારે પૂનમપ્રકાશરૂપે ઝળહળી બાહ્યાત્મામાંથી ઠેઠ પરમાત્મદશાએ પહોંચાડે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩ મૂળ પાઁચસૂત્ર રાજાની જેમ પડિતેાને આનંદ સાથે રક્ષણ આપે છે. આ. શ્રી હરિભદ્રસૂરિ જેવા મહાપ્રાજ્ઞે એ ‘વૃત્તિ’રચનાથી વ્યક્ત *. એના પરની વિવેચના ઉચ્ચપ્રકાશના પંથે' મધ્યમ કાટિના જીવાને મ’ત્રની જેમ સમાધિ-હેતુ બને છે, અને એમાંનાં ખાળ-ભાગ્ય દષ્ટાંતે અજ્ઞાનને પણ જ્ઞાની ખનાવે એવા સૌભાગ્યવતી સ્ત્રીની શિખામણુ જેવા છે. દ્રવ્યાનુયાગ, ચરણકરણાનુયોગ, વગેરે અનુયેાગમાં સમથ આચાએ અનેક શાસ્ત્રો રચ્યા, તેમાં જેમ ‘તત્ત્વાર્થાધિગમ મહાશાસ્ત્ર અતિગભીરરૂપે પ્રખ્યાત છે, એમ આ ‘પંચસૂત્ર' પણ તેની તુલના કરે એવું છે; એ વસ્તુ સમર્થ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની વૃત્તિ કહે છે, ‘પ્રવચનસાર ૫૫ લક્ષાદિયા-ચોત્' અર્થાત્ સમગ્ર આર્યંત શાસ્ત્રાના સાર આ પંચસૂત્ર છે, કેમકે એમાં સમ્યગ્ જ્ઞાનક્રિયાના ખજાના સક્ષેપમાં ભર્યાં છે. ગીતા' જેવા શાસ્ત્ર ગભીર છતાં ગીતાના એ ઉપદેશ શા માટે યેાજાયે! અને એનું પરિણામ શું આવ્યું એ શ્વેતાં વિષયાસક્તિ અને કષાયની વૃદ્ધિ થવાનું દેખાય છે, કે જે સંસારવક છે; ત્યારે આ ‘પ’ચસૂત્ર'માં કેવળ પાપક્ષય અને અસ`ક્િલષ્ટ અને ગુણાષાયક પુણ્યવૃદ્ધિ દ્વારા મેક્ષ પમાડવાના જ હેતુ છે, અજ્ઞાન-અવિરતિના નાશ કરી ભવફાગ મટાડવાની રસાયણિક ચિકિત્સા છે. આ સૂત્રમાં હેતુ-હેતુમદ્દભાવ અવ્યાબાધ વધે જાય છે. પૂર્વ પૂર્વીના સૂત્રત્રચનાના ભાવ આત્મસાત્ મનતાં એ જીવનના સુધારા કરતેા કરતા ઉત્તરેત્તર સૂત્રપ ́ક્તિએ ના વિષયને અવકાશ આપતા જાય છે, એમ આ સૂત્ર ક્રમબદ્ધ વ્યવસ્થિત જીવનશુદ્ધિ-આત્મશુદ્ધિને સાકાર કર્યે જાય છે. એના પાલનમાં સાધક જો જરાક પણ ભૂલ કરે તે ાગમાં મિથ્યાભાવે સેત્રાયેલ કુપથ્યની જેમ અનÖકારી બને છે. એ સમજવા આ સૂત્ર સુંદર સાધન છે, માટે, ઉત્તમ આત્માએ આ પૉંચસૂત્ર કંઠસ્થ કરવા લાયક છે, વારંવાર સ્વાધ્યાય કરવા યેાગ્ય છે. દુષ્કાળમાં દ્વાદશાંગીતેા મેટા ભાગ વિચ્છેદ પામ્યું શકે અવશિષ્ટ આગમ-શાસ્રા પણ પરમ આલખન છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ એમાં આ સૂત્રની આરાધના પણ સમ્યગ મોક્ષસાધકરૂપે પરમ આધાર છે. તત્વાર્થ–ભાષ્યમાં, “ઘારિ તુ વિનવન અમરિન મવતિ' એક પણ જિનવચનસાગરનું વચન આરાધ્ય દેશગામી બનાવે છે, એ માષતુષમુનિ, ચિલાતીપુત્ર જેવા આરાધકેમાં દેખાય છે. ત્યારે ૧૪ પૂર્વી જેવા પણ બે પ્રમાદભાવે વિરાધક થયા, તે નીચગતિમાં રીબાવાનું ભુવનભાનુકેવળી ચરિત્રમાં જોવા મળે છે. માટે સુજ્ઞ આત્માઓ વિરાધના ટાળી સમ્યફ શ્રદ્ધાપૂર્વક આ સૂત્ર અને સૂત્રોક્ત માર્ગની આરાધના અવય કરીને મોક્ષસાધક થાએ; જેથી જીવન ધન્ય ઉતાર્થ બને, એવી મારી મંગળકામના છે. પંચસૂત્રને સંક્ષિપ્ત પરિચ સૂત્રના પાંચે ય નામો યથાર્થ ભાવભર્યા છે. અનાદિ મહામિથ્યાત્વપાપને પ્રતિઘાત-સંપૂર્ણઘાત કરી, મુનિધર્મ સાધવા યોગ્ય ભાવશ્રાવક બની સાધુધર્મની તૈયારી કરીને વિધિપૂર્વક શાસન પ્રભાવના સાથે ચારિત્ર અંગીકાર કરે છે, ને ગુરુના શરણે જ્ઞાન મેળવી સમ્યફ ચારિત્ર આરાધી કેવળજ્ઞાની થઈ દુઃખમય કર્મવિટંબણાને સંપૂર્ણ પાર કરી જવા દ્વારા અનંત સુખમય સિદ્ધ દશા ભેગવે છે. એ પાંચ સૂત્રોના સંક્ષિપ્ત ભાના કેટલાક મુદ્દા જાણવાથી આ સૂત્રની આરાધના માટે આત્મા ઉત્સાહિત અને સમર્થ બનશે એટલે એ જાણવા જરૂરી હાઈ અહીં આલેખાય છે. O (૧) પ્રથમસૂત્રમાં “પાપપ્રતિઘાત-ગુણ બીજાધાન માટે જીવને મુમુક્ષુ બનાવવા વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર ભગવંત આદિની ઓળખાણ કરાવી સાચી દેવગુરુધર્મ–શુદ્ધિ કરી દેખાડી છે. અસત્તના શાસનમાં પણ સરાગી-સગ્રન્થ દેવ-ગુરુને પ્રાણસમ વહાલા તે કરે છે, પરંતુ એ સંસારહેતુ હાઈ મિથ્થારૂપે છે. તેથી આ સૂત્ર પ્રથમ તે મોક્ષદાતા પરમેશ્વરની સાચી પિછાણ બતાવે છે, અને અરિહંતાદિ ચાર શરણેથી સનાથ જીવન કરી, અનાદિપાપનાં પ્રતિકમણ-નિંદા Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાઁથી પાપક્ષય કરવા દ્વારા આનંદકારી સુકૃતાસેવનમાં જેડે છે. આ એવી અત્યુત્તમ પ્રક્રિયા છે કે જેથી ઘેાર પાપી આત્મા પણ આની આરાધના દ્વારા ક્રૂકા કાળમાં અનંત જન્મ-મરણાદિ સર્વ દુઃખાને પાર કરી સહજાનંદી બનવા ભાગ્યશાળી બને છે. વીંછીનું ઝેર મંત્ર ડ...ખમાં લાવી ઉચ્છેદીને સુખ-શાન્તિ કરે તેમ આ સૂત્રના આરાધના જીવને અનાદિ આધિ-વ્યાધિ-ઉપાધિનું ઝેર ઉતારી સમાધિમાં મજીઠરંગી કરે છે, એવા પુણિયા શ્રાવક, સ‘પ્રતિ રાજા, વગેરે અનેક પુણ્યવંત આત્માએ આદુ:ખમ કાળમાં પણ દેખાયા છે અને દેખાયા કરશે. આ સૂત્ર ઉપસ હા રમાં એવી કેશ્યા પેદા કરે છે કે જીવે, સુખી, સુખી અને સુખી થાએ. ૭ (૨) બીજા સૂત્રમાં સાધમની પિભાવના છે. તથાભવ્યત્વઆદિના યોગે ઉત્તમ કુળાદિ ધમ સામગ્રી મળતાં ધમ ના અચિંત્ય પ્રભાવ માની શ્રદ્ધાવાળા દેશવિરતિ જે ચારિત્રસાધક ભાવનાથી ભાવિત બનતા જાય એ ભાવનાભર્યું સૂત્ર છે. એથી સુષ્ટિ સાથે દયા-સત્યનીતિ-સદાચાર-સતાષાદ્રિ અનેક ગુણેથી સ્વભાવની સુંદરતા થાય છે, અને તે ઉપરની સાધનાએથી અલકૃત બનતાં, પછી એ સુસ’સ્કારિતા ભવાંતરમાં ય આવતાં પાપકારી જીવન સાથે મેાક્ષસાધક બનાવે છે. જયાં પૂર્વે દુર્ભાગી નિૉમિકા જેવા આત્મા પછી સેાભાગી શ્રેયાંસકુમાર ખને છે, એવા આત્મિક ગુણા વધારવાનું મૂળ જિનાજ્ઞાને જાણી ચાળમજી રંગે સાધુધમનું બહુમાન કરે છે, અને મેાહનું ઝેર ઉતારી ક્ર– કષાયની વ્યાધિના ઔષધરૂપે દેવગુરુની આજ્ઞાને આરાધીને દુ:ખમય ભવે અટકાવી સ્વર્ગાદિ-સુમાને યાગ્ય બનતા મેાક્ષ-પ્રવાસી આત્મા કલ્પવૃક્ષ જેવા પ્રભાવવા બને છે. અધમી મિત્રાથી અલગ થઈ ધમ - મિત્રાને! દાસ બને છે, અને બહુમાન સાથે અંધને લાકડીએ ઢારનારના કે ગરીબને ધનાઢ્યના શરણુરૂપે ગ્રહી અનેકગુણેાના પાક સાચા સાધર્મિબધુ તરીકે વાસ્તવ સુખનું સાધન સમજી આજ્ઞાવશ આરાધક થાય છે. એમ અન દંડથી તદ્દન અલગ થઇ, પ્રાણાંતે પણ પરપીડા ત્યજી દીનતાદિ દાણા દૂર કરીને મન-વચન-કાયાને પાવન કરતા ચાલે છે, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬ અને ધન–કુટુંબાદિ સંસારસાધનાને પણ પુણ્યનિદાન કરે છે. મમતાને ભવનું ખંધન માની સમભાવ સાધીને તરણતારણભાવે ધમ પ્રભાવના કરે છે. આવા ગંભીર મુમુક્ષુભાવામાં રમતા વિરાધનાથી ભય ૨ાખી મનુષ્યભવની સફળતા સાધુધમાં સમજે છે, તેમાં ‘જિનેશ્વરપ્રભુના પ્રભાવે મારૂં કલ્યાણુ ઢા' એવી ભાવનામાં માહનું મૂળ ઊખેડવા ગુરુનું શરણુ લે છે અને ગુરુને જ મેાક્ષસાધનાના પરમ આધાર માની સ`સાર વિરક્ત એવે એ નિમભાવે રહી પરને સંતાપ્યા વિના અને શુભલેશ્યાયુક્ત રહી સર્વવિરતિ-જીવનની તક શેાધે છે. ♦ (૩) ત્રીજા સૂત્ર 'પ્રત્રજ્યા ગ્રહણવિધિ'માંઃ-મુખ્યપણે તે સાધના ચેાળમજી રંગે પૂર્વીક્ત પરિભાવનાથી એવું જીવન જીવ્યા ઢાય છે કે પેાતાની તૈયારી સાથે માતાપિતાદિ પશુ ચારિત્રાર્થે તૈયાર થઈ જાય છે. કદાચ તેમ ન બન્યું તે ભવરાગ-ભવબંધનનું એસડ ચારિત્ર વિધિથી ગ્રહણુ કરવા ઉપાય યેાજે છે. પૂજ્યાને-પરિવારને સંતાપ ન થાય, તથા શાસનપ્રભાવના અને કલ્યાણનિધાન બને, તેમ જીવન ભય àાક–સફળ થાય, એ માટે પેાતાના કુટુંબ આગળ દીક્ષાની સમજુતી કરે છે. એમાં ભયંકર ભવભ્રમણુનું ભાન કરાવી ચારિત્રધમ થી જ કલ્યાણુ સમજાવી ઋષભદેવ પ્રભુના પરિવાર તથા બ્લ્યૂ કુમારના પરિવારની જેમસ્ત પરિવારને સાથે દીક્ષા āવા સમજાવે છે. ભવસમુદ્રના તેાફાનથી પાર ઊતરી મેાક્ષના અક્ષય સુખના સ્થાને પડેાંચવા તત્ત્વના પરમા સમજાવી પ્રાના કરે છે. વળી એથી એ કુટુબીએ ન જ સમજે, તે જાતે સ્વગ્ન જેવા સ‘સારસુખના મેહ અને ભવ-બંધનના હેતુથી ખચવા સ્વાત્મરક્ષાર્થે એમની અનુમતિ મેળવે. એમાં સ્વચ નિરાશ સભાવે વીતરાગમા` સાધવાનું લક્ષ રાખી એમની આજીવિકા આદિ સમ્યગ્ ઉપાય સાધે; ને દયાળુભાવને ધર્મના આધાર માની એમને સ તેાષ પમાડી રજા મેળવે. પરતુ એવા પરમા ઉપાય સાધવા છતાં ય જે એમની સૌંતિ ન જ મળે, તેા હૃદયથી માયારહિત સરળ રહી, બહારથી એવા કાઈક દુ:સ્વપ્રથી પેાતાને મોટી આફત આવવાનું Page #18 -------------------------------------------------------------------------- ________________ દેખાડી પિતાની મુંઝવણ બતાવવાની માયા કરીને પણ એમની રજા મેળવવાનું કરે. એમાં ય સફળતા ન મળે તે જંગલમાં મરતાને જીવાડવા ઔષધ લેવા જવારૂપે કુશળતાથી ગુપ્તપણે નીકળી જઈ દીક્ષા સાધે. એમાં ભવતારક ભાવ ભૂલે નહિ. તસ્વસમજુ પુરુષ પરમાર્થ કાર્યમાં ધીર-વીર-ગંભીર બની સવંદષ્ટિએ સર્વનું કોય ઈચ્છતા અહીં પિતાના માટે ચારિત્ર-આજીવિકાના અર્થ અને કુટુંબ માટે સમ્યગ્દર્શનાદિ ઓસડ લાવવા અર્થે ભાવદયાળુ બને રહી એમને છોડીને ચારિત્ર લેવા જાય છે. ત્યાં ચારિત્રની સમ્યમ્ આરાધના કરાવે એવા સુગુરુનો યોગ સાથે, અને વીતરાગ પ્રભુની શ્રદ્ધા બહુમાન સાથે પૂજાભક્તિ કરવા પૂર્વક, મુનિઓને માન સાથે સત્કાર કરી, યથાશક્તિ ગરીબ-અનાથાદિને સંતોષી, વૈભવ પ્રમાણે સમયાનુસાર શાસનપ્રભાવના કરી, સારા મને ચારિત્ર સ્વીકાર કરે લૌકિક માર્ગમાંથી નીકળી લોકોત્તર ધર્મમાં પ્રવેશે, સંસારવાસનાથી મુક્ત થઈ સહજાનંદી મુમુક્ષુ બને. (૪) ચેથાસૂત્ર-પ્રવજ્યા-પરિપાલન'માં-વિધિની મુખ્યતા રાખી સુવિધિભાવથી સાધુકિયા સાધે; સમજે કે ઉપાયથી જ ઉપેય સિદ્ધ થાય. માટી કે સેનું, શત્રુ કે મિત્ર, વગેરે રાગદ્વેષનાં સાધનમાં સમભાવ રાખે. એકાંત આગ્રહથી મુક્ત થઈ, પ્રશમભાવમાં રહી, ગુરુકુળવાસ સેવીને સમ્યજ્ઞાન મેળવે. ગુરુ-વિનય–બહુમાન ભરપૂર સાચવી ગુણરાગી થઈને જીવનને એક આધાર માને. મેક્ષ માટે ચારિત્રની આરાધના પ્રધાન માની વિરાધના-ઉન્માદ આદિ ઘોર પાપથી બચે. લેક સંશ આદિ પાપોથી દુર્લભબાધિ વગેરે મહા અનર્થ દેખે. સિંહની જેમ ચારિત્ર લીધા પછી સિંહની જેમ પાળવાને ઉધમ રાખે. ચારિત્રનું રક્ષણ માતાની જેમ ૫ સમિતિ ૩ ગુપ્તિએ આઠ પ્રવચનમાતાથી જ સમજી એમાં પૂરે સાવધાન રહે. મેહના અંધારામાં જ્ઞાનદીવાને પ્રકાશ અને દરિયાના તોફાનમાં ચારિત્રએટનું શરણ તાત્વિક ભાવે સાધે, રોગની ભયંકર વેદનામાં વૈધના ઔષધથી રોગ-મુક્તિની જેમ ગુરુદત્ત ચારિત્રના ઔષધનું સેવન કરતાં, સાથે ગુરુને ઉપકાર બહુ માને, તપ-સંયમના કષ્ટને Page #19 -------------------------------------------------------------------------- ________________ ચિકિત્સા પ્રાગવત્ સમજી દુઃખમાં મહાસુખ માને. ગુરુબહુમાન ઉવેખવામાં વિરાધકભાવ સમજી એમાં બીજી સાધના કુલટાનાં ઉપવાસ જેવી નિંદાપાત્ર અને અનર્થકારી સમજે. માટે ગુરુયોગ ઉત્તમ રીતે સાધી એના દ્વારા પરમગુરુ પરમાત્માને સંગ સાધવા સમર્થ બને, એમ ભાવસાધુપણાની આરાધના કરી કેવળજ્ઞાનાદિ સર્વલબ્ધિઓ સિદ્ધ કરી સંસારથી મુક્ત થઈ સર્વ દુઃખને અંત કરે. આત્મા પરમાત્મદશામાં આવે અને મેક્ષના અવ્યાબાધ અનંત આનંદમાં શાશ્વત સ્થિરતા કરે. 0 (૫) પાંચમા સૂત્ર “પ્રવ્રયા-ફળમાં ફળ–માક્ષને અનુભવ સંસારી જીવને અગમ્ય હેવા છતાં કંઈક પરિચય કરાવવા કહે છે કે – સંપૂર્ણ સિદ્ધ બનેલ પરમાત્મા પરમબ્રહ્મ મંગળનું ઘર છે, અનંત ગુણાએ ભરપૂર અનંત જ્ઞાન-દર્શનમાં ઝીલે છે, અવ્યાબાધ સહજાનંદી શુદ્ધ અરૂપી ભાવને પામેલા એ સર્વ અસાંગિક અવસ્થાને પ્રાપ્ત છે. વાદળ રહિત તદ્દન સ્વચ્છ પૂર્ણિમાને ચંદ્રની શીતલ ચાંદનીની જેમ પગલાદિના સંગથી સર્વથા શૂન્ય એમની સ્વરૂ૫-રમણતાની સ્વચ્છ જોતિ ઝળહળે છે. સંસારના સાંગિક સુખને ભૂખ્ય વિષયવિયેગમાં અનંત દુખ ભોગવે છે, અને જીવન-શક્તિને નાશ કરી પડતી દશામાં મેહ-અજ્ઞાનના ઉદયવશ રાગાંધ ભાવે દુઃખોનાં પાત્રને સુખ માની એમાં સદા આસક્ત રહે છે, અને એના ફળમાં નીચ ગતિના ૫૯લે પડી અનંત દુ:ખમાં પરાધીનભાવે રીબાય છે, વૈરીના વિશ્વાસે એમ અફળને ફળરૂપ માને છે. ત્યારે તત્વવેત્તા અનુભવથી દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિરુપાધિ એકાંત સુખમાં મમ રહે છે. સિદ્ધસુખને કેવળજ્ઞાનીઓ પ્રત્યક્ષ જુએ છે. ત્યારે અસર્વજ્ઞતત્વજ્ઞાનીએ શાસ્ત્રશ્રદ્ધા અને અનુભવથી એને જાણે છે. એને સ્વાદ અગમ્ય છે. એ સમજાવવા દષ્ટાંત આ, કે યૌવનવયમાં આવેલ સ્ત્રીને અનુભવાતા પતિના સંયોગનું સુખ એજ જાણે, પણ બાલકુમારિકા ન સમજે. ભયંકર રોગીને નીરોગીના ભોજનાસ્વાદ ન સમજાય. એમ છદ્મસ્થને સિદ્ધનું અનંત અસાંગિક સુખ ન સમજાય. જિનવચન બ્રહ્મસુખને સ્વસંવેધ કહે છે. સર્વ શત્રુના ક્ષયમાં, સર્વરોગના અભાવમાં Page #20 -------------------------------------------------------------------------- ________________ સર્વ ઋદ્ધિની પ્રાપ્તિમાં, અને સર્વ મનોરથ સિદ્ધ થવામાં જેવું સુખ તેથી અનંતગણું સુખ સર્વ ભાવશગુરાગાદિક્ષય સર્વ કર્મનાશ અને સર્વજ્ઞાનાદિ સહજ ગુણની સિદ્ધિમાં અનુભવાય. ત્યાં હવે ઈચ્છામાત્રને અંત આવી ગયે હાઈ કઈ દુઃખને સ્પર્શ સરખે નથી. આવું તાત્વિક ભાવનું લેકોત્તર અતિ સુખ આશા પાર કરી ગયેલ સર્વજ્ઞને જ સમજાય. એ સુખ વ્યક્તિગત નવું પ્રગટી શાથત્કાળ રહેનારું છે, પરંતુ સર્વ સિદ્ધોની અપેક્ષાએ ગંગાપ્રવાહની જેમ એ અનાદિ અનંત છે. મિથ્યાદર્શાવાળા મોક્ષ પામેલાને પણ પાછા અવતારી પરમેશ્વર માને છે પરતું તે વાંઝણીના પુત્ર જેવું અસત્ છે. અનેક હેતુ-દષ્ટાંતથી ભરેલ આ પંચસૂત્ર સર્વ શાસ્ત્રોમાં સર્વોપરિ છે. એ અનાદિ અજ્ઞાનીઓને પણ આવા વિકટ સમયમાં પણ સુલભ બોધિ કરવા અર્થે આ સૂત્ર આગમાનું દહન કરી અતિનિપુણ ભાવે રચેલ છે. તે ભવભીરુ આસન્નસિદ્ધિક એવા ઉત્તમ પાત્રને જ દેવાય એવી અંતે ભલામણ કરે છે. રોગીને ભારે ભજન અને કાચા ઘડામાં પાણીના દષ્ટાંતે અપાત્રને ન દેવામાં એની દયાળુતા દેખાડી છે. સાચી દયા તે જ કે જે સામાને વધુ અનર્થ ન કરે. અપાત્રને આવું શાસ્ત્ર જાણવા પર એના ગંભીર ભાવે પ્રત્યે હાંસી અવગણનાદિ થાય એ એને મહા અનંથ સર્જે છે. પરમ ગંભીર તત્વભર્યા શાસ્ત્રની શ્રદ્ધા પાત્ર ઉત્તમ જીવને જ થાય. માટે આનું આરાધકભાવે મનન કરી જીવન પાવન કરવા ત્રણ લોકના નાથ તીર્થંકરભગવંતોના બહુમાનમાં સિદ્ધ સાધક બને એજ ભાવદયા સફળ છે. હવે ઍહીં કિંચિત ગુણાનુવાદ કરીએ. ગ્રંથપ્રકાશનમાં ઉપકાર કરનારાઓને ધન્યવાદ - આ પંચત્ર ઉપર પૂર્વે અનેક વિદ્વાનેએ ગુર્જર અનુવાદ કરેલ છે. પરંતુ તેનું વિશદ વિવેચન તે Page #21 -------------------------------------------------------------------------- ________________ તલસ્પર્શી ગંભીર ભાભરી પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીની સંક્ષિપ્ત સંસ્કૃત વૃત્તિને સ્પષ્ટ કરવામાં કુશળ સહજસિદ્ધ લેખક પંન્યાસ ભાનવિજયજી ગણિવરે ઉચ્ચ પ્રકાશના પંથે ? નામના વિવેચનથી કર્યું છે. તે જોતાં મને નિર્ણય થયે કે વર્તમાન જડવાદના અનાર્ય સંસ્કારી જમાનામાં મુગ્ધ થયેલ ભવી આત્માને શ્રી જિનેશ્વર ભગવંતના અમૃત-વચનેને આસ્વાદ સચેટ રીતે પમાડનારું આ કલ્યાણહેતુ લખાણ છે, અને મેં તેથી ઘણું આત્માઓને માનપૂર્વક વાંચવાને પ્રેરણ કરેલ. પરંતુ થોડા જ વખતમાં આ ગ્રન્થ અલભ્ય થ, અને જિજ્ઞાસુઓને આની જરૂર પડી; તેથી આ ગ્રન્થની બીજી આવૃત્તિ માટે પંન્યાસજીને મારી પ્રેરણા થઈ. જો કે તેમને અનેક સાહિત્ય-સર્જન, વ્યાખ્યાન, મુનિસમૂહ-સંભાળ વગેરેને લીધે સમય–સંકેચ હતું, છતાં જીવની ભાવદયા જાણે એમણે આ વિવેચનગ્રન્થમાં બાળજીવોને ઉપકારક સંવેગ-વૈરાગભર્યા દષ્ટાન્તો દાખલ કરવા સાથે પૂર્વ આવૃત્તિના ભાવેને વિશેષ સ્પષ્ટ સુગમ કરનાર સુધારાવધારા કરી આપવા સંમત થયા, ને લખાણું તૈયાર થવા સાથે સુદ્રણનું કાર્ય શરૂ થયું. એ ઘણું આનંદની વાત છે કે આ ગ્રંથ વાચકવને અમૃતના આસ્વાદ સાથે મુમુક્ષુ બનાવે એવા છે. એમાં શાસનદેવને સહાયક થવા અભ્યર્થના છે. ગ્રંથના પ્રકાશનમાં ધનની સહાય કરનાર દાનવીર વર્ગ, પ્રેસવ્યવસ્થા સાથે ફેર લખાણો લખવા, પ્રફે તપાસવા, વગેરેમાં પરમાર્થ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાવે સેવા આપનાર સુશ્રાવક સારાભાઈ પોપટલાલ ગજરાવાળા, તથા સુંદર મુદ્રણકાર્ય કરી આપનાર શ્રી જીવણલાલ પુરુષોત્તમદાસ પટેલની લાગણી માટે ધન્યવાદ સાથે અમેદિના કરું છું. રાજસ્થાનની મરૂધરભૂમિમાં જૈનધર્મની જાગૃત્તિ કરવાને ધગશ ધરાવતા જે સંઘવી ગેમરાજજી ફત્તેહચંદજી જેવા અનેક પુણવંત આત્માઓ વડે શિવગંજમાં “શ્રી વર્ધમાન જૈન તત્વ પ્રચારક વિદ્યાલય સંસ્થાની સ્થાપના કરી ધાર્મિક અધ્યાપકો તૈયાર કરાય છે, તેમ ઉચ્ચ કેટિના ધાર્મિક ગ્રંથ શ્રાવકોને ગ્રાહ્ય થાય એવા ઉપદેશ–પ્રાસાદના પાંચેય ભાગાને હિન્દી અનુવાદ કરાવ્યા, તથા માતચંદ ગીરધરલાલ સેલિસિટરના વિવેચનવાલા શાંતસુધારસ ભાવના ભાગ ૨ ગ્રંથ અલભ્ય જાણી તૈયાર કરાવ્યા, અને આ પંચસૂત્રનું પણ પ્રકાશન કરેલ છે, તથા ઉપમિતિ સારોદ્ધારને પણ અનુવાદ કરાવી મુનિવર્ય ક્ષમાસાગરજી દ્વારા પ્રેસનું કામ ચાલુ કરાવેલ છે, અને આવા ધાર્મિક જ્ઞાનનો ઉદ્ધાર સાથે અજ્ઞાની છોને પરમાર્થ ઉપકાર કરી રહેલ છે, તે જૈનધર્મની ધગશ ધરાવતા સંસ્થાના કાર્યવાહકોને ધન્યવાદ છે. સાથે આ સંસ્થાને ઉદય યાવતું સૂર્યચંદ્રના તેજ સુધી કાયમ રહે તેમ જિનેશ્વર પ્રભુના અચિંત્ય પ્રભાવથી જયવંત રહે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ વી. સં. ૨૪૨ શ્રા. વદ ૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિવેચનકારે આલેખેલ ગ્રન્થ-પરિચય પરમ પુણ્યનિધિ શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ વહાવેલી નિર્મળ ભારતી ભાગીરથીના અખંડ સ્ત્રોતથી આર્યદેશ આજે પણ ગૌરવવંત છે. અંતરની તૃષ્ણાના તાપને, વિષયાસક્તિ-જ્વરના દાહને, અને કર્મહેપના મળને મિટાવી, ભવભ્રમણના થાક ઉતારી, મોક્ષપતના અનંત મુણના પાકને આત્મક્ષેત્રે પકવનારી એ ભાગીરથીથી હારીને જાણે લૌકિક ભાગીરથી સમુદ્રમાં આપઘાત અથે ન પડતી હોય ! આ વીતરાગની વાણીને ચિરસ્થાયી રૂ૫માં ગુંથી લેનાર અનેકાનેક જૈનશાસ્ત્રરત્ન છે. શ્રી પંચસૂત્ર એ પૈકીનું એક ભવ્ય શાસ્ત્ર છે. કર્મને પલે પડેલા ભવ્ય છ સંસાર અટવીમાં રઝળતા રઝળતા મહા મુશીબતે માનવ જીવનમાં આવ્યા પછી, એ જ કર્મને સર્વનાશ નીપજાવી, માનવતા અને દિવ્યતાનેય વટાવી પરમાત્મતામાં મહાલતા કેવી રીતે બને, એ માટેની કમિક સાધનાનું વર્ણન પંચસૂત્રમાં કરવામાં આવ્યું છે. અહિં સૂત્ર એટલે એકેક પ્રકરણ, એકેક અધિકાર, એ ગંભીર અને વિશાલ અર્થનું સંક્ષેપમાં સૂચન કરે છે એ માટે સૂત્ર કહેવાય છે. આ શાસ્ત્રના રચયિતાનું નામ તથા ઇતિહાસ મળ્યા નથી. પરંતુ શાસ્ત્રની ભાષા આગમસૂત્ર જેવી ગદ્ય પ્રૌઢ અને ભાવવાહી હાઇને એ કઈ બહુ પ્રાચીન અને પૂર્વનું જ્ઞાન ધરાવતા મહર્ષિની હેય એમ સંભવે છે. એ કાળ સંસ્કૃત યુગની પૂર્વેને હેઈ શ્રી તત્વાર્થ મહાશાસ્ત્રની પૂર્વે એ રચાયું હોય એ બનવા જોગ છે. અલાબુનું દૃષ્ટાંત વગેરે એમાંથી તસ્વાર્થકારે લીધા સંભવે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચસૂત્ર ઉપર ટૂંકું વિવેચન લખનાર મહર્ષિને કણ નથી એળખતું ? ચિતોડના રાણાના સમર્થ વિદ્વાન પુરોહિત બ્રાહ્મણપણામાંથી જૈન સાધુદીક્ષા પામી, જૈનશાસનના મહાપ્રભાવક જૈનાચાર્યપદે પહેચી જનાર, ૧૪૪૪ અજોડ શાસ્ત્રોના પ્રણેતા, ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ પંચસૂત્ર ઉપર વિવેચન લખે, એ ગ્રંથની મહાન ઉપયોગિતા અને ગંભીરતા સૂચવે છે. આ વિવેચનના આધારે જ ગુજરાતી ભાષામાં અહીં વિવેચન કરવામાં આવ્યું છે. ગ્રંથનું નામ ટીકાકારના અનુસારે પંચસૂત્રક, અને ઉપા. શ્રી યશોવિજયજી મહારાજની ધર્મપરીક્ષાના હિસાબે પંચસૂત્રી એવું નામ મળે છે, છતાં ચાલુ વ્યવહારે પંચસૂત્ર એવું નામ રાખ્યું છે. આ પંચસૂત્રમાં વિવિધ અર્થિઓને ગ્રાહ્ય મહાન નિધાન પડેલાં છે. આમાં નિર્મલ શ્રદ્ધાબેલ અને ઉચ્ચ આધ્યાત્મિક તત્ત્વચિંતન કેળવવાની પ્રેરણા અને પ્રકારે છે, મેહ અજ્ઞાનના અંધત્વ મિટાવવા દિવ્યા અંજન છે; દુર્બાન અને ચિંતાની દાહક જવાળાઓ શમાવનાર શીતલ શુભ ધ્યાનના સિંચન છે. માનસિક ઉદ્વેગ અને વિહવલતાની નાગચૂડમાંથી છેડાવનાર મંત્ર છે, દીનતા ક્ષુદ્રતાદિ દૂષણે કે દિલના દર્દો દૂર કરવાના સચોટ ઔષધે છે, ઉચ્ચ યશસ્વી જીવન જીવવાની ચાવીઓ છે. આપત્તિમાં આશ્વાસન સાથે સાત્વિક સહિષ્ણુતા કેળવવાના બેધપાઠ છે. ટૂંકમાં પંચસૂત્ર એટલે મહાગુલામી અને મહાત્રાસના મેરુ નીચે અંતરામામાં દબાઈ રહેલ ભવ્ય સમૃદ્ધિ-વૈભવને પૂર્ણ પ્રકાશિત કરવાનું અમેઘ માર્ગદર્શન. એ દ્વારા સૂત્રકારે આપણુ પર અનંત ઉપકાર કર્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રના ખપીને, ત્યાગ તપ અને વિરાગ-વિરતિના અર્થિન, ઉચ્ચ ભાવના-ધ્યાન અને આત્મરમણતાના અભિલાષીને આ શાસ્ત્ર વિના ચાલી શકે એમ નથી. તેથી આ ગ્રંથના પદેપદનું વારંવાર અધ્યયન, મનન, નિદિધ્યાસન કરવું જોઈએ. અહિં નીચે મૂળ ગ્રંથની અતિ ટૂંકી રૂપરેખા દોરી છે. પરંતુ Page #25 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનું મહત્ત્વ તે વિવેચનમાં ખૂબ ઊંડા વિચારે પૂર્વક જેલા સ્પછીકરણને પુનઃપુનઃ મથવાથી સમજાશે. ગ્રન્થવસ્તુ–પંચસૂત્રના ૫ પ્રકરણમાં પાપતિઘાત પૂર્વક ગુણબીજાધાન, રસાધુધર્મપરિભાવના, પ્રવજ્યા-ગ્રહણ વિધિ, ૪પ્રવ્રજયા પાલન અને "પ્રવજ્યાફળ મેક્ષ એ મુખ્ય વિષય છે. પંચસૂત્ર અને વિવેચનને ટૂંક સાર વિવેચનગ્રંથના પ્રારંભે આત્માની વિકૃત અંધકારમય દશાના કારણ તરીકે “અહં–મમના સાચાં સ્થાનનું વિસ્મરણ બતાવી “ઉચ્ચ પ્રકાશના પંથે' નામની સાર્થકતા બતાવી, “પાપ પ્રતિઘાત-ગુણબીજાધાન,” “સાધુધર્મની પરિભાવના” વગેરે પાંચ સૂત્રનામને પરિચય આપ્યો. પછી પચસૂત્ર “સંત” યાને સત્ય ને સુંદર કેવી રીતે તે દર્શાવતાં કૃષ્ણ અને ઋષભદેવના દષ્ટાંતથી જિનવચનની અનન્ય વિશિષ્ટતા બતાવી, એમાં પ્રભુને ૯૮ પુત્રને ભવ્ય ઉપદેશ કહ્યો. પછી પાંચસૂત્રોના કમનું પ્રયોજન, સૂત્રનામને ભાવાર્થ, દ્વાદશાંગીસાર જ્ઞાન-ઠિયા, ને નિબજ-સબીજ કિયા, (૫. રર)નું સ્વરૂપ કહ્યું. આ પછી તે ટૂંકમાં પતિત-ઉસ્થિત અવસ્થા બહુ સ્પષ્ટ કરી. તેમાં પંચસૂત્રનો માર્ગ ભવાભિનંદીને ન જચવાનું કહી, એના ક્ષુદ્રતાદિ ૮ દુર્ગણે કથાઓ સાથે વિસ્તારથી વિચાર્યા. (પૃ. ૨૫) ૧. પર્વત-નારદની કથા સાથે આમાં ક્ષુદ્રની વિચારણા, ર. લોભરતિની ભયાનકતા-કપિલ કેવળી-મમ્મણ શેઠ-નાળિયેરીજીવનાં દૃષ્ટાંત (પૃ. ૩૨), ભવ્યાધિનું કુપથ્ય લાભયોભ, ૩. દીનતા શું શું કરાવે, (પૃ. ૩૯), કંડરીક-પુંડરીક, ૪. માત્સર્યની દુર્દશા સિંહગુફાવાસી મુનિ (પૃ. ૪૫); ૫. ભયની અવદશા, તિજોરીમાં શેઠ, ૬. શઠતા પર ચંદ્રકાન્તના નેકરની કથા, ૭. અજ્ઞતામૂઢતા કેવી ? (પૃ. પ૬) મૂઢ પંડિત, ૮. નિષ્ફળારંભનું રહસ્ય, ભવાભિ૦માં દેષ સહજતા વગેરે કહ્યું. (પૃ. ૬૪થી) અવ્યવહાર વ્યવહારરાશિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કૃષ્ણપક્ષચરમાવત -ભવ્યત્વના પાસપાટ, સહજમળહાસ, યેાગની પહેલી ૪ દૃષ્ટિ, ૫ યાગબીજ, યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ, અંગારમ`ક-કથા (પૃ. ૭૦), ધર્મ સાધનાના દુ ભ પુરુષાર્થં કાળ, સમ્યગ્દર્શન, સાનુબંધ ક્ષયાપશમ, એના ઉપાય, નંદ્ગમણિયાર (પૃ. ૭૪), અને આરાધક ભાવનું શ્રેષ્ઠ કવ્ય બતાવી ભૂમિકા પૂર્ણ કરી. સુત્ર-૧ ‘પાપપ્રતિઘાત-ગુણમીજાધાન' આમાં (પૃ. ૭૭) મંગળ-નમસ્કારમાં અરિહંતના ૪ વિશેષજ્ઞેાની સાકતા, ૪ અતિશય, અને એમાં ‘વીતરાગ’-વિશેષણના પ્રસંગમાં દ્વેષ કરતાં રાગ કેમ પ્રબળ, એના પર ૩૫ હેતુએ, (પૃ. ૮૧) તથા એ એ કરતાં ચ મેહ કેમ વધુ ખતરનાક એનાં કારણેા, (પૃ. ૮૭) અને પ્રશસ્તઅપ્રશસ્ત રાગ-દ્વેષનું સ્વરૂપ ખતાવ્યું. સુરેન્દ્રપૂજાનું રહસ્ય (પૃ. ૯૧), સુજ્ઞ કેમ ? અરિહંત શું શું પ્રકાશે ? જિનવચનનાં શ્રવણુ કેવાં થાય? માનવકાળનું મૂલ્યાંકન, ઇત્યાદિ ખતાવ્યું. .. પછી (પૃ. ૯૮) વિષયપ્રારંભ કરતાં કહ્યું,-જીવ-સંસાર-ક સયાગ અનાદિ, દુઃખરૂપ-દુ:ખલક-દુઃખાનુબંધી સ’સારના ઉચ્છેદક શુદ્ધધર્મ', એના પ્રાપક પાપક નાશ તથાભવ્યાદિલભ્ય; એનાં વિપાકસાધન, ૧. ચતુઃ-શરણુ સ્વીકાર ૨, દુષ્કૃતગાઁ અને ૩ સુકૃતાનુમાદન. વિવેચનમાં,— સદ્દઆત્મસિદ્ધિ, સ`સાર અનાદિ,કાર્ય કારણનાં નિયમથી. અનાદિ દુઃખરૂપ, વિષય ખણુ જ-જન્મ-જરાદિપ ઢાવાથી, દુ:ખફલક, અવશ્યવેધ કૉજ નથી; દુઃખાનુખ ધી કે ખીજોથી. ભવચ્છેદક ઉપાય ઔચિત્ય-સાતત્ય-સત્કારવિધિથી સાધ્ય (પૃ. ૧૦૨), તથાભવ્યત્વ શું ? ત્રણ ઉપાય કેમ સાધન ? વગેરે ખતાવ્યું. શરણુ સ્વીકાર તે તે વિશેષાની શ્રદ્ધાથી સાચા' બતાવી સુલસાના શરણસ્વીકાર, એની ચાવી, (૧) અરિહંતનાં વિશેષણે। (પૃ. ૧૧૬) –પરમ ત્રિàાકનાથ, અનુપમ પુણ્યસમૂહ, આદિ, શ્રીપાળને શરણુ, Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨) સિદ્ધનાં વિશેષણ (પૃ. ૧૨૧), જરા-મરણમુકત, અઈમુત્તા ..... નિરુપમસુખ, કરકંડ, શ્રેષ્ઠ તત્વ (૩) સાધુના વિશેષણે (પૃ. ૧૨૫) પ્રશાંત ગંભીરાશય, સુદત્તમુનિ, સાવધવિરત, મંત્રીની હવેલી.પરેપકારરક્ત કેશી-પ્રદેશી, પદ્મઉપમા, ભાવવિશેાધન; (૪) ધર્મનાં વિશેષણ (પૃ. ૧૩૨) ત્રિલેકપૂજિત, મેહધકારનાશક, રાગદ્વેષવિષમંત્ર, ૩ કર્તવ્ય, સકલકલ્યાણહેતુ, કુમારપાળને બે યુગમાયાદર્શન,... આદિ બતાવ્યું. દુકૃતગર્તામાં (પૃ. ૧૩૭) અનેકવિધ દુષ્કૃત્ય તથા એનાં સેવનપ્રકારે કહી દઢપ્રહારીને “તું મરે તો ય તારા પાપ ક્યાં મરે -મુનિને ઉપદેશ, મિચ્છામિદુક્કડના અક્ષરાર્થમાં આત્મવિકાસકર સુંદર ૫ ગર્ભિત ભાવ,- ૧દેષતિરસ્કાર-સ્વાભદુગંછા-મૃદુતા નમ્રતા-બીજભૂતકુવૃતિનાશ વર્ણવી, ગહ, અકરણનિયમ, દેવગુરુની શિક્ષા-સંયોગબહુમાનની પ્રાર્થના, પ્રાર્થનાનું મહત્વ, ચિતારાની પુત્રી તથા સેવાઆજ્ઞા-સ્વીકાર-પાલનની પ્રાર્થના કહી. સુકૃતસેવનમાં -અરિહંતનાં સુતે, (પૃ. ૧૫૩) અનુમોદનને પરમાર્થ, સિદ્ધનું અનુમોદનીય, આચાર્ય-ઉપાધ્યાય-મુનિઓનાં સુકૃત, મહને અધિકાર ઊઠી ગયા બાદ અધ્યાત્મયોગ શ્રાવકના મોક્ષમાર્ગ–ગો, ઈતરના માગસાધન યોગ, આ સુતે અનુમોદવાનું કહે છે. (પૃ. ૧૫૭), આ અનુમોદના યથાર્થ થઈ આચરણમાં પરિણમે માટે ઉન્નતિકારક અંગે વિધિપાલન શુદ્ધભાવ-સક્રિયા-નિર્દોષપાલનમાં જરૂરી જિનાજ્ઞાપેક્ષાનિર્મળ હૃદય પ્રબળ પુરુષાર્થ–સત્વ વર્ણવ્યાં. અનમેદનનાં મૂળમાં પ્રાર્થના -સવિષય રીતે, અરિહંતાદિ પર વિશિષ્ટ સદ્દભાવ, જિનને ધ્રુવતારાની જેમ આલંબન-ઉપકાર ને અચિંત્ય શક્તિ, પ્રાર્થકને મૂઢતાને ઈકરાર (પૃ. ૧૬૪), આ સૂત્રપઠનાદિનું ફળ અશુભાનુબંધહીસ, કટકબદ્ધ વિષનું દષ્ટાંત, શુભાનુબંધઅર્જન. નિયાણાનું લક્ષણ (પૃ. ૧૭૧) બ્રહ્મદર-અગ્નિશર્માના દષ્ટાંતથી વર્ણવી પાપપ્રતિઘાત-ગુણબીજાધાનને વર્ણવતું ૧લું સૂત્ર પૂર્ણ કર્યું. ત્યાં અંતે નમસ્કાર્યને નમી સર્વે સુખી થવાની મૈત્રી ભાવના કરી. Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨. “સાધુધર્મની પરિભાવના (પુ.) આમાં સાધુધર્મની પરિભાવના અર્થાત્ ભૂમિકારૂપ આત્મપરિણતિ ઘડવા-વિકસાવવા માટે અહિંસાદિના અણુવ્રતના વીકાર તથા પાલન માટે ચિંતવન, | O (૧) અહિંસાદિ ધર્મગુણેનું સ્વરૂપ અને સહજસૌદર્ય હરિબળ-હેલાશેઠ-સુદર્શન-વંકચૂળ આદિના દષ્ટાંતથી બતાવી, ગુણોની પરાકાનુગામિતા ને રાજા ગુણસેન, પરોપકારકારિતા કુમારપાળ, અકબર, નીલધનંજય ચંડપ્રદ્યોત-પુત્રવધુ, પપરમાર્થ કારિતા મેઘરથ, શ્રીકાન્ત ચેર, રાજુ શેઠ, મણિકાન્ત દષ્ટાંતે વર્ણવ્યાં. પછી ૦ પૃ. ૧૮૧ (૨) ધર્મગુણની દુકરતા અને વંકચૂળ તથા ભંગમાં દારુણતા-મહામહજનકતા-દુર્લભતા ને કંડરીક વિવેચ્યા. તે પૃ. ૧૮૪ (૩) અહિંસાદિ અણુવ્રત સહિત ૧૨ વ્રતને સ્વીકાર કહી, પૃ. ૧૮૭ (૪) એનું પાલન અને એ માટે તારક જિનવચનનું સદા પ્રહણ, ભાવન તથા પારતંગ્ય બતાવ્યું. ભાવનામાં આવ્યવથી બચી સંવરનાં લક્ષ માટે ૩ દષ્ટાંત કહ્યાં. પછી પૃ. ૧૯૭ (૫) જિનાજ્ઞા એ મેહવિષનિવારક પરમમંત્ર છે, સર્વદષ્ટ છે; વળી એ ઠેષઠારક જળ હેવામાં હરિભદ્રનું દષ્ટાંત, એ ચિકિત્સાશાસ્ત્ર હેવામાં ઇદ્રનાગ, સંયતી, તથા એ કલ્પવૃક્ષ હેવાનું બતાવ્યું. (પૃ. ૧૯૪) વ્રત ઉપરાંત આજ્ઞાગ્રહણાદિ કેમ કે એનું રહસ્ય, ૧૦૦ મણ સાકરનું સત્વ લાખ મણ રેતીથી મિશ્રિતની જેમ અનંત સુખ કમરજથી મિશ્રિત કેવું ને જીવની ઉધાઈ વર્ણવી. ૦ (૬) અકલ્યાણમિત્રને ત્યાગ કરવાનું કહેતાં (પૃ. ૧૭) નંદમણિયાર, મરીચિ અને કપિલ, કયવને, જેના કાકા જિનદાસનાં દત કહી, માનવભવે જ ગુણ-મૂલ્યાંકન દુગર્ણ-અરુચિ સુલભ વર્ણવી, ૦ (૭) લોકવિરુદ્ધ-ત્યાગ ફરમાવતાં (પૃ. ૨૨) લોકસંકલેશત્યાગની સુંદર ભાવના બતાવી સંસારવનને અંધાપ, ને ઢાકવિરુદ્ધ-સેવનની ભયંકરતા દર્શાવી. (૮) કલ્યાણમિત્રને સંપક (પૃ. ૨૧૦) જરૂરી Page #29 -------------------------------------------------------------------------- ________________ કહ્યો. મદનરેખાની કલ્યાણમિત્રતા કહી, જેમ અંધ-રાગી-નિર્ધનભયભીત કમશઃ દોરનાર-વૈદ–શ્રીમંત-રક્ષકને સેવે, એમ કલ્યાણમિત્રને સેવવાનું વિસ્તારથી સ્પષ્ટ કર્યું. એમાં (પૃ. ૨૧૪) ગાવિંદવિ પત્ની ને પતિ આદિ, સુધર્મા ને જંબુ, આચાર્ય ને ગુણસેન તથા જિનદાસ ને કંબલશંબલ બળદનાં દૃષ્ટાંત કહ્યાં. સુખમાં મહાબળ ને વિષયાંધમંત્રીઓ સામે કલ્યાણમિત્ર સુબુદ્ધિ, ને દુઃખમાં નાગકેતુને પૂર્વભવે શ્રાવકમિત્રે ઊંચે ચડાવ્યા, એ વર્ણવી કલ્યાણમિત્રના આદર-આજ્ઞાકાંક્ષિતા-ને સ્વીકાર કહી ૪ આજ્ઞાવિરાધનાત્યાગ ને ૫ આજ્ઞાપાલન જરૂરી કહ્યાં. 0 (૮) ધર્મગુણગ્ય આચાર-કિયા (પૃ. ૨૧૯) બતાવતાં વૈધવાનરનું દૃષ્ટાંત કહ્યું. ૭ (૯) ત્રિવિધ અશુદ્ધ વ્યાપારને ત્યાગ કહેતાં વિસ્તારથી (i) માનસિક અશુદ્ધિએ. દા. ત. મહાઆરંભ-ધાકનિન્દ-કુશખુનસ-પરપીડાદિનું ચિંતન, દીનતા, અતિવર્ષ વજબાહુના દષ્ટાંતથી, અભિનિવેશ વગેરે ત્યજવા કહ્યું એમ જિનાગમક્તમાં સચિંતન કરે, ખોટા અભાખરા ને અનર્થદંડના વિચારો નહિ; દાનાદિમુકત પાછળ મન બગાડે નહિ; મૈત્રી આદિનું ચિંતન, ૧૨ ભાવના, સચ્ચરિત્રનું સ્મરણ, પાપમય વગેરે રાખે, એ કહ્યું. (ii) વાચિક અશુદ્ધિઓ (પૃ. ૨૨૭) દા. ત. અસત્યભાષણમાં દે, નણંદને બે ભોજાઈ ૨ઉત્સત્રભાષણમાં ભ સુધી જૈનધર્મથી દેશનિકાલ; કર્કશવચન, ચાડીચુગલી, ૫ અસંબદ્ધપ્રલાપ વગેરે ત્યજવાનું કહી, હિત-મિતભાષા, માનવજીને સરસ્વતી માતા તરીકે પિતા પરમેશ્વરને જ યોગ વ્યાજબી, માતા પુત્રને કાંડા છેદ-શૂળી વગેરે વર્ણવ્યું (iii) કાયિક અશુદ્ધિઓ (પૃ. ૨૩૨) દા. ત. હિંસા-ચેરી-પરસ્ત્રીદર્શન-અનર્થદંડને ત્યાગી સ્પષ્ટ કરતાં માકણુમાર -કોન્ટ્રાકટર-રૂપાસેન-લક્ષમણુમારકદેવનાં દષ્ટાંત કહ્યાં, ૪ પ્રકારે અનર્થદંડ વિવેચ્યા, જીવરક્ષાદિ સુકૃત ગણાવ્યાં. ૭ (૧૦) લાભાચિત દાન-ભેગ-પરિવાર (પૃ. ર૩૫) સ્પષ્ટતાથી સમજાવ્યા. ૨ (૧૧) પરિવારને અસંતાપક વણવી, મમત્વત્યાગ પર લલિતાંગ-સ્વયંપ્રભા, યશોધરામાતા-પુત્રને મરુદેવાના દષ્ટાંત બતાવ્યાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મમતા એ કેમ સમાનતાની શત્રુ એ વિસ્તારી આદ્રકુમારને વર્ણવ્યા. O (૧૨) સ્વાત્મનિરીક્ષણ (પૃ. ૨૪૪) વારંવાર કેમ કેમ કરવું એ કહી અંગર્ષિનું દષ્ટાંત અને સારભૂત મૂડીનું ચિંતન, ધનધાન્યાદિ બડિશામિષરૂ૫ વર્ણવ્યાં. (૧૩) વ્યવહાર-શુદ્ધિએ ભાવમંગળની સિદ્ધિ, અર્જુન માળી-સુદર્શનનું દષ્ટાંત કહ્યું. (૧૪) ધર્મ જાગરિકા (પૃ. ૨૫૨) વિસ્તારથી વર્ણવતાં, કાળ પર ચિંતનમાં માનવકાળની ઓળખમાં આવર્ત ઘટાડવા અન્યત્ર અલભ્યની સાધનાને કાળ, હેય-ઉપાદેયવિવેકને કાળ, જિનાદિ-પરાક્રમ શાસનતત્વઆરાધના પર મનને વાસના-મોહ-કુવૃત્તિનાશને કાળ, ૧૦ સંજ્ઞાનાશને કાળ, સંયમ-સમાધિ-વિરાર-ઉપશમ-ગુપ્તિને કાળ, રસઋદ્ધિ-શાતાત્યાગ કાળ, કષાય-સંજ્ઞા-દુર્ગાન-વિકથાની ચોકડીઓના અંતકાળ, સર્વવિરતિકાળ વગેરે બતાવ્યા. (૧૫) વિષયાસારતા-મૃત્યુ પરંપરા પર ચિંતન (પૃ. ૨૬૩) બતાવતાં નેમ-રાજુલ, ધનાજીને ટોણે, દાંતમાં કહ્યા. મૃત્યુની ભયજનકતા-સર્વાભાવકારિતા-અણધાર્યું આગમન અનિવાર્યતા, અને પરંપરા બતાવતાં જનમંત્રીનું દૃષ્ટાંત કહ્યું. (૧૬) ધર્મ ઔષધ પર ચિંતન (પૃ. ૨૬૮) બતાવતાં બાળધર્મનૃપનું દષ્ટાંત કહ્યું. (૧૭) ધર્મ અને તેના પ્રકાશક-પાલક-પ્રરૂપક પ્રવર્તકને નમસ્કાર કર્યો. (૧૮) ધર્મપ્રણિધાનમાં (પૃ. ર૭૧) સાધુધર્મની તીવ્ર આશંસા, કરવાનું કહી નિર્મમ અપર સંતાપક, ને ભાવશુદ્ધિને વર્ધક બનવાનું કહી બીજું સૂત્ર પૂર્ણ કર્યું. સૂત્ર-૩. “પ્રવજ્યા ગ્રહણ-વિધિ (પૃ. ર૭૫) આમાં હવે પરિભાવના કરી તૈયાર થયેલો કેવી વિધિ કરી પ્રવજ્યાગ્રહણ કરે તે બતાવે છે. (૧) પરપીડા કર્યા વિના સ્વીકારને પ્રયત્ન કરે. એમાં ઈષ્ટહર્ષ–અનિષ્ટોઢેગ-કષાયવશતા સામે એનું મહાસત્ત્વ, તત્વનુસારિતા અને સભ્યત્વ-વ્રતાદિથી ભર્યુંભર્યું જીવન જઈ માતા Page #31 -------------------------------------------------------------------------- ________________ પિતા સહેજ પ્રતિબુદ્ધ બન્યા હોય; નહિતર (ર) માતાપિતાને આમ પ્રતિબંધ(પૃ ૨૭૮) “સમુદાયસુકૃતથી ભાવી અવિયોગ, અંગારમÉકાચાર્ય ને ૫૦૦ શિષ્ય, (૩) વૃક્ષે પંખીમેળા જે યોગ : મનુષ્પાયુ સમુદ્રપતિત રતનવતુ, (૪) માનવજીવન સમુદ્ધજહાજ (પૃ. ૨૮૧) શ્રદ્ધધમે નિય, છિદ્રપૂરક સંવર, જ્ઞાનસુકાની-તપ પવન, અન્ય કેવા? (૫) ક્ષણ દુર્લભઃ સિદ્ધિ કેવી? ત્યાં કેવું સુખ હઝમાનજી, (૬) સંસાર કે? ચંચળ, વિહવળતાભર્યો, દુખાન, હતું નહતું કરનાર, વગેરે સમજાવી (૭) અનુગ્રહ-યાચના કરી એમને તથા અન્યોને પ્રતિબધે (પૃ. ૨૯૧). (૮) માબાપ પ્રતિબંધ ન પામે તે એમની યથાશક્તિ નિર્વાહચિંતા કરી અનુજ્ઞા મેળવે. (પૃ. ૨૯૩) અહીં પ્રસંગવશ “શું માબાપ ધર્માદાનું ખાય, “ધન દેવામાં પાપ નહિ ? એ પ્રશ્ન પર સેવા-કૃતજ્ઞતા-કરુણા બતાવી -કણ-ઢંઢેરે કહ્યો. ૯) અનુજ્ઞા ન મળે નિર્માય રહી સ્વપ્રકથનાદિ માયાપ્રયેાગ કરી અનુજ્ઞા મેળવે. પરિણામ-દષ્ટિએ આ અસત્ય નહિ. એમેય ન માનતાં અસ્થાનગ્લાનના ઓષધાર્થ ત્યાગની જેમ માબાપને છોડી જઈ ચારિત્ર છે. (૧૦) આ દષ્ટાંતનું સ્પષ્ટીકરણ ને પ્રસ્તુતમાં એની ઘટના (પુ. ર૯૯) કરતા સંસારવનમાં કરે, જીવન કાળસહ, સમ્યક્ત્વાદિધર્મ–ઔષધ વિના અનેક મરણ, ઔષધ સંપાદનાથે ચારિત્રગમન વગેરે વર્ણવ્યું ને સૂત્રકારે એ પણ કહ્યું કે માતાપિતાને આ ત્યાગ એ અત્યાગ છે, ઉદટું અત્યાગ યાને વળગીને બસી રહે એ ત્યાગ છે. આના પર, “દીક્ષા જેવી પવિત્ર વસ્તુમાં તરછેડવું શેભે ? એને સચોટ ખુલાસે કર્યો. મરુદેવામચંદ્રસૂરિ-વ્રજસ્વામીનાં દષ્ટાંત કહ્યાં. (૧) દુષ્પતિકાયે માતાપિતાને ધમૌષધ-સંપાદન વિર પ્રભુના દૃષ્ટાંતથી વર્ણવ્યું. (પૃ. ૩૦૮) (૧૨) દીક્ષા સ્વીકારની ફિયાના અંગે (પૃ. ૩૧)માં સુગુરૂશરણ-૨વીતરાગપૂજા-મુનિભક્તિ-પાદિદાન-મુંડનાદિ આવશ્યક Page #32 -------------------------------------------------------------------------- ________________ કરણ-સત નિમિત્તશુકન-શ્વાસક્ષેપવાસિતતા-મહાપ્રદશુદ્ધિ કરતો પ્રવજ્યા સ્વીકારે એમ કહ્યું. ગુરુની આવશ્યકતાના ૪ હેતુ, દેવ-ગુરુની પૂજાભક્તિ તથા દીનની કરુણાના હેતુ ને મુંડનાદિ દરેકનાં કારણ બતાવ્યાં. ૮મામાં સિંહવત્ ગ્રહણ સિંહવત્ પાલનને કારણે કહ્યું. પછી પ્રવજ્યાને મર્મ કહ્યો. અંતે (૧૩) જિનાજ્ઞા અવિરાધ્ય બતાવી શું સૂત્ર પૂર્ણ કર્યું. સૂત્ર-૪-“પ્રવજ્યા-પરિપાલન - (પૃ. ૩૧૭) (૧) વિધિફળ સ&િયા : ભાવશુદ્ધિ-સત્વઅબ્રાન્તિ: ઈષ્ટસિદ્ધિ બતાવતાં નિર્દોષ ચારિત્રક્રિયાની પ્રેરણા, યોગાવચક ક્રિયા-વંચક, ભાવશુદ્ધિનાં બાધક તત્વ, ચિત્તમાલિત્યના પ્રકાર, મહાસત્વના અભાવે અનિષ્ટ ને શુદ્ધિ-સર્વાના ઉપાયો કહ્યા. પછી (પૃ. રરર) અ-વિપર્યાસ અભ્રાન્તતા ટાળવાના ઉપાયે કહી ભ્રાનિતનાં રૂપકો વિસ્તારથી વિચાર્યા ગૌતમબુદ્ધ-અરણિક-આદ્રકુમાર–મેઘકુમારનાં દૃષ્ટાંત દીધાં. (પૃ. ૩૨થી) ભ્રતિમાં ઉપાય પ્રવૃત્તિ નહિ; ઉપાયાભાસ ફળજનક નહિ; પ્રાથમિક દશામાં અવિધિયુક્ત શિક્ષાગ્રહણાદિ એ વ્યવહારથી ઉપાય; નિશ્ચયથી નહિ; વીતરાગતાને નિશ્ચયથી ઉપાય અસંગાનુષ્ઠાન પ્રીતિભક્તિ વચનાનુષ્ઠાન વ્યવહારનયથી જરૂરી, નિશ્ચયની સૂક્ષ્મ દૃષ્ટિ અવિધિક્રિયાનું મહત્વ અને સાવધાની; અંતિમને જ કારણ માનતાં મહત્વનાં ૩ પ્રશ્ન-સમાધાનમાં વ્યવહારની ઉપયોગિતા, કાર્ય ન સાથે છતાં કારણ અને ફળજનક શુદ્ધિપણ ઉપાયથી સાધ્ય, એ વર્ણવી ભવદેવના દષ્ટાંતે ઉપાયથી સિદ્ધિ કહી. (૨) સમભાવ-પ્રહત્યાગ-શિક્ષાગ્રહણ (પૃ. ૩૩૫) બતાવતાં ગુણ કે દષમાં અનેક કક્ષાએ આદર્શ—ઉદ્દેશ ઊંચે તે જ પ્રબળ વિલાસ, સમભાવ અર્થે વિચારણ, તેનું શું ? વજસ્વામી ને રુકિમણી, તથા અંધક્યુનિનાં દૃષ્ટાંત વગેરે કહ્યું. “નિઅાગ્રહદુખ'માં આગ્રહ-અગ્રહ -ગ્રહના ત્યાગ વિસ્તારથી વિચારતાં કદાગ્રહથી પુણ્યોદય પિવાય, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સત્તત્ત્વ-સન્માર્ગ નહિ; જડસગવડ કરતાં ક્રિયા કિંમતી; સગવડમાલ પુણ્યનાાં પ્રમાણે; ક ગુલામને આગ્રહ-અભિમાન શા? કષાયાના આગ્રહમાં તમાચ કે માગ્રહવૃદ્ધિ, મિથ્યા કલ્પનાના આગ્રહ ખેાટા: જમાલિ; ૨અગ્રહ-અવિવેકથી (પૃ. ૩૪૦) દ્વિવિધ દુઃખ : યવરાજર્ષિ, ઉત્તરાધ્યનપાઠી મુનિ, ગ્રહ-પરિગ્રહ-પૂર્વગ્રહ-યુગ્રહથી આયૅવ્યયે દુઃખ, રત્નાકરસૂરિ, પૂર્વ ખમહ, આય રક્ષિતસૂરિપિતા, યુદ્દગૃહ, સિદ્ધર્ષિદષ્ટાંત કહી પ્રશમસુખયુક્ત બનવા કહ્યુ, જેમાં મિરાજિષ લીધા. (૩) ગચ્છવાસ-ગુરુપ્રતિષ્ઠદ્ધતા-વિનય-સભૂતદશ નમાં (પૃ. ૩૪૫) ગચ્છવાસના લાભ, તે વિના ૮ નુકસાના; આષાઢાભૂતિ, ગુરુપ્રતિખદ્ધનાં લક્ષણ, ગુરુવિમુખને ૭ નુકશાન, ગુરુવિનયમાં ગૌતમસ્વામી, અવિનયનાં ૪ નુકશાન, ભૂતાદૅશી`માં ભૂતા =(i) ‘ગુરુકુળવાસ જ તત્ત્વ,’ (ii) તત્ત્વ–સત્ય-સ-અકાલ્પનિક-અતુચ્છ વાતવસ્તુ પર જ મુનિદષ્ટિ, અતત્ત્વભૂત મિથ્યાદર્શનમાન્યતાએ-આહારવિષયાદિ-જડવિજ્ઞાન-સ્વાર્થ સાધના-પાપસ્થાનકા-મૌયિકયશ વગેરેને અવગણી તત્ત્વભૂત આત્મશુદ્ધિ-જ્ઞાનાદિપ†યવૃદ્ધિ-શુભધ્યાનસ્થય -તપે વૃદ્ધિનું જ લક્ષ, અતત્ત્વના અનર્થ, વૈશ્રવણ-વાણી-બ્રહ્મદ્વીપતાપસેાની તત્ત્વદષ્ટિ વિચારી. પછી ક૨ણીય (૪) શુશ્રૂષાદિ-તત્ત્વઆગ્રહ-મત્રવત્ સૂત્રાધ્યયનાદિમાં (પૃ. પર) બુદ્ધિના ૮ ગુણુના ભાવ, તત્ત્વાભિનિવેશની જરૂરિઆત; એ વિના ૫ અન, આનન્દ્વાદિ શ્રાવક, સુન્નતમુનિ આદિને મત્રવત્ સૂત્રાધ્યયન વર્ણવી સૂત્ર ભણવા કહ્યુ. તે (i) ખદ્ધલક્ષ બની (કેમકે જ્ઞાન તે પ્રવક ઉપયેાગી, નહિતર ૫ નુકશાન; ૫ પ્રકારનાં લક્ષ્ય;) અને (ii) આશંસા વિના ભણે. (૫)સમ્યગ્ નિયાગમાં(પૃ. ૩૫૮) શિક્ષિત સૂત્રા ની ચે!ક્કસ પ્રાપ્તિ, સદુપયેાગ, અધિકાર,ને વિનિયોગને સ્પષ્ટ કર્યાં. *(૬) અનારાધના-આરાધનાયુક્તને માગ દેશનામાં (પૃ. ૬૦) વિધિમા ની પરવા વિનાના એ અનારાધક, એ ફળના અધિકારી, એ ભારેક-મધ્યમકમી-લઘુકમી એમ ત્રિવિધ; મા દેશનાથી ક્રમશ : એમને દુઃખ-અવધીરણા-અસ્વીકાર; ત્યારે માગામીને એ ત્રણુ નહિં, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પશુ નિશ્ચિત આરાધનાપ્રારભ, ભયે તીવ્ર શ્રદ્ધાવીયેÎપયેાગાભાવે વિરા ધના ડાય, જેમ કાંટાળા પણ સન્મા ગામીને ઇષ્ટ સ્થાન સન્મુખ જ પ્રયાણ છે. વિરાધક માર્ગાનુસારી ૩ કક્ષાના, ક્રમશ: એમને માદેશનાથી માના અનાગ્રહ-પક્ષપાતયુક્તસ્વીકાર-અમલ થશે, વગેરે વર્ણવ્યું. (૭) ‘સાપાય-નિરપાય સાધક : આળરક્ષક પ્રવચનમાતા માં (પૃ. ૩૬૬) સખીજ માગામીને મેક્ષપ્રયાણુ અખંડ, નિરુક્રમકમી – સાપઢમકમી મા ગામી, ૮ પ્રત્રચન-માતા, ૫ સમિતિ ૩ ગુપ્તિનું સ્વરૂપ, અને `મુનિને દેવપરીક્ષ', રુકિમખાધક મુનિ, ગુઢઢણુ, જવલ્કલચીરી, પદ્મમરુચિ, કુમારપાળ, મેતારજ, ગજસુકુમાલનાં દૃષ્ટાંત, છદ્મસ્થકૈવળીનાં બાળ-પુખ્ત ચારિત્ર વગેરે વર્ણવ્યું. (૮) આધાસ-પ્રકાશ દ્વીપ-દીપમાં (પૃ ૩૭૩) ચારિત્ર દ્વીપ અને જ્ઞાન દી!, ઉદાયનરાજા, સિદ્ધસેન; દ્વીપ તરતા-ડૂબતા, દીપ સ્થિરઅસ્થિર, ક્ષ યાપશમિક એ અસ્થિર, ક્ષાયિક એ સ્થિર, દ્વીપને ચારિત્રદ્વીપ શું કરે? ભવસાગરમાં ઊંચુંનીચે થવાનું, ઝવેરાત ખેરવિખેર, રાગદ્વેષ મગર, અમૃતાહાર-નાશ, દીપને જ્ઞાનદીપના પ્રભાવ; ક્ષાયિકમાં જવા નવ્ય છત્રનના ૯ ઉપાય,−ઢયત્યાગ-ઉપાદેયાદર સ્વભાવગત કરવા, રઢાખસૂગ, અહિંસાદિની ભાવનાએ, ઇસાધનામાં બાહ્ય સામગ્રીને બદલે 'તરમાંથી પ્રેરણા, પબાધક સામે દૃઢતા, પૂર્વ પુરુષનાં પરાક્રમાનું સ્મુરઘુ, ઉત્કૃષ્ટ આદ’-પ્રાપ્તિનું લક્ષ, વૈરાગ્યમૂલ્યાંકન-દૃઢતા, વિરાગઉપશમના મનેરથ, વગેરે વર્ણવ્યું. *૯) અસભ્રમ-અનુત્સુકતા-અસસકુંતારાધનામાં (પૃ. ૩૮૬) અસભ્રાન્ત-અનુત્તુક =ફળભ્રાન્તિ-ઉત્સુકતા રહિત, (ધનકુટુંબાર્દિથી) રનિવૃત્તિમાં ભ્રમરહિત, અને સત્પ્રવૃત્તિમાં અધીરાઈ વિનાના, અંતમુ ખ પ્રવૃત્તિમાં અભ્રાન્ત-વિશ્વસ્તદિલ, ને આહાર-વસતિ-પાત્રાદિમાં અનુત્તુક; અસ'સક્ત=અસપત્ન (અન્યયેાગથી અબાધ્ય) આરાધના; અન્યયેાગથી સ'સક્ત-મિશ્રિતમાં ખેદાદિ ૮ દ્વેષ, વગેરે કહ્યું. ॰૧૦) ઉત્તરોત્તર યાગ Page #35 -------------------------------------------------------------------------- ________________ २४ સિદ્ધિ-વિશાધનમાં (પૃ. ૩૮૯) સાધના આત્મ-વિકાસ વૃદ્ધિકર સાથે; વિષચકષાયવશતા ઘટતી આવે; ભાવશુદ્ધિમાં વૃદ્ધિ, સૌયમ-તપચિકિત્સામાં અપીડિત, પ્રશમસુખ, પરીસદ્ધાદિમાં અવ્યથા વર્ણવી. (૧૧) શરીરરાગચિકિત્સાનુ* દૃષ્ટાંત (પૃ. (૩૯૩) વૈધવચનથી જ્ઞાન, ઇ ધૃણા, ઔષધપ્રયેાગ, સ્વેચ્છાચારનિીષ, નિસ્સાર પૃથ્ય, આરેાગ્યદર્શને ભાવવૃદ્ધિ, નસવેધક્ષાર-પ્રયાગે અન્યાકુળ, શુભદ્રેય, વૈધ-બહુમાની, એમ (૧૧-૪) કમ રાગ-ચિકિત્સામાં (પૃ. ૩૯૬) સુગુરુ-વચનથી જન્માદ્દિપીડાનું જ્ઞાન ને ઘૃણા, ચારિત્રક્રિયા, પ્રમાદાિષ, અસાર શુદ્ધ આહાર, ઈવિયાગાદિરૂપ વેદનાહાસ-ચારિત્રારેાગ્ય દશને શુભભાવવૃદ્ધિ, તન્મમત્વથી પરિસહાદિમાં તત્ત્વસ`વેદન શુભાશય-વિકાસ, ધર્માંપયાગથી પ્રશાંત તેજયેશ્યામાં પ્રગતિ વણુ વી. આમાં કાળિયાનું જાળું, ૪ ગતિનાં દુ:ખ, કમ રાગનાશક આમવ-સવરાદિની માટી યાદી, કમરાગ કાઢનારીઊંચી ડાસ્પિટલ સયમજીવન, વગેરે બતાવી તૃષાતુર બાળમુનિનું દૃષ્ટાંત કહ્યું. (૧૨) ‘ગુરુબહુમાનથી જ પરમગુરુસ યોગ. અબહુમાનથી સસાર'માં (પૃ. ૪૦૪) ગુરુની અસંગ નિઃસ્વાર્થ અને નિર્મોંઢુ ભક્તિ, ‘ગુરુને માતે તે જ મને માને છે’ એવી જિનાજ્ઞા, અબહુમાનત્રાળું ચારિત્ર કુલટાના ઉપવાસ જેવું, વિષાન્નવત્ સંસારવ ક. ગુરુખહુમાન કલ્યાણધામ, (પૃ. ૪૦૮)વધતું ગુરુમમત્વ દીવ જીવી, પરમગુરુ-જિનસ યાગકારી, શુભેદયરૂપ ભવચિકિત્સક, શાલિભદ્રને પૂર્વ ભવનું ગુરુમમત્વ ક્યું; એની સ સુંદરતા; પ્રશમનાં ૩ કારણુ,ગુણાનુકૂળ આત્મ-પરિણામ, પ્રગટ ગુણુમાં વિશિષ્ટ ભાવૈલ્લાસ, શાસ્ત્રખાધે વિવેકપ્રજ્ઞા; દા. ત. તી દૅશન--ગુરુમ્રવણે આ ત્રણ. માતુ મુનિ; ૧૨ માસમાં ક્રમશ: તેનૈકેશ્યાવૃદ્ધિ, તે વ્યંતરāયાથી માંડી અનુત્તરદેવઢેશ્યાને લંઘે; અનાદ્ઘિ કૃષ્ણ મટી શુલ ખનવાના ૫ ઉપાય,– (પૃ. ૪૧૪) 'અહિંસાદિવ્રત ખખડ, અમાસ, કૃતજ્ઞતા, જશાસ્ત્રાદિ સત્પ્રવૃત્તિ, પહિતાનુબન્ધી પ્રયત્ન; હિતાનુબન્ધના ૫ મા,નિરાશ'સ-રનિરતિચારપાલન-વૈરાગ્ય-૪મૈત્રીઆદિ-જિનવચન પુર કરણ, વગેરે દર્શાવ્યું. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ (૧૩) લકસંજ્ઞાત્યાગ-પ્રતિશ્રોતગમનમાં (પૃ. ૪૧૬) કર્મીનુબંધવિરછેદ, ફલવિરોધી ગુણેથી કૃષ્ણદશા, ભવાભિનંદીની કિયા પર પ્રીતિ ત્યજી કહેરી-વિજય તથા પ્રતિશોતગમન યાને ઈન્દ્રિયમનને અનુકૂળ ભૌતિક ઉન્નતિ - ૧૮ પાપસ્થાનક ન સેવવામાં હેશહોશિયારી–ઉધમ, ને લૌકિકભિન્ન લોકોત્તર ગરકતતાથી ગીપણું કહ્યું. (૧૪) “ચારિત્રફળ : ચરમભવસધાન'માં (પૃ. ૪૧૯) મેશગમનભવનું સંધાન કરી આપે તેવાં અસંકિલષ્ટ ભગપુય ભેગઠિયાનું સાચું સ્વરૂપ સ્વાત્મસંશ-પરંપરિતાપરાહિત્ય, ધર્મફળ ભાગ એ સાધ્ય નહિ પણ અનિવાર્ય છે, વગેરે વર્ણવ્યું. (૧૫) સમ્યગ જ્ઞાન-ક્રિયા પ્રવર્તક ભાવમાં (પૃ. ૪રર) એનું સ્વરૂપ, વિશુદ્ધભાવથી શુભાનુબંધ, એ માટે અનુચિતત્યાગ, જ્ઞાનદશાની ભૂમિકા કડક; એને પ્રવર્તક છે ભાવ વસ્તુસમજની પરિણતિ એ પાંડિત્ય, સાધનાના સમ્યગ ઉપાય; અશુભેદય છતાં વિન્ન કેમ નહિ ? (૧૬) “સ&િયાનું ફળ અને વિશેષતાઓમાં (પૃ. ૪૨૭) પ્રગતિનાં રૂપક-સભાગ, નિષ્કલંકસાધના અને કુઠિયા-સદેષસુઠિયામલિનઆશય, એ ત્રણથી મોક્ષ અસાધ્ય; ઉત્તરોત્તર શુભ ગધારા અખંડ "પરાર્થ–સાધના. “પરાર્થ=સત્યાર્થ ? કે સત્વાર્થ? અન્યમાં બીજબીજાદિ સ્થાપન; પરાર્થે સાનુબંધ બે રીતે (પૃ. ૪૩૨) પરાર્થ સાધકની વિશેષતાઓ-કર્તવીર્યાદિ, અમેઘ શુભપ્રવૃત્તિ, સમંતભદ્રતા, સત્રણિધાનાદિજનન, પ્રમેહતિમિર- રાગ-દ્વેષાનલવાર, સ વેગસાધકતા. (૧૭) “વધતો સંવેગઃ ચરમભવમાં “વધતે કેવી રીતે ? સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત બે રીતે,...વગેરે વર્ણવ્યું. સૂત્ર૫. “પ્રવજ્યાફળસૂત્ર (પૃ. ૪૩૯) "(૧) “ક્ષસ્વરૂપમાં, પરમાત્મભાવ પામેલાની વિશેષતાઓ વિશ્વદર્શન એ કિયા નહિ; સંસારની ૯ દુર્દશા. (૨) અસાંગિક સ્થિતિનું મહત્વ અને રહસ્ય'માં (પૃ.૪૪૩) સંયોગ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સુખમાં ટેવાયેāા કેમ એ ન સમજે? સિદ્ધને આકાશસ'યેાગ કેમ નહિ? એક સત્ અન્યસત્ કે અસત્ ન થાય; સાપેક્ષદશામાં નિરાંત નહિ, સિદ્ધસુખ અનુપમ, (૩) ‘સિદ્ધસુખનું દૃષ્ટાંત-ત્રિભાષા-અર્ચિત્યતા (પૃ. ૪૫૦) *(૪) ભાવશત્રુ-ભારગ-પરમઅર્થ-અનિચ્છેચ્છામાં અનંતસુખ કેમ ? ક રાગ, અનિચ્છાની ઇચ્છા કેમ મહત્ત્વની ? (૫) તથાભવ્યત્વ વિચિત્ર શાથી ? (પૃ. ૪૫૬), (૬) ‘અનેકાંતવાદથી જ તત્ત્વવ્યવસ્થા’ (પૃ. ૪૫૭), એકાન્તવાદ મિથ્યાવાદ, ‘ભવ્ય' કાણુ ? મેક્ષ કે છત્ર ? (૭) ‘અમદ્ધને મુક્તિ નહિ'માં (પૃ. ૪૬૦) સાંખ્યમત ‘અનાદિ અબદ્ધ છત્ર મુક્ત થાય'નું ખંડન; અરૂપી જીત્રને ખંધ કેમ ? જાતને મિલન જ કરવાની મૂર્ખ`તાના ધધે; અનાદિ ખંધપ્રવાહ. (૮) અનાદિ કયાગ નાશ ક્યાંથી પામે ? (પૃ. ૪૬૪) સુવર્ણ માટીનું દૃષ્ટાંત.’ દિદક્ષા યાને પ્રકૃતિદર્શનની ઇચ્છા પછી ખંધપ્રવાહ ચાલુ”ની ને અબદ્ધ અને ખમુક્તમાં ભેને લીધે ફરી બંધ નહિ'ની સાંખ્યમાન્યતાનું ખંડન (પૃ. ૪૬૫), સથા અજ્ઞાતની દિક્ષા નહિ; અહેતુક દિદક્ષા શાશ્વત'ની આપત્તિ, દિદક્ષા ભવ્યત્વ તુલ્ય નથી. (૯) અધ-મેક્ષ એ પરિણામિવશેષ છે, (પૃ. ૪૭૧), પર્યાયનયથી વિચારણા; ખૌદ્ધમત અત્યંત ક્ષણેાદ મેાક્ષ'નું ખંડન; ‘સત્ જે અસત્ થાય, તે અસત્ ઉત્પન્ન થાય'ની આપત્તિ (પૃ. ૪૭૪), નિરાધારતા-અનન્વયની આપત્તિ (પૃ. ૪૭૭), નિયેાગ અપ્રામાણિક, (૧૦) સિદ્ધતું સુખ, સ્થાન, ગતિઃ મેાક્ષ અગે દાનિક સાંખ્યવેદાન્તી-ખૌદ્ધ-પાશ્ચાત્ય-અવતારવાદીની માન્યતાએ।ની સમીક્ષા (પૃ. ૪૮૨) સિદ્ધોનું સુખ અવિનશ્વર, સ્થાન સિદ્ધશિલા, ત્યાં ગમન સહજ, પુનર્પતન નહિ. (૧૧) ભ॰યાના કદી ઉચ્છેદ નહિ. (પૃ. ૪૮૬). એમાં દલીલ અને શાસ્ત્રપ્રમાણુ. ભવ્ય-જાતિભવ્ય-અભવ્ય (પૃ. ૪૮૯) (૧૨) વ્યવહાર એ તત્ત્વનું અંગ (પૃ. ૪૯૨); એનાં ૩ કારણ, દાખલા (૧૩) જિનાજ્ઞા સમતભદ્રા (પૃ. ૪૯૭), ત્રિપરીક્ષાશુદ્ધ-માર્ગાભિમુખ-માર્ગ પતિત Page #38 -------------------------------------------------------------------------- ________________ -પરિણતિજ્ઞાન (પૃ. ૫૦૦). આજ્ઞાપ્રિયતા-ઔચિત્ય, સંવેગ. (૧૪) અપાત્રને જિનાજ્ઞા ન દેવામાં કરુણા (પૃ. ૫૦૩),–તારક જિનાજ્ઞા અયો ને કેમ વધુ નુકશાનકારક ?–આજ્ઞાનું પરિણમન-અંતિમ નમસ્કાર અને અભિલાષા.-આ રીતે આ ગ્રંથવિવેચનને ટૂંક ખ્યાલ અપાય. જ કહેતાં ખેદ થાય છે, કે આવા ચમત્કારી અને કલ્પનાતીત વિદ્વતાથી સંપન્ન મહર્ષિના વિવેચનમાં ક૯િપત ભૂલ બતાવવાનું, તથા વધુ ઠીક અર્થ બતાવવા એમના કેટલાક અર્થને અઠીક ઠરાવવાનું અને પિતાના અનુવાદ પ્રયાસમાં ઢગલાબંધ ક્ષતિઓ કરવાનું એક આધુનિક Bફેસર ઉપાધ્યેએ (રાજારામ કોલેજ, કોલ્હાપુર) સાહસ કર્યું છે. પ્રસંગવશાત્ એમના અંગ્રેજી ટિપ્પણ-અનુવાદને જોતાં આ એમને ગંભીર અન્યાય ખ્યાલમાં આવ્યો છે. તેથી એના પર અહીં ટૂંકી. સમીક્ષા કરવામાં આવે છે. (૧) અહ શબ્દ એ જેમ સંસ્કૃત “અહ” શબ્દનું તદ્દભવ રૂપ છે. તેમ સં૦ અરુહ શબ્દનું તત્સમરૂપ છે. ટીકાકારે શ્રી અરિહંત પ્રભુની એક વધુ વિશેષતા શિષને બતાવવા માટે આ “તત્સમ” શબ્દ લીધે છે. અહિં પ્રોફેસર તદ્દભવને આગ્રહ રાખી, તત્સમને ભૂલ કહેવાનું અજ્ઞાન સાહસ કરી, ઉલટું પિતાની જ તત્સમની અજ્ઞાનતા સૂચવે છે. (૨) તસ્ય પુણુ વિવાગ સાહણિ અહીં વિપાક શબ્દની રૂએ તને ટીકાએ કરેલ અર્થ અયોગ્ય માની “પાપકર્મની એ અર્થ કરવા જતાં પ્રેએ ભૂલી ગયા કે જૈન દર્શનમાં ભવપરિણતિને પરિપાક કાળને પરિપાક, ભવ્યત્વને પરિપાક વગેરે ઉ૯લેખે ખૂબ આવે છે, અને વિપાક એ પરિપાક છે. ભવ્યત્વ એ મેક્ષબીજ હેવાથી એને વિપાક થ આવશ્યક છે. તેથી તમ્મને અર્થ “ભવ્યત્વને” એ થાય છે. બીજું, પાપકર્મને વિપાક તે પાપકર્મના સ્થિતિકાળ પાકવા ઉપર નિર્ભર છે. વળી, પાપકર્મ અનેક છે. તેથી તે લેવા હેત તે “તસ” એવું એકવચન રૂ૫ નહિ મૂકત. પ્રો. પિતે જ પહેલાં પાવકમ વિગમાઓનો અર્થ કરતાં પાપકર્મો એવું બહુવચનરૂપ લીધું છે. તે પછી Page #39 -------------------------------------------------------------------------- ________________ તેના સર્વનામ તરીકે “ત્તર એવું એકવચન રૂપ કેમ લેવાય?? () જૈન ધર્મમાં અતિપ્રસિદ્ધ “ મિચ્છામિ દુર' ને અર્થ મિચ્છા જે સુકૃત–મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ એ આવે છે, તે ઉચિત છે. કેમકે એથી “દુષ્કૃત્ય પર મારે કોઈ પણ રુચિભાવ ન રહે. એ દુષ્ટભાવને હું દુગં છું છું, એને સિરાવું છું,” એ સૂચવવું છે. આ માટે જે આવશ્યકતા છે, તેનું નિયુક્તિકાર પ્રત્યેક અક્ષર લઈ પ્રતિપાદન કરે છે, કે “નિ' યુદતા માટે છે, છા' છાદન માટે છે, વગેરે. કે આ તાવિક ગંભીર ભાવે ઉવેખી, ઉપલથી ના છનિ. તુર્દ લેવા ગયા છે, જેને જૈન પ્રણાલિકાને પણ ટેકો નથી. વળી એને અર્થ તે માત્ર એટલો જ થાય કે “હું વર્તમાનમાં દુષ્કૃત્ય ઈચ્છતા નથી,” નહિ કે “મારે પૂર્વનું દુષ્કૃત્ય પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિતથી મિથ્યા થાઓ.” વળી ઈચ્છામિ સુક્કડની સામે એને મૂકતા, એ ભૂલી ગયા કે સુકૃત તે નવા ઈચ્છવાના છે, તેથી એની હરોળમાં “દુષ્કત નવા નથી ઈચ્છતા એવો અર્થ થાત, પણ તેથી ભૂતકાળના દુષ્કૃત્યોનું શું ? અહીં તે અતીતના અનુબંધ તોડવાના છે. (૪) યુનિવર્સિટિને માન્ય પ્રોફેસર પ્રાકૃત અણુ િશબ્દને સં. અનુશાસિત અને અનાદિ વચ્ચેના ગોટાળાનું પરિણામ કહેતાં એ સમજવું ચૂક્યા કે અનુરાષ્ટિનું પ્રાકૃત રૂપ તો અણુવિદિ થાય. (૫) “દાર વિજ વિરેને નો અર્થ લગાવતા પ્રો. એ સમજવું ભૂલ્યા કે પાપના અનુબંધ દુશ્મન જેવા નહિ પણ ઝેર જેવા છે. કેમકે દુશ્મનને વઢે કહેવા કરતાં રજુ કે એવું કાંઈક કહેત. મcuછે ન કહેતાં, અeuwજે કહેત. ફલને અર્થ તે બીજા દર્શનમતે પણ કાર્ય, પરિણામ એ થાય, પણ લાભ નહિ. બીજું, દુશમન જેવા અશુભના અનુબંધને બીજે ક્યાંય લઈ જવાનું નથી કે જેથી સુત્રાપજો” કહેવાની જરૂર રહે. ખરી રીતે અપ+નને અર્થ દૂર કરવું એવો થાય, જે ઝેરને બરાબર લાગુ થાય. તેમજ, અપુરમવા એ પણ ઝેરનેજ સંગત થાય, કેમકે મંત્રાદિથી ઝેર ઉતારી નાખ્યા પછી ફરી Page #40 -------------------------------------------------------------------------- ________________ એ ઝેરરૂપ થતું નથી. “શત્રુને બેડીથી બાંધી, પછી એ ફરી શરૂ૫ થત નથી, એવું તો એકલા આ સાક્ષર પ્રેફસર કહી શકે! બાકી ઝેરમાં તેવું કહી શકાય. (૬) સૂત્ર બીજાના ટીપણમાં-ટીકાકારે લીધેલા રથને બદલે પૂર શબ્દને પ્રોફેસરે “તદ્દન જુદા અર્થવાળો છે,' એમ અદ્ધર આક્ષેપ કર્યો. વસ્તઃ એ બીજેય આવે છે. વળી, રીલ”નું સિક્ય પણ ગણાય છે. (૭) તિગિચ્છા સળંને નો અર્થ ચિકિત્સાશાસ્ત્ર એટલે વાઢકાપનું શસ્ત્ર કરી વિદ્વત્તાનું પ્રદર્શન કરવામાં છે. એટલું એવું ચૂક્યા કે આ વિશેષણ આજ્ઞાનું છે. આજ્ઞા એટલે જિન આગમ. એને શસ્ત્ર નહિ, પણ શાસ્ત્ર કહેવું ઉચિત છે, જેમાં કર્મવ્યાધિની ચિકિત્સા ઉપદેશી છે. (૮) અનુwાપાની આગળ “' ઉમેરવાનું સૂચવતાં છે. એ ન સમજ્યા કે કવિરુદ્ધને જે તજે છે તે વર્તમાનમાં અનુકંપાવાળો બનીને નહિ, કિંતુ અહિંસાદિ વ્રત લીધા હેઈને અનુકંપાવાળા પૂર્વેથી જ બની ચૂક્યો છે તેથી.” “ન' તો વર્તમાનકાળ સૂચવે છે, તે પછી બે વર્તમાનમાં અનુકંપાવાળ બનતે હોય તે વ્રત લીધેલા ભૂતકાળમાં અનુકંપા ક્યાં રહી? માટે પ્રિ.ને તને અધ્યાહાર બેટ છે. (૯) “નાનિવમાં ના અને નિર્દુ એમ પદછેદ સમજી છે. ભૂલ કાઢતાં પહેલાં સમજવું ઘટે કે આ સમર્થ શાસ્ત્રપિતા તે સંધિ કરીને લખે છે, તેથી નિવાનિવ એજ ભાવ છે. નહિતર નિષેધ માટે કોઈ સ્થાને રા' પદ ન લખનાર ગ્રંથકાર અહિં કેમ લખે ? (૧૦) સૂત્ર ત્રીજાના ટિપણમાં–‘વહનુમાં “ઉપધિ” એટલે કે માયા એવી છે, ત્યાં “ઉપાધિ એટલે કે સાંસારિક આસક્તિ એવે છે. ને ન અર્થ ગ્ય નથી. કેમકે એમ કોઈ મુમુક્ષુ સાંસારિક આસતિવાળો બને, તેથી કાંઈ મોહાંધ માબાપ રજા આપે, એ ન બને. એ તે નિમિત્તજ્યાતિષ કથન વગેરે કાંઈ ઊભું કરે, અને તેથી પેલા રજા આપે તે આપે, એ સંભવ છે. વળી અહિં કદિ શબ્દ પણ નથી, કિત રવ શબ્દ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ (૧૧) “માઈ રૂથ નાઈમાં નાયને અર્થ ન્યાય એ ખોટો અર્થ પ્રો. કર્યો છે. કેમકે “અજાગલસ્તનન્યાય, અર્ધજરતીય ન્યાય વગેરે પ્રસિદ્ધ ન્યાયામાં “ભગવાન ઈહ એ ન્યાય નથી આવતો તેથી નાયને અર્થ સાત દષ્ટાંત એજ બરાબર છે. એ અર્થ લઈને તે આખું જ્ઞાતાધ્યયન છે, “નાયજયણ' છે તે “દષ્ટાતનાં અધ્યયન” અર્થમાં છે, પણ નહિ કે “ન્યાયનું અધ્યયન” એ અર્થમાં. (૧૨) વારસામાં પ્રો. કાલને અર્થ મૃત્યુ લે છે તે પેટે છે. કેમકે અહીં એ સૂચવવું છે કે “માતાપિતા હજી કાળને સહે એવા છે. અર્થાત જીવે એવા છે, એવું વ્યવહારથી લાગે છે. તે દરમિયાન જે ઔષધ લાવીને આપું, તે એ બચી જવા સંભવ છે. હવે “મૃત્યુ સહિત છે એ અર્થ કરવાથી તે ઉલટું એમ થાય, કે દવા લાવું તેય મરી જવાના છે, માટે એમને છોડીને ઔષધ લેવા જવામાં ય શી વિશેષતા રહી ? ઔષધ લેવા જાય પણ એ હજી કાળ કાઢે તેમ ન હોય તે શું કામનું? તેથી કાલ સહાણિ” કહ્યું. ઔષધ લાવી બચાવવાની ધગશવાળાને એ વિચારવાનું ક્યાંથી હોય કે માબાપ અંતે તે મરવાના છે ? બીજું, “સહ અર્થ “સહિત કર્યો તેય ખોટે. એ અર્થ માટે તો સાઢાળ એવું પદ રાખ્યું હેત, નહિ કે વાઢવાળિ નિશાળને સંસ્કૃત વિધાથી પણ આટલું તે જાણતા હોય છે, ત્યારે ક્લાસીકલ લીટરેચરના આ વિદ્રાને કેમ વિચાર ન કર્યો ? ઉપરાંત “વવામ” પદ પણ ઊંધું લગાડી એમ અર્થ કર્યો કે “મરણ તે વ્યવહારથી હું પણ નિશ્ચયથી નહિ. એને સાચે ભાવ એ છે કે વ્યવહારથી (સ્થિતિ જોતાં લાગે છે કે) એ કાલસહ છે, અર્થાતુ કેટલાક કાળ કાઢે તેમ લાગે છે. કેમકે ટીકામાં લખ્યું છે કે “તથા વનરંમવાત-નિશ્ચયતતુ ” વ્યવહારથી જીવવું સંભવે છે, પણ નિશ્ચયથી ન કહી શકાય કે એટલું આયુષ્ય છે જ. કાલપદને આયુષ્યકાળને બદલે મરણ એ ઊંધે અર્થ પ્રો. લીધો, તેથી પછી કેટલાય બીજા બેટા અર્થની કલ્પનામાં ઊતરવું પડયું ! અહિં “તથા જીવનસંભવાતને અર્થ “મરણ સંભવે છે, પણ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ નિશ્ચયથી મરણ નથી સંભવતું, એ અર્થ તો પ્રો. કરી શકે ! ન્યાયવાર્તિકમાં “વિચારાસહત્યં” શબ્દ આવે છે. આયુર્વેદ શાસ્ત્રમાં વનસ્પતિ માટે “કાલસહ અકાલસહ કહે છે. (૧૩) શુલપાક્ષિકની વિચારણામાં ચંદ્રકલાની કલ્પના પણ અસ્થાને છે. કેમકે શુકૂલપાક્ષિકમાં શુક્લપક્ષ એટલે શુકૂલમત અર્થાત ક્રિયાવાદ (અસ્તિત્વવાદ) લેવાને છે. એટલે કે આત્મા-કર્મ-મેક્ષ વગેરેના અસ્તિત્વને યથાસ્થિત માને તે કિયાવાદી, શુકૂલપાક્ષિક ગણાય. અને એ ન માને તે નાસિતત્વવાદી, નચિકવાદી વગેરે અઠિયાવાદી, તે શુપાક્ષિક ગણાય. આ જૈન આગમાની માન્યતા છે. (જુએ શ્રી યશો વિ. કુત ધર્મ પરીક્ષા) આમાં કમસર તેજ વધવા ઘટવા રૂ૫ ચંદ્રના શુક્લપક્ષ કૃષ્ણપક્ષ જેવી કલ્પના સંગત નથી. નહિતર કષ્ણુ સદા વધારે મલાન થતા જાય ! (૧૪) “વિભાષામાં પ્રો.નું નવું અવતરણ “દ્વિભાષા એ અસંગત છે. જ્ઞાનને ભલે પ્રાકૃતમાં “વાર’ આદેશ થાય, પણ ક્રિને તે “હું આદેશ થાય છે. જેમકે વિઘનું દુવિહં થાય, પણ વિવિહં નહિ. દ્વિગુણનું ‘વિગુણ નહિ પણ દુગુણ થાય. દ્વીપનું વીવ” નહિ, પણ દીવ” થાય છે. તેમ અહિં પણ દ્ધિમાપ લેવું હેત તે દુભાષા કહેત, નહિ કે વિભા સા. વિભાસાને અર્થ તે વિભાષા જ થાય. (૧૫) “સુપઉત્તાવસ્મય'ના અર્થમાં . સામાયિકાદિ છ આવશ્યક લે છે, તે ખોટું છે. કેમક સામાયિકાદિને સારે અભ્યાસ તે પ્રવજ્યા લીધા પછી કરશે. અહિં તો આવશ્યક તરીકે લોકોત્તર પ્રવજ્યા-ધર્મ સવીકારવા માટે સારી રીતે યોજેલ સાધુવેષનું ધારણ વગેરે જે અવશ્ય કર્તવ્ય, તે લેવાના છે. બીજું એ, કે એ માટે તે “સુ અમ્બન્ધ જેવું કાંઈક કહેત. અહિં “સુપઉત્ત” કહ્યું છે, તે પ્રો. કેમ ભૂલે છે? Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩ર (૧૬) સૂત્ર ચેાથામાં ઉપાય એ ઉપેય (કા)ના સાધકજ ડાય છે, નહિતર અતિપ્રસ`ગ આવે' એની સમજુતીના ટીપ્પણમાં જે If anything else can fruitully function for them’...વગેરે લખ્યું, એટલે કે ‘આ ઉપાયને બદલે ખીજા કાઈથી કાય નીપજે, તે આવા કાર્ય કારણભાવના નિયમ ભાગે' વગેરે લખ્યું, તે સૂત્રકારના આશય સાથે તદ્દન અસંગત છે, ગ્રંથકારને ખીજાથી જૌ કાચ સીઝે,' એવું નથી કહેવું, પણ એમ કહેવું છે કે ‘આ ઉપાયથી પણુ કાર્ય ન સીઝવા છતાં જે એ કારણુ તરીકે ગણાય, તે પછી જે ત્રાહિત ખીજાએથી પ્રસ્તુત કાર્ય નથી સીઝતા, એ પણુ પ્રસ્તુત પ્રત્યે કારણુ તરીકે ગણાવાના પ્રસ`ગ કેમ ન ઉમેા થાય ? આનું નામ અતિપ્રસ’ગ.' આના ખર્ચે પ્રો. ‘જેને ઉપાય તરીકે ન કહી શકાય એ પણુ જે કા` સાથે, તે ગમે તે અન્ય પશુ કેમ કા` ન સાધે ? અતિપ્રસગ છે' એવું અસ`ગત જે કહે છે, તે ‘અપ્રસંગ-અતિપ્રસંગ' (અવ્યાપ્તિ-અતિવ્યાસિ)નું અજ્ઞાન સૂચવે છે. એથી જ લાગે છે કે ટીકાની વ્યવહાર-વિચ્છેદ અને નિશ્ચયમત વગેરે કેટલીક તાત્ત્વિક વાતા ન સમજવાથી એમણે ઠીકજ ચચી નથી. (૧૭) ‘નિમ્મત્તગૃહદુપ્તે'માં પ્રે. વધારે ઠીક અથ તરીકે ગૃહદુ:ખથી એટલે સ’સાર-દુઃખથી નિવૃત્ત' એવા કરવા જતાં એ ભૂલ્યા કે પ્રાકૃતમાં ગૃહતુ. ગેહુ કે ગિ' થાય. અહિં તેા ગૃહ' શબ્દ છે. તેમાં જે ‘ગ’ સયુક્ત છે, તે સયુક્ત અક્ષર ‘ગ્ર’ને સૂચવે છે. તેથી ટીકાકાર મહર્ષિએ કરેલું નિવૃત્તાગ્રહ-દુઃખ ( નિવૃત્ત+અગ્રદૂતુન્ન, નિવૃત્ત+અન્નદુઃખ ) એવું જ અવતરણુ સાચું છે. (૧૮) ‘આયત’ શબ્દ મેાક્ષ' અર્થમાં ચાલુ સાહિત્યમાં નથી વાપરેāા, એમ કહી પ્રો. શું કહેવા માગે છે ? જૈનસૂત્રામાં ‘આયત’ શબ્દ મેાક્ષ' અર્થમાં સારી રીતે વપરાયેયેા છે, ને તે વ્યુત્પત્તિસિદ્ધ છે. (૧૯) ‘અનિયેાગ’ના અથ ‘દુરપયોગ’ કર્યાં તે યાગ્યું નથી. હજી દુન્નિયેાગના એ અથ થાત. અહિં તે અનધિકાર અ યેાગ્ય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ (૨૦) “અથડેમાં તે પ્રો. ખૂબજ ચૂક્યા. કેમકે ખરી રીતે આ વિરાધના અનારાધનાનું પ્રકરણ એ સમજી શક્યા નથી. આ પ્રકરણની સમજ રહસ્ય સાથે આ વિવેચનગ્રંથમાં વિસ્તારથી આપવામાં આવી છે. એ પરથી સમજાશે કે સૂત્રકાર બે વિભાગ કરે છે, એક માર્ગોબંઘી અને બીજે માર્ગગામી. એમાં માર્ગગામીને પણ ખલના (વિરાધના) ન જ સંભવે એમ નહિ, સંભવે ખરી. કેમકે એ છદ્મસ્થ છે. પણ એની ખલના અનર્થહેતુ નહિ પણ “અર્થહેતુ ઈષ્ટને હેતુ હોય છે, કેમકે એણે માર્ગ તરફ ચક્કસ પ્રયાણ આરણ્યું છે. હવે અહિં પ્રો. “અર્થહેતુમાં અર્થને અર્થ “શબ્દની સમજ એ કરે છે, એ કેટલું બધું બેહંદૂ છે ! કેમકે માળેલંઘીને પણ એ સૂત્રાર્થ એ પ્રયોજન તરીકે તે હેાય છે. વળી પ્રોમૂલ સૂત્રમાંનું “ન એસા મગામિણે વિરાહણ અણુથમુહા એ અંશને ઉપરના ફકરામાં લીધું અને પછી જુદા ફકરામાં “અWહેઉ લીધું, એ કેવું અજ્ઞાનતાભર્યું ? વસ્તુત: કહેવું તે એ છે કે માર્ગગામીની વિરાધના તે (ઉન્માર્ગી જેવી) અનર્થ મુખી નથી બનતી પણ અર્થ (ઈષ્ટ મોક્ષ)ને હેતુ બને છે. પ્રો. ને આ નહિ સમજાવાનું કારણ એ છે કે અહિ માનનો પા વિના ઉદ્દેશ્ય છે. અને R અનર્થીમુલ્લા એ એક વિધેય પદ છે, તથા “ ” એ બીજું વિધેય પદ છે. એ ઉદ્દેશ્ય-વિધેય સમજાયા નથી. તેથી ટિપ્પણમાં “gવવા વિરાધના'માંથી ‘વિરાધના' એવું ખોટું નિષેધ પદ પણ ખેંચે છે. (૨૧) વળી “મમ્મદેસણાએ અણુભિનિવેસેને પણ પ્રો. ખોટું લગાવે છે. અનભિનિવેશને પ્રો. સમજે છે તે “સંસાર પ્રત્યે અનાસક્તિ એ અર્થ નથી, પરંતુ ઉપદેશેલા માર્ગ પ્રત્યે અનાગ્રહ’ એ અર્થ થાય છે. આ ન સમજવાથી અહિ વાક્ય તેડી, પ્રતિપત્તિ અને કિયારંભને જુદા પાડી ત્યાં પણ અસંગત અર્થ કર્યો. પ્ર. એ ખ્યાલ ભૂલી ગયા કે પૂર્વે માર્ગદર્શક સૂત્ર સાંભળી જેમ ઉભાગને તે પ્રત્યે થતાં દુઃખ, અવજ્ઞા અને અસ્વીકાર કહ્યા છે, તેમ અહિંયા અપાય (કિલષ્ટ કમ)વાળા માર્ગગામીને અનાગ્રહ, સ્વીકાર કે ક્રિયાપ્રારંભ કહેવા છે. ત્યારે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અપાયરહિત માર્ગગામીને તે સૂત્રે કહ્યા મુજબનું પૂર્ણ વર્તન હેયએમ કહેવું છે. આ ત્રણ વિભાગના અજ્ઞાનને લીધે અપાયને અર્થ નિશ્ચય લેવાની પણ ભૂલ ઑ૦ કર્યા વિના રહ્યા નથી. જેથી તે બીજા અને ત્રીજા વિભાગમાં તદ્દન અસંગત થાય. ટૂંકમાં આ પ્રકરણને પણ પ્રો. સમજી શક્યા નથી. છતાં પૂર્ણ સમજેલા ટીકાકાર મહર્ષિ કરતાં વધુ વિદ્વત્તા દેખાડવાને હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો છે. (૨૨) પરિજ્ઞાને અર્થ ફક્ત “જાણ માટે સિદ્ધાંતનું જ્ઞાન” એ પ્ર. કર્યો તે બેટે છે. કેમકે એવું ભાન તે અભવ્યને પણ હેય છે, પરંતુ તેને જ્ઞપરિજ્ઞા નથી માની. જ્ઞપરિજ્ઞા એટલે સિદ્ધાંતનું શ્રદ્ધાયુક્ત જ્ઞાન એટલે કે પાલનના ધ્યેય માટેનું જ્ઞાન. તે સમ્યગ્દષ્ટિ ભવ્યને જ હોય છે. પરિજ્ઞાને આ અર્થ શ્રી આચારાંગ વગેરે સૂત્રો અને એની વૃત્તિઓમાં સ્પષ્ટ છે. | (ર૩) અસ્થિર-સ્થિર બે જાતના દ્વીપ-દીપના પ્રસંગમાં ટીકામાં ૩માત્રા નાઇસિદ્ધ તાત્યાયવાર જે લખ્યું તેને અર્થ સ્પષ્ટ છે કે “દ્વીપ-દીપ બંનેમાં જે પહેલો અસિથર પ્રકાર તે અક્ષેપણ અર્થાત્ વિલંબ વિના (તુરતજ) ઈષ્ટ મોક્ષની સિદ્ધિ માટે નથી બનત, કેમકે વિનાશી છે. અહિં પ્રો. “ઉભયત્રાધોડનાક્ષેપણ એમ વચમાં અવગ્રહ કપીને “અનાક્ષેપણ'પદ લગાવી અર્થની વિમાસણમાં અને ભ્રમમાં પડ્યા ! (૨૪) gવને-પ્રસ્તુનઃ પદમાં, “પદ ધાતુ ગતિ અર્થમાં હેવાથી અને સત્યથs વિશ્વમુકે . વ્યા. સૂત્રના અનુસારે છે. પ્રત્યય કર્તમાં આવવાથી, કર્તરિભૂતકૃદંત છે. પણ છે. આના અજ્ઞાનથી કર્મણિ ભૂતકૃદંત સમજી પ્રપન્નનું પ્રપન્નવાન કરવા શીખવે છે !! (૨૫) તત્તત્તવ 'માં પ્રોટ તત્તવને સ્થાને તતત્વની ભલામણ કરવા જતાં ભૂલ્યા, અને વિરુદ્ધ હેતુ ઉભો કર્યો. કેમકે આ પદ તે પૂર્વે બતાવેલ બીજી અપૂર્ણ ક્રિયાઓની અસંપૂર્ણતામાં હેતુદર્શક છે. જ્યારે તતત્વનું ખંડન એ તો ઉટ અ સંપૂર્ણતાને વિરુદ્ધ પડે. ત્યારે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩પ ટીકાકારે લખ્યા મુજબ તત્તવનું એટલે કે ભોગક્રિયાના શુદ્ધ આનંદદાયી સ્વરૂપનું જે સંધેિશાદિ જન્ય ખંડન, એ કિયાની સંપૂર્ણતામાં હેતુ બની શકે. આ ન સમજવાથી પ્રોફેસરે મૂળ ગ્રંથમાં પણ હેતુદર્શક આ પદને પૂર્વથી છુટું પાડી નવા ફકરામાં મૂકવાની ભૂલ કરી ! તેમજ પૂર્વોક્ત સંપૂર્ણતાના હેતુનેય તદ્દન વિસરી જવાની ભૂલ કરી! (૨૬) “સાંખ્યદર્શનના પ્રકૃતિ-પુરુષ મતને જૈનદર્શનના કર્મ-આત્મા મત સાથે નિકટ મેળ છે,” એવું લખનાર છે. એ ભૂલે છે કે બે વચ્ચે મહાન અંતર છે. સાંખ્ય પુરુષને કુટસ્થનિત્ય, અબદ્ધ, અયુક્ત, અજ્ઞાન, અસુખી માને છે, જૈને આત્માને પરિણામી, બદ્ધમુક્ત, અનંતજ્ઞાની, અનંત સુખી માને છે. સાંખ્ય પ્રકૃતિને જગતનું ઉપાદાન કહે છે. “પ્રકૃતિને પરિણામ એજ પંચભૂત, અને ઈન્દ્રિયો વગેરે જગત, એમ એ કહે છે. ત્યારે જેને જગતની વિવિધ રચનાઓમાં કર્મને માત્ર નિમિત કારણ માને છે. બાકી જગતનું કલેવર તે જુદાજુદા દ્રવ્યોનું બનેલું કહે છે સાંખ્યો જડ પ્રકૃતિના પરિણામમાં જ્ઞાન, ઈચ્છા, વગેરે ધર્મો માને છે, ત્યારે જૈને જડ કર્મને આવા ધર્મો નથી માનતા. સાંખ્ય સદા શુદ્ધ મુક્ત પુરુષનેય મોક્ષ પુરુષાર્થ જરૂરી માને છે. જેને બદ્ધ આત્માને જ એ જરૂરી, મુક્તને નહિ એમ કહે છે. કેવા મહાન તફાવત ! (૨૭) દિદક્ષાના પ્રસંગના સૂત્રને પ્રો. ગૂઢ અને ગુંચવણભર્યા માની એને સ્પષ્ટ ન સમજી શકે, એ તો ઠીક પણ ટીકાકાર મહર્ષિનેય પિતાની સમજણ માટે સહાય ન કરી શકવાનું, અર્થાત ન સમજી શકવાનું કહે, એ અજ્ઞાન બચ્યું બાપને અજ્ઞાન કહે, એના જેવું છે. ટીકાકારે કેવી સરસ સ્પષ્ટતા કરી છે, એ આગળ વિવેચન-ગ્રંથના પૂ૪માં જુઓ. | (૨૮) ધન તપુડનુસ્વારને અર્થ સ્પષ્ટ છે. સંસાર સત્ છે. એને સર્વથા ઉચ્છેદ એ થઈ શકે, તે તદન અસત્ સંસારની ઉત્પત્તિય ન થઈ શકે એવું નહિ, અર્થાત થઈ શકે. એ સતને સર્વથા વિનાશ Page #47 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે, તે અસતની ઉત્પત્તિ કેમ ન થાય ? આ અર્થ પ્રો. ન સમજી શક્યા, તેથી એમણે “ર તુજેન રૂપઃ' એમ ખોટો પદચ્છેદ કર્યો અને “સંસારના વિનાશથી મોક્ષ ઉત્પન્ન નહિ થઈ શકે એ અર્થ કર્યો, એ ને કેટલો કરુણ અબાધ! (૨૯) “હું “ નાવિમાન મ ત ત એમ લગાડવા ધારૂ છું” એવું કહેતાં પ્રહની ખ્યાલ બહાર એ લાગે છે, કે ઠેઠ “ન મામા રિદ્ધિથી માંડીને પ્રશ્નોત્તરોજ શરૂ થાય છે. જુઓ આ વિવેચન ગ્રંથ. ત્યાં માત્ર અહીંજ “તિ રે' શું કામનું ? (૩૦) પ્રાનિરાધારેડન્વયઃ કૃતા નિગેન” ઈત્યાદિ ખાસ સ્પષ્ટ કરવા યોગ્ય સ્થળો ન સમજી શકવાથી ચર્ચવું છોડી દે છે, એ એમને માટે શેભાભર્યું બન્યું છે. એવું એ સર્વત્ર કર્યું હેત તે વધુ શોભાભર્યું થાત. (૩૧) “રમવા સત્ર શાત” અહીં ભવ્યોની અનંત સંખ્યા સમજાવવા ત્રણે કાળના આઠમે અનંતે રહેલા સમય (અવિભાજય સૂક્ષ્યકાળ)ને દષ્ટાંત તરીકે લીધા છે. પ્રો. આ જિનાગમ–પ્રસિદ્ધ વાત પણ ન સમજ્યા. તેથી ટીકા કરતાં સારે અર્થ બતાવવા “સમયાત પદ કલ્પી, “શાસ્ત્રથકી” એવો અર્થ કરવા ગયા. પણ તેથી તે જ્ઞાત૬ એટલે દૃષ્ટાંત તે કર્યું, એ કહેવું રહી ગયું, એ ન સમજ્યા. જ્ઞાતમ્ એટલે જાણેલું છે એ અર્થ પણ સંગત નથી. કેમકે સમયાતની પૂર્વે “તિ પદ નથી. (૩૨) અભવ્ય કરતાં મેક્ષે કદી ન જવાવાળા ભવ્યમાં શું તફાવત ? એના સમાધાન માટે ગ્રંથમાં ગાંઠાળુ કાષ્ટ અને પડી રહેલું શુદ્ધ યુગ કાષ્ઠ એને દૃષ્ટાંત તરીકે લીધા છે. પણ એ ન સમજવાથી સમાધાન તરીકે ત્યાં લખે છે કે ઘણા યોગ્ય કાષ્ઠ પ્રતિમા બન્યા વિનાના રહે છે! (૩૩) અંતે જિનાજ્ઞા કોને આપવી એના પ્રસંગમાં છે. જે કહે છે કે અયોગ્યને દીક્ષા ન આપવામાં એનું હિત છે. તે કથન તદ્દન અધુરું છે. કેમકે અહિં તે દીક્ષા જ નહિ પરંતુ કોઈ પણ જિનાજ્ઞા અયોગ્યને ન આપવાનું ફરમાન છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૭ (૩૪) બીજી સંખ્યાબંધ ભૂ આ પ્રે. પિતાના અંગ્રેજી ભાષાતરમાં કરે છે, તેને સહજ નમુને જુઓ : (ક) સૂત્ર પહેલામાં જ ચાર તાત્વિક ભૂલો છે –“અorigવામä ' માં અનાદિ એ સંગ લેવાને છે, ત્યારે પ્રો. અનાદિ કર્મ કહે છે. તે ખોટું છે. જૈનમતે કોઈ કર્મ અનાદિના છે જ નહિ. પણ આત્મામાં કમને સંબંધ એટલે કર્મવાળાપણું અનાદિનું છે. (ખ) “સુણાનુવંધીને અર્થ દુ:ખ તરફ દોરે છે લખે. એ માટે છે, કેમકે એ અર્થ તે બીજા તુલકટમાં આવી જાય છે. તેથી ત્રીજી વાત કઈ ? સાચે અર્થ “દુઃખની પરંપરાં (Series) ચલાવે છે” એ છે. કેમકે “અનુબંધ બંધની પછી બંધ' સંસાર એકવાર દુઃખોત્પાદક પછી પણ દુખત્પાદક છે. (ગ) તરણ વિવારસાઇrfમાં વિપક તથાભવ્યત્યાદિને કહ્યો છે, પણ પ્રો. “પાપકર્મોને” વિપાક લે છે, તે ખોટું છે. કેમકે પાપકર્મ એની સ્થિતિ પૂર્ણ થતાં સ્વત: પાકે છે. વળી અહિં બતાવેલ ચતુર શરણગમનાદિ સાધને એને પકવી શકે નહિ. તથા તરણ એ એ. વ.માં છે. (ઘ) “જિ” એટલે સંલેશ. એ જિનાગમ–પ્રસિદ્ધ શબ્દ છે, એને અર્થ કષાયની તીવ્રતા થાય છે. પ્રા. તેને દુઃખ એ અર્થ કરે છે, તે પેટે છે. કેમકે માત્ર દુ:ખમાં જ નહિ, પણ સુખમાંય ઘણીવાર જે ગુસ્સે અભિમાન, માયા, તૃષ્ણ વગેરેની તીવ્રતા સંભવે છે, તે પણ સંશ છે. (ડ) બીજા ફકરામાં “અનુત્તર ગર્વમા'થી અનુત્તર એટલે સર્વશ્રેષ્ઠ એ. પુણ્ય સંભ્રાર એટલે પુણ્યને પ્રાગ્લાર, જે તીર્થકર નામકર્માદિ, તે લેવાનું છે. તે શ્રી અરિહંત પ્રભુનીજ ખાસ વિશેષતા છે. તે ન સમજી છે. સામાન્યથી સર્વશ્રેષ્ઠ પુણ્યોના સમૂહ લે છે. વળી આમાં પુણ્યને અર્થ ગુણ કર્યો તે પણ ખરે છે. (ચ) ત્રીજા ફકરામાં કેવળજ્ઞાનને અર્થ “સર્વવિષયનું જ્ઞાન-અનંત જ્ઞાન એ થાય છે. એની જગ્યાએ પ્રો. “ખામી વિનાનું જ્ઞાન” એ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અર્થ લખે છે, તે અર્થ સમજ વિનાનો છે. | (છ) બીજું કૃતકૃત્યમાં કૃત્યને અર્થ છે. ફર કરે છે, પણ તે ટું છે. કેમકે ફરજો પુરી કરેલી હોય છતાં પિતાની અપૂર્ણ સ્થિતિને પૂર્ણ કરવાનું કામ જ્યાં સુધી ઉભું રહે છે, ત્યાં સુધી મોક્ષ નથી. માટે કૃત્યને અર્થ દરેક કાર્ય એ લેવાના છે. કૃતકૃત્ય એટલે હવે જેને કાંઈજ કરવાનું રહેતું નથી તે. (જ) ચોથા ફકરામાં સાધુને પરોપકાર નિરત કહ્યા. એને અર્થ છે. બીજાને મદદ કરનારા એવું કહે છે, તેને બદલે શ્રેષ્ઠ ઉપકાર કરનારા (Benevolent) કહેવા જોઈએ. સાધુઓ ગૃહસ્થને તે મદદ કરનારા નહિ, પણ ઉપકાર કરનારા કહેવાય છે. આ તે સામાન્ય ભૂલોનું દિગ્દર્શન છે, પણ પ્રેમ ના આ ભાષાંતરમાં આગળ ઉપર તે ઘણી અસહ્ય અનેક ગંભીર ભૂલ છે, જેને અહીં સંમાર્જવાને અવકાશ નથી. પણ તે ભૂલો આ વિવેચન-ગ્રંથ પરથી સમજી શકાશે. વિદ્રત-શરથ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના લેખમાં ભૂલો કાઢવા જતાં, કે એમના કરતાં સારો અર્થ બતાવવા જતાં પ્રેફેસરે પોતે કરેલી સંખ્યાબંધ ભૂલોનું અને ભાષાંતરમાં કરેલ અનેકાનેક તાવિક ખામીઓનું મુખ્ય કારણ તો અમને ગુરુગમને અભાવ લાગે છે. આ પંચસૂત્રકમાં બતાવેલ અવય કર્તવ્ય ગુરુની નિશ્રા વિના કેવળ ભાષાજ્ઞાનથી કે ઇધર ઉધરના પાના-પ્રસ્તાવના ઉથલાવી જવાથી ગંભીર જિનાગમના સાચા અર્થ સમજાઈ જાય એ માનવું મિથ્યા છે, અયુક્ત છે. ગીતાર્થ ગુરુઓના માર્ગદર્શન વિના વાચા કે કલમ ઉપાડવાનું પરિણામ કેટલું કટુ આવે છે, તે ઉપર બતાવ્યું છે. જે કોલેજના વિદ્યાથીઓ વાસ્તવ વિદ્વાન સાધુઓના સંસર્ગમાં નથી આવતા, તે આવા પ્રોફેસરના લેખથી કેવી વિધા પામે એ પણ સમજાય એવું છે. એવી વિધા પર બી. એ; એમ-એ; પી. એચ. ડી. ના વૈભવી બિરુદ આપતાં પહેલાં અને એવા પુસ્તકોને પાઠ્ય પુસ્તક બનાવવા પૂર્વે યુનિવર્સિટિએ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પુરતી તપાસ કરવી ઘટે. કોલેજીયનેએ પણ આ ઉપરથી સવિધા માટે ખૂબ સાવધ રહેવું ઘટે. પ્રાંત, મોક્ષના આદર્શવાલા આર્યમાત્રને સ્વાધ્યાય માટે, તથાભવ્યત્વના પરિપાક માટે આ શ્રી પંચસૂત્રશાસ્ત્ર અતિ આવશ્યક છે. આને રેજ સ્વાધ્યાય કરવું જોઈએ, જેથી સાચે મોક્ષાધિકાર પ્રાપ્ત થાય, આના નિરુપણે ઘણુ મૌલિક અને વ્યાપક છે. જેમ દ્રવ્યાનુયોગમાં તવાર્થાધિગમ, તેમ ચરણકરણાનુગમાં આગ પછી પંચસૂત્ર મૂલ આધારસ્થંભ તરીકે લાગે છે. પંચસૂત્રને આધાર આગમે છે. વિધિવાદને આ સંક્ષિપ્ત સંગ્રહ ગ્રન્થ નિદિધ્યાસન માટે પણ પરમ ઉપકારક છે. આને વિવેચન ગ્રંથ પણ ઘણા પદાર્થોને અ૫ શબ્દમાં સંગ્રહ છે. તેથી ખૂબ સ્થિરતાપૂર્વક પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય અને પ્રત્યેક પ્રકરણ પુનઃ પુનઃ મનનીય છે. છાપેલે ગ્રંથ જોતાં પ્રેસ થઈ ગયા દેખાય છે. તેમાંના મુખ્યનું શુદ્ધિપત્રક મૂક્યું છે, તે પરથી શેાધી પછી ગ્રંથ વાંચવા ભલામણ છે. મુકિતદ્વાર, લી. કૃપાક્ષીરદધિ ગુરુદેવ દશા પોરવાડ સેસાયટી | સિદ્ધાંતમહેદધિ પૂ. આચાર્યદેવેશ અમદાવાદ વિજયમસૂરીશ્વરજીને વિનયાણુ આ સુદ ૩ ભાનવિજ્ય વિ. સં. ૨૦૨૨ સમાસ SanDERENDE Page #51 -------------------------------------------------------------------------- ________________ ‘ઉચ્ચ પ્રકાશના પંથે–વિષયાનુર્મ વિષય પાનું | વિષય પાનું. આત્મવિકૃતિ-અંધકાર-પ્રકાશ ૧ | અંગારમદક: ધર્મમાં પાંચ સૂત્રની ઓળખ મલિનાશય ૭૦ સત્-સત્ય-સુંદરઃ કૃષ્ણ સમ્યફ-આરાધકભાવ ૭૧ આદિનાથ સાનુબંધ શોપશમ–ઉપાય ૭૨ સૂત્રકમ સહેતુક બીજાધાન ૧૧ નંદમણિયાર-પ્રિયમિત્રચકી ૭૪ પરિભાવન-જીવને સહજ શું? ૧૬ પ્રવચનસાર જ્ઞાનક્રિયા ૨૦ વીતરાગનમન-ભાવમહત્ત્વ ૭૭ નિબજ-સબીજકિયા ૨૨ ૪ વિશેષણોની સાર્થકતા ૭૯ ભવાભિનંદીના ૮ દુષણ રાગ એ શ્રેષથી પ્રબળ ૩૫ ક્ષુદ્રતા–પર્વત-નારદ ૨૫ હેતએ ૮૧ લોભરતિ-મમ્મણ બાલચંદ્ર ૩૨ મોહની વિશેષ ભયાનકતા ૮૭ દીનતા-કંડરીક અરિહંત શું શું પ્રકાશે ? ૯૩ માત્સર્ય-સિંહગુફાવાસી સર્વજ્ઞવચનશ્રવણની રીત ૯૪ ભય-તિજોરીમાં શેઠ મર્યા અનાદિ જીવ-ભવ-કર્મ સંયોગ ૯૮ શકતા-ચંદ્રકાંતને નેકર પર સંસારનું સ્વરૂપ દુઃખરૂપ ૯૯ અજ્ઞતા-મૂઢ પંડિત પદ ઉપાસનાના અંગેઃ ઔચિત્યનિષ્ફળારંભસંગતતા સાતત્ય-વિધિસત્કાર ૧૦૩ અવ્યવહારરાશિ-વ્યરાશિ તથાભવ્યત્વ-વિપાક-સાધન ૧૦૭ કૃષ્ણ પક્ષ-ચરમાવર્ત—ભવ્યત્વ ૪ શરણ સ્વીકાર–સુલસી ૧૦૯ પાસપોર્ટ ૬૪ | અરિહંત પરમ ત્રિલોકસહજમલહાસલક્ષણ૪ યોગદષ્ટિ ૬૭ નાથ આદિ ૧૧૭ યથાપ્રવૃત્તકરણ-ગ્રંથિભેદ સિદ્ધ મહીનજરામરણ આદિ ૧૨૧ ( ૫ ગબીજ ૬૯ | સાધુ પ્રશાંત ગંભીરાશય આદિ ૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ વિષય પાનું | વિષય પાનું શી ગણધર-પ્રદેશી ૧૨૯ | કુમારપાળ–અકબર ધર્મ સુરાસુરમનુજ પૂજિત | નીલુ-ધનંજય ૧૭૭ - આદિ ૧૩ર | પરમાર્થ કારિતા-રાજશેઠ ધર્મ સકલ કલ્યાણહેતુ વિજય-મણિકાંત ૧૭૯ કુમારપાળદેવધિ (૨) ધર્મગુણાની દુષ્કરતાદિ| હેમચંદ્રસૂરિ ૧૩૫ - વંકચૂળ ૧૮૧ દુષ્કતગર્તા-દઢપ્રહારી ૧૩૮ | (૩) વિધિ-ભાવસહિત દઢપ્રહારી ! જીવનમાત થાય, સ્વીકાર ૧૮૫ (૪) વ્રત પાલન-આગમપાપમત ક્યાં ?” ૧૪૦ ગ્રહણાદિ ૧૮૭ મિચ્છામિ દુક્કડમાં ૫ આગમથી ભાવિત એટલે ૧૮૯ વિકાસમાર્ગ– (૫) જિનાજ્ઞા મંત્ર-જળ શાસ્ત્ર ૧૯૦ અઈમુત્તા મુનિ હરિભદ્રકોપ ઈન્દ્રનાગ હિતશિક્ષાદિનું પ્રણિધાન ૧૪૭ તાપસ-સંયતિ ૧૯૨ પ્રાર્થનાબળ-ચિતારાની પુત્રી ૧૪૯ વ્રત ઉપરાંત શાસ્ત્રવણ કેમ? ૧૯૪ સુકૃત આસેવન જીવની ઉંધાઈ અહંદાદિનાં સુતે ૧૫૩ (૬) અકલ્યાણમિત્ર-ત્યાગ ૧૯૭ ઉન્નતિના ૫ સાધના–અંગે ૧૫૯ નંદમણિયાર-મરીચિપ્રાર્થના-પારસ : નાગકેતુ ૧૬૨ કયવને-જિનદાસ ૧૯૯ ભગવસ્ત્રાર્થના પ્રથમ સૂત્રપાઠનું ફળ ૧૬૭ (૭) કવિરુદ્ધ-ત્યાગ ૨૦૨ સદ્આશંસા નિયાણું નથીઃ Oધડામાં પાંચશેરી સરકાવી ૨૦૫ ત્રિપૃષ્ઠ બ્રહ્મદર ૧૭૧ લોકસંફશ ટાળવા ૨૦૭ સૂત્ર-૨સાધુધર્મની પરિભાવને (૮) કલ્યાણમિત્ર-ગ(૧) ધર્મગુણની સહજ મદનરેખા ૨૧૦ સુંદરતાદિ ૧૭૩ સેવન, અંધ આદિ ૪ દાંતે ૨૧૩ હરિબળ-હેલાશેઠ-સુદર્શન ૧૭૫ ગાવિંદપત્ની-ગુણસેન– ધર્મની અનુગામિતા કંબલ શંબલ-મહાબળ પરે કારિતા ૧૭૬ નાગકેતુ ૨૧૪ ૧૯૬ ૧૬૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ વિષય પાનું | વિષય પાનું (૮) ધર્મગુણ-યેગ્ય સૂત્ર-૩ પ્રવ્રજ્યાગ્રહણવિધિ આચાર : વૈધ ૨૧૯ | (૧) પરપીડા વિના પ્રયત્ન ર૭૫ | (૯) અશુદ્ધ વ્યાપાર-ત્યાગ ૨૨૧ | (૨-૬) માતાપિતાને પ્રતિમાનસિક અશુદ્ધિઓ બોધ જીવન સુકૃતથી સફળવજુબાહુ ૨૨૨ સમુદાયત કર્મ-પંખીમેળાવાચિક અશુદ્ધિ-નણંદ સમુદ્રરત્ન-ધર્મ જહાજમાતાપુત્ર ૨૨૭ દુર્ગતિ કેવા ? ક્ષણકાયિક અશુદ્ધિઓ દુર્લભ-સિદ્ધિ કેવી ? સંસાર કોન્ટ્રાક્ટર ૨૩૨ કે ? ર૭૬ (૧૦) લાભચિત દાનભેગાદિ ર૩૫ (૭) અનુગ્રહયાચના-ઉચિતકરણ ર૯૧ (૧૧) પરિવારને અસંતાપક ૨૩૮ (૮) અપ્રતિબધે નિર્વાહ ચિંતા ૨૯૨ મમત્વ-લલિતાંગદેવ (૯) અનુજ્ઞા ન માયે માયા ર૯૬ સુરેન્દ્રદત્ત-આદ્રકુમાર ૨૪૦ | (૧૦) “અસ્થાન ગ્લાન ઔષધાર્થે (૧૨) આત્મનિરીક્ષણ ત્યાગ–' દૃષ્ટાંત ૨૯૯ (૧૧) એમ માબાપને દ્વિવિધમૂડી-અંગર્ષિ ૨૪૪ ત્યજીને દીક્ષા ૩૦૧ ધન આદિ બડિશામિષ ૨૪૭ ત્યાગ એ અત્યાગ કેમ ? ૩૦૪ (૧૩) ભાવમંગળ સિદ્ધ આચાર ૨૪૯ મરુદેવા-હેમચંદ્ર-વજસ્વામી ૩૦૭ (૧૪) ધર્મજાગરિકા પર (૧૨) દુપ્રતિકાર્ય માતાપિતા ૩૦૮ આ કે કે કાળ ? ૨૫૩ (૧૩) દીક્ષા ગ્રહણના અંગે ૩૧૦ (૧૫) વિષયોને મૃત્યુ પર ચિંતન ૨૬૩ ગુરુની આવશ્યક્તાના ૮ હેતુ ૩૧૨ જનકરાજા વિદેહી ર૬૭ પ્રવ્રયા એટલે ૩૧૪ (૧૬) ધર્મ–ઔષધ પર ચિંતન ર૬૮ (૧૪) જિનાજ્ઞા અવિરાધ્ય ૩૧૫ (૧૭) ધર્મતત્રકાશકાદિને સૂત્ર-૪. પ્રવજ્યાપરિપાલન નમન ૨૭૦ | (૧) વિધિફળ સલ્કિયા આદિ ૩૧૭ (૧૮) ધર્મપ્રણિધાનાદિ ૨૭૧ | ગાવંચક-ક્રિયાવંચક ૩૧૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ પાનું ૩૨૬ વિષય વિષય પાનું ભાવવિશુદ્ધિનાં બાધક ૩૨૦ વિરાધના છતાં દેશનાની ચિત્તમાલિત્યના પ્રકાર ૩૨૧ સારી અસર ૩૬૪ મહાસવ-અભ્રાતતા , (૭) સાપાય-નિરપાય સાધક ૩૬૬ વિપસના અનેક પ્રકાર ૩૨૩ બાળચારિત્ર-પ્રવચનમાતા ૩૬૮ મેઘકુમાર સમિતિગુપ્તિનાં દૃષ્ટાંત - નિશ્ચય-વ્યવહારથી ગુણમાં દેડકી રક્ષક મુનિ-ઢંઢણુદેષમાં કક્ષામેદ ૩૩૫ વકલચીરી-ધમરુચિ-કુમાર (૨) સમભાવ-ગ્રહત્યાગ મેતારજ-ગજસુકુમાળ ૩૬૯ શિક્ષાગ્રહણ ૩૩૬ (૮) આશ્વાસદ્ધીપ-પ્રકાશદીપ ૩૭૩ વજસ્વામી-ખંધકમુનિ ચારિત્રક્રીપ-જ્ઞાનદીપ શું કરે ક૭૬ અગ્રહ–આગ્રહ-ગ્રહત્યાગ ૩૩૭ નવ્યજીવનના ૯ ઉપાય ૩૮૦ જમાલિ-યવરાજર્ષિ– ક્ષાયિકમાં જવા શું કરે ? ૩૮૪ ઉત્તરાધ્યયનમુનિ ૩૪૦ (૯) અસંભ્રમ-અનુત્સુક ૩ રીતે ૩૮૬ ૩ ગ્રહ-પરિગ્રહ-પૂર્વગ્રહ અસંરક્ત-અસપતન આરાધના ૩૮૭ બુગ્રહ ૩૪૨ (૧૦) ઉત્તરોતર યોગસિદ્ધિ પ્રશમસુખ ૩૪૩ વિશે ધન ૩૮૯ (૩) ગચ્છવાસ-ગુરુપ્રતિબદ્ધ ૩૪૫ (૧૧) શરીરોગ ચિકિત્સાભૂતાર્થદશી-તત્ત્વ-અતર્વે ૩૪૯ દષ્ટાંત ૩૯૩ વિશ્રવણ-વાલી ૩૫૧ કર્મ રેગ-ચિકિત્સા (૪) શુશ્રષાદિતત્ત્વાગ્રહ ચારિત્રાગ્ય વૃદ્ધિ ૩૯૬ મંત્રવત અધ્યયન ૩૫ર વૃષા પરિસહી બાળમુનિ ૪૦૨ બુદ્ધિના ૮ ગુણ (૧૨) ગુરુબહુમાનથી પરમતત્ત્વાભિનિવેશ જરૂરી ૩૫૪ ગુરુ-સંયોગ ૪૦૪ સૂત્રાધ્યયન-બદ્ધ લક્ષ્ય ૩૫૬ અસંગભક્તિ ४०४ (૫) સમ્યગૂ નિગ ૩૫૮ અબહુમાની ક્રિયા કુલટા-ઉપવાસ , (૬) અનારાધનાયુક્ત ગુરુબહુમાન ૪ કલ્યાણધામ ૪૦૮ આરાધનાયુક્તને માર્ગદેશના ૩૬૦ ' (૧રક) પ્રજ્ઞા-ભાવ-પરિણામ ૪૧૦ ૩૫૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ પાનું ४७७ વિષય પાનું વિષય ચારિત્રીની ૧૨ માસમાં વધતી (૫) તથાભવ્યત્વ વિચિત્ર કેમ ?૪૫૬ તેજલેશ્યા ૪૧૨ (૬) અનેકાંતવાદથી જ અનાદિષ્ણ મટી થફલ થવા ૪૧૪ તત્વવ્યવસ્થા ૪૫૮ (૧૩) લોકસંજ્ઞા ત્યાગ (૭) અબદ્ધની મુક્તિ નહિ ૪૬૦ પ્રતિસોતગમન ૪૧૬ અરૂપીને બંધ કેમ ? ૪૬૧ (૧૪) ચારિત્રફળ ચરમભવ અનાદિ બંધ-પ્રવાહ ૪૬૨ _સંધાન ૪૧૯ (૧૫) સમ્યજ્ઞાન-ક્રિયા (૮) અનાદિ કર્મવેગ પ્રવર્તકે ભાવ ૪ર૩ નાય કેમ ? ૪૬૪ સત્સાધનામાં વિઘાભાવકેમ ? ૪૨૫ દિદક્ષાને બૌદ્ધમત અસત ૪૬૫ (૧૬) સકિયાનું ફળ ૪૨૮ (૯) બંધ-મેક્ષ એ દ્વિવિધ પરાર્થ ૪૨૯ પરિણામ વિશેષ ૪૭૧ પરાર્થ સાધકની વિશેષતાઓ ૪૩ર બૌદ્ધને નિરાધારતાસમંતભદ્ર-પ્રણિધાનાદિ હેતુ ૪૩૩ અનન્વયાપત્તિ (૧૭) વધતા સંગ-ચરમભવ ૪૩૫ | નિયોગથી સ્વભાવ ४७८ સૂત્ર-૫ પ્રવજ્યા ફળ | મેક્ષ અંગે દાર્શનિકમતે ૪૮૨ (૧) મોક્ષસ્વરૂ૫ ૪૩૯ ! (૧૦) સિદ્ધોનું સુખ-સ્થાન-ગતિ ૪૮૪ મેક્ષે પલટાતા જ્ઞાને સક્રિય | (૧૧) ભવ્યને કદી ઉચ્છેદ નહિ ૪૮૭ કેમ નહિ ? ૪૪૦ સંસારની ૯ વિટબણા ૪૪૧ ભવ્ય-જાતિભવ્ય–અભવ્ય ૪૮૯ (૨) અસાંગિક સ્થિતિનું ! (૧૨) વ્યવહાર એ તવાંગ ૪૯૨ મહત્ત્વ-રહસ્ય ૪૪૩ (૧૩) જિનાજ્ઞા સમંતભદ્ર ૪૯૭ આકાશ-સિદ્ધને સંગ નહિ ૪૪૬ અપુનબંધક, માર્ગાભિમુખ, (૩) સિદ્ધસુખનું દૃષ્ટાંત ૪૫૦ માર્ગ પતિત ૪૯૯ (૪) ભાવશત્રુ આદિ પર પરિણતિજ્ઞાન ૫૦૦ સિદ્ધસુખ અનંત શાથી? આજ્ઞાપ્રિયતા-ઔચિત્ય-સંવેગ ૫૦૧ કમરેગ (૧૪) જિનાજ્ઞા અપાત્રને અનિચ્છાની ઈચ્છાનું મહત્વ ૪૫૩ ન દેવામાં કરુણ ૫૦૩ -ભાવશત્રુક્ષય આદિથી જ પંચસૂત્ર મૂળ ૫૦૦-૧ર૦ શ્રેષ્ઠ સુખ ૪૫૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક એવા પૃષ્ઠ-પેરા-પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૫-૨-૮ છે. એ એવા ૪૪-૧-૧૦ અને ૧૨ યાને ૧૨ ૪૭-૧-૯ ગુણાનુરાગ ગુણાનુરાગને ૫૦-૨-૧૧ સાંભળે સાંભરે ૭૬-૧-૧ લોચા લોચા નહિ ૭૭-૩-૨ વિયરગણું વિયરાગાણું ૯૬-૧-૧૦ જાણે ત્રણે ૧૨-૧-૧૮ મૂકી મૂઠી -ર-૧ અસણું એ... એઅસ્સ | ૧૧૦-૧-૯ માત્ર માત્રથી ૧૧૩–૧૨-૧-૪-૨-૧૩ સુખશાતા કહેવરાવી ખબર પૂછાવી ૧૧૩-૨-૯ ૧૧૪-૩-૨ ભયથી ભાથી ૧૧૬-૧-૨ અરિહંદાતિ અરિહંતાદિ -૩-૧ પરમતિ તો... પરમ તિયા... જયાં જયાં મણું, કાષ્ટ મણિ, કાષ્ઠ ૧૨૧-૧-૫ ઉર્થે ઉદયે ૧૨૨ છેલેથી ૪ એશે ૧૨૪-૧-૩ મુક્ત માન્યાની જેમ મુક્ત » –૨-૯ કરકુંડ કરકરું ૧૨૬ છે તેથી ૪ મુનિની ૧૩૬-૧-૯ યુક્તિતા સિદ્ધ યુક્તિસિદ્ધ ૧૩૮-૨-૨ દુષ્યત્ય દુષ્કૃત્ય એ મુનિ Page #57 -------------------------------------------------------------------------- ________________ જીવની એ. પૃષ્ઠ-પેરા-પંક્તિ અશુદ્ધ ૧૪૧-૨-૪ પશ્ચાત્તાપ)રૂપે પશ્ચાત્તાપરૂપે) ૧૪૭-૨-૨ ममण्यं मम एय ૧૫૩-૪-૮ આચર આચરવાનું ૧૯૦-૩-૨ ચિકિત્સા ચિકિત્સાનું શાસ્ત્ર ૧૯૪–૨-૭ અભાવે અભાવે છે કે ૧૯૬-૩-૮ વગર જડની વાતમાં વગર ૨૧૯-૩-૩, ધર્મગુણના વિવેચન -ધર્મગુણના ૨૨૩-૧-૨ વગેરેને વગેરે. એને ૨૨૭–૧-૧ શુદ્ધ શુદ્ધ વાચિક ૨૩૯-૧-૮ જવની ૨૪૨–૩–૭ એ માછલાં ૨૫૧-છે૯થી ૬ પ્રભાવે પ્રભાવે મારવા આવતા ૨૭૧-૩-૨ ૫૨મ ઈચ્છું છું. પરમ ૨૮૫-૪-૩ હવે કહે છે, કેમકે ૨૯૨-૪-૭ સામી સાચી ૨૯૯-૨-૭ आसेह ओसह ૩૧૨-૨-૧ ગુરુ આદિની ૩૧૩–૧-૨ ૩૧૯-૧-૬ કિયા તત્વ શ્રવણ-કિયા ક્રિયા કે તત્વશ્રવણ-ક્રિયા -૨-૩ વધુમે વિસ્વ વધુમાં વિકસ્વર ૩૩૨-૩-૫ નિર્દય નિર્દભ ૩૩૬-૧-૬ પુડ્યુલ સુવર્ણ–પુદ્ગલ ૩૪૧-૨-૯ અગ્ર અંગ્રહ ૩૫ર-૨-૬ પ્રિતબદ્ધ પ્રતિબદ્ધ ,, -૩-૧ जहिइज्ज अहिज्जइ » –૪-૨ વિશ્વતત્પર વિધિતત્પર કેમકે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૭ અશુદ્ધ मगामिणो શુદ્ધ मग्गामिणो अणभि ૮ પ્રવચન-માતાને નિષ્ણાત નિષ્ણાત પૃ8-પેરા–પંક્તિ ૩૬૩-૨-૧ » –-૨ ૩૭૧ છેલેથી ૨ ૩૭૪-૩-૭ ૩૮૯-છેલ્લી ૩૯૧-૨-૩ ૩૯૩-૨-૧ -- ૪૦૪-૩-૧ ૪૧૦-૨-૧ ૪૧૯-૨-૧ ૪૩ર-૨-૬ ૪૪૭-૩-૮ ૪૫૯-૨-૧૨ અર્થિક સુકાઈ દૃષ્ટાન્ન પવન્દ્રविआहिअ एवपरि० सव्वावे અધિક મુકાઈ દિષ્ટાન્ત पवढ विआहिआ एवंपरि० सव्वोव એ બની -૧૬ ૪૬૨-૨-૪ ૪૬૩-ર-૨ ૪૬૪ છેલ્લી ૪૮૭-૧-૨ નિવૃત્ત પ્રાગ્ય પ્રાપ્ય સહકારી. સહકારી મૂળથી, મૂળથી. જીવી જીવ ભૂતકાળ ભૂતકાળ. નિવૃત્તિ ...મેવ મેવ નીચે મુજબ હેડિંગ મૂકે (૧૧) પરિવારને અસંતાપક (૧૩) સ્વાત્મનિરીક્ષણ (૧૩) ભાવમંગળ (૧૪) ધર્મજાગરિકા-કાળ પર ચિંતન ૨૩૮-૨ પછી ૨૪૪–૧ ૨૪૯-૧ ૨૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ પૃ-પિરા-પંક્તિ ૨૬૩-૩ ૨૬૮-૪ ર૭-૧ ૨૭૫–૧ ૨૬-૧ ૨૮૦-૧ ? ૨૮૫ ૨૮૯ * ૨૯૩ ) ૨૯૧ ૨૯૬ ૨૯૯ ૩૦૧ અશુદ્ધ (૧૫) વિષ-મૃત્યુ પર ચિંતન (૧૬) ધર્મ–ઔષધ પર ચિંતન (૧૭) નમન-પ્રણિધાન-ભાવશાધન (૧) પરપીડા વિના સ્વીકાર–પ્રયત્ન માતપિતાને પ્રતિબાધ-સમુદાયસુકૃત વૃક્ષે પંખીમેળો મનુષ્યજીવન ધર્મજહાજ ક્ષણદુર્લભ સંસાર કેવો ? અનુગ્રહયાચના અપ્રતિબધે નિર્વાહચિંતા અનુજ્ઞાથે માયા (૧૦) અસ્થાનગ્લાનૌષધાથે ત્યાગનું દૃષ્ટાન્ત (૧૧) માતપિતાને ત્યાગ એ અત્યાગ (૧૨) દુપ્રતિકાર્ય માબાપને ધર્મસંપાદન (૧૩) દીક્ષા સ્વીકારની ક્રિયાના અંગો (૧૪) જિનાજ્ઞા અવિરાર્થ (૧) વિધિફળ સ&િયા : ભાવશુદ્ધિ મહાસત્ત્વ-અભ્રાન્તિ-અષ્ટસિદ્ધિ દારિદ્ર દારિદ્રય સુવણ સુવર્ણ નિથ એને એને વયાવચ્ચને વૈયાવચ્ચને દેતા ૩૦૮ ૩૧૦ ૩૧૫ ૩૧૭ નિગ્રંથ ૧-૧-૭ ૭-૨-૬ ૧૫-૩-૭ ૩૪-૧-૪ ૪૨-૧-૧ ૫૦-૨-૪ દેતા. Page #60 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ-પેરા-પંક્તિ ૫૭-૧-૧૨ ૫૮-૧-૭-૬૮-૨-૭ ૬૧-૧-૪ ૬૨-૧-૨ y-૧૨ ૬૩-૨-૩ ૬૫-૧-૯ ૭ર-૨-૫ ૮૫-૨-૫ અશુદ્ધ મૂઢતા પશ્ચત્તા આચાર....... જોડાવું મૂઢતા ! પશ્ચાત્તાપ આચર... એડવું فا-در-دو જીવે કેમકે વાલું પડિબદ્ધ દુન્યષી પ્રશસ્તામાં થાવા ઉત્કૃષ્ટ પૂણય... મણી શિશ્ચર્ય કેમકે વાળું પડિબદ્ધો દુન્યવી પ્રશસ્તમાં થવા ઉત્કૃષ્ટ પુણ્ય...મણિ ઐશ્વર્ય પાર્થ પ્રાર વિશિષ્ટતા ગશાળા ક૯ય અહંત કૃતાર્થ ૮૬–૧-૩ ૯૭–૧-૬ ૧૧૬-૪-૨ ૧૧૭-૧-૧૮ ૧૧૮-૧-૯ -૨-૩ ૧૧૯–૧-૫ -૨-૫ છેલેથી ૨૭ ૧૨૦-૩-૨ ૧૨૫-૧-૧૦ -૨-૩ ૧૨૮-૧-૫-૬-૯ ૧૩૧-૨-૯ • --૧૪ ૧૭૦-૩-૧ પ્રાશ્વ મરભાર વિશિષ્ટતા ગૌશાળા કલવ અંહંતુ કુર્તાથ સંમત્તિ મસ્તર શ્રાટ સંમતિ મસર બ્રહ્મ વી વિ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શુદ્ધ અંધાપામાં અનર્થ મયે અશુદ્ધ અંધાપમાં અથ મળે પાડેલા (૧૧) समिझइ અંગિકાર વિચાર લતાં ૨ખ્યાય વિત... વિપરીતા પડેલા (૧૦) समिज्झइ અંગીકાર વિચાર લેતાં ૨ખાય વિસ્ત્રોત વિપરીતતા પૃષ્ઠ-પેરા-પંક્તિ ૨૦૮-૨-૬ ર૦૯-છેલેથી ૪ ૨૧૬-૩-૨ ૨૨૨-૪-૩ ૨૩૫-૩-૧ ૨૯૧-૩-૩ ૨૯૩- છેલેથી ૨ ૩૦૪-૩-૬ ૩૧૪-૧-૧ ૩૨૮-છેલેથી ૨ ૩૨૩-૧-૪ ૩૨૯-૨-૭ ૩૩૩ છેલેથી ૩ ૩૪૭-૩-૫ ૩૫૫-૧-૯ ૩૫૮-૧-૩ ૩૬૮-૧-૨ ૩૭૯-૨-૬ ૩૮૮-૨-૧૫ ૩૯૯-છેલ્લેથી ૩ ૪ર૩-૨-૧૩ ૪૨૯-૧-૧૫ ૪૩૦-૨-૪ ૪૩૪-૪-૧ ૪૫૫-૧-૧૦ 5 -૧–૧૧ લાવી લાવે ઘનિષ્ટ ઘનિષ્ઠ ચડાયે..મુઠ વિનિયોગ ...વિયાક... આસવ યોગમાંહી અનિષ્ટ •..વાળા ...બંધન ભવદુઃખ સિદ્ધિકર અનુભવ ચડાવે. મૂઢ નિગ ..વિપકો... આસવ યોગ માંહી અનિષ્ટ ...વાળું ...બંધ ભાવદુ:ખ સિદ્ધિકર અનુભવી શકે Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫ દેવદ વિંદ પૃષ્ઠ-પેરા-પંક્તિ અશુદ્ધ ૪૮૮-૨-૧ વહી પ્રશ્ન-વહી ૫૦૭–૧-૧ જાણઝા જાણગા ૫૦૮-૧-૧ રાગદ્દાસ રાગદ્દસ ક -૨-૪ ક્રિએસ .એિસ વા » –૪-૧ છે -- •..જુએસ જુએ ૫૦૯-૧-૨ સલૅસિં સસિદેવાણું સર્સિ , - -૩ કામણું કલ્લાણા. કામાણું કલ્યાણ. - -પ-ર પગઠિ... પગિ.. છે -- સમ્મસ અવું સમ્મ ૫૧૫-૪-૧ , -૧-૨ ..નિમિતે પછી આ પાઠ ઉમેરેસમહિવાસિએ, વિસુજઝમાણે મહયા પણું ૫૧૫ જેટલા ફકરામાં ‘મહીએ” પછી “અહી ઉમેરે ૫૧૬-૧-૧ એગઓ અયં સબીએ. જોગએ. સબીઓ અય ૨-૧ -જણવું ...જણણી ૪-૫ પવઠ્ઠ માણ... ૫૧૭-૫-૬ આસંકિ... અસંકિ.. ૫૧૮-૧-૨ તિમિર તિમિર દીવે ૫૧૯-૧-૨ વિરાવ વિવરવા સમ્મ પવન્નુમાણ... Page #63 --------------------------------------------------------------------------  Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ પ્રકાશના પંથે ' યાને શ્રી પંચસત્ર-વિવેચન આત્માની વિકૃતિ દશા : આત્મા અનાદિ અનંતકાળથી આ વિરાટ વિશ્વમાં અવિરતપણે પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણ પણ કેવું દુઃખદ એનું પિતાનું વિશુદ્ધ અનંત જ્ઞાન–વીર્ય–સુખાદિમય સહજ સ્વરૂપ દબાઈ જઈ વિકૃત બનેલા એને અજ્ઞાન-દુર્બળદુખિત વિટંબણામય ચોરાશી લાખ એનિઓમાં પુનરપિ જનનું પુનરપિ મરણું કરવા સ્વરૂપ ! કે જેમાં રેગ-શેકદારિદ્ર,ઈષ્ટવિગ-અનિષ્ટસંગ, માન-અપમાન-તિરસ્કાર, ભય ચિંતા-સંતાપ આદિ પીડાઓને પાર નથી ! અહ-મમનાં સાચાં સ્થાન ભૂલ્યા : આત્માની આ વિકૃતિ અને પરિભ્રમણ શા કારણે? કર્મના જબરદસ્ત બંધનની જકડામણને કારણે. કર્મ બંધાવામાં કારણભૂત પિતાની અજ્ઞાન તિમિરમય વિપર્યાસ દશા છે, અવળી મતિ છે. આત્મા પોતે “અહં” “મમ'નાં સાચા સ્થાનને ભૂલ્યો છે. આત્માને બદલે માટીની કાયાને Page #65 -------------------------------------------------------------------------- ________________ “અહ”-હું માની બેઠે છેજ્ઞાનાદિ આત્મસંપત્તિને બદલે કાયાનાં સુખ-સગવડ અને તત્સંબંધી જડ-ચેતનને “મમ મારા કલ્પી બેઠે છે ! આ “અહેં “મમના અયોગ્ય સ્થાનને લીધે જ જડ પ્રત્યે અનાસક્ત રહેવાને બદલે આસક્તિભર્યો રહ્યો છે. પછી જડની આસક્તિમાં જડહિત સાધવા અર્થે જડની ધોધમાર પ્રવૃત્તિ અવિરતપણે કર્યો જાય એમાં શી નવાઈ? આશ્ચર્ય તો એ છે કે એથી કપરાં દુસ્સહ દુઃખદ ફળમાં અનંતાનંત કાળથી વિડંબાવા છતાં એ અંધકાર-ચેષ્ટાથી હજી થાકયો નથી! અરે! તત્ત્વાંધકારને લીધે હજી એમાં કશું અજુગતું એને લાગતું નથી! પછી એ અહં–મમના સ્થાપન શાને રદ કરે? વિટંબણામય કર્મબંધનેથી શે મૂકાય ? તત્ત્વને અંધકાર : અહાહા ! કેવી દુઃખદ દુદર્શા! અનંત પ્રકાશ અને અનંત સામર્થ્યને ધણું આત્મા નિજની અનંત શુદ્ધ સમૃદ્ધિ પુનર્વસ્તગત થવાની આડે ઉભેલા અસત્ “અહં– મમ” યાને અજ્ઞાન અને મેહ જેવા કારમા શત્રુને જ અંધકારવશ જ્યાં કલ્યાણમિત્ર માની છોડવા તૈયાર ન હોય, ઉલટું જન્મજન્મ એને જ આદરવાનું અને તેથી એના ફળસ્વરૂપે ઊંડા અંધકારમય પ્રદેશમાં વિહરવાનું ચાલુ રાખે, ત્યાં ઉચ્ચ પ્રકાશમય અનંતાનંત સ્વરૂપને કયાંથી પામે? અનાદિથી ચાલી રહેલી અવળી ચાલે ચાલવાનું સર્વથા બંધ કરાય તે જ અનંત સુખના ધામધૂત આત્માની મુક્તિનું પરમપદ પ્રાપ્ય છે. તે જ અનાદિની ઘોર તિમિરાચ્છાદિત Page #66 -------------------------------------------------------------------------- ________________ જન્મમરણની ગુફા પાર કરીને ઉચ્ચ પ્રકાશના અજર અમર અખૂટ આનંદમય સ્વસ્થાને શાશ્વત સ્થિતિ કરી શકાય એમ છે. માર્ગ અન્ધકારને લે અને અનવધિ (અમર્યાદિત) સતત નિર્ભેળ સુખની આશા રાખવી એ હળહળ ઝેર ખાઈ જીવવાની આશા રાખવા જેવું છે. અનાદિન વિષમ વિષમય મોહ-અજ્ઞાનના રાહે ચાલવામાં દુઃખ, દુદર્શા, પરાધીનતા અને વિટંબનાભર્યા સંસારમાં દીર્થ ભ્રમણ સિવાય બીજું કાંઈ જોવા ન મળે, એવી આત્માની વિકૃત અવસ્થાને અંત તે જ આવે કે આત્મા ઉચ્ચપ્રકાશના પંથે વળી જાય. ગ્રંથનું નામ “ઉચ્ચ પ્રકાશના પંથે શાથી? : ઉચ્ચ પ્રકાશને પંથ મહાજ્ઞાની ચિરંતન આચાર્ય મહારાજે શ્રી યંત્રસૂત્ર નામના આ શાસ્ત્રમાં અદ્ભુત કેટિને બતાવ્યું છે. એના અનુસાર જે પિતાના જીવનને ઘડે છે, જીવન એના આદેશાના માર્ગે જીવે છે, તે ઉચ્ચ પ્રકાશના પંથે ચાલી રહ્યો છે એમ કહી શકાય. એટલા માટે આ ભાવાર્થ-ગ્રંથનું નામ “ઉચ્ચ પ્રકાશના પંથે? રાખવામાં આવ્યું છે. પંચસૂત્રના પદપદના અર્થનું શ્રવણ ચિંતન અને આત્મપરિણમન કરતાં કરતાં એવું આંતર સંવેદન થાય છે કે જાણે કેત્તર રાજમાર્ગો આત્મા કૂચ કરી રહ્યો હોય. “પંચસૂત્ર” અજ્ઞાનના પંથેથી પાછાવાળીને પ્રકાશના પંથે વિચરવાનું સચોટ દિગ્દર્શન કરાવી આંતરચક્ષુ ખેલવા પ્રેત્સાહન આપે છે. એટલે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કે સ્વાધ્યાય કરતાં કરતાં આત્મામાં નવનવી સંવેગ વરાગ્યની પરિણતિ, આંતરદષ્ટિને Page #67 -------------------------------------------------------------------------- ________________ વિકાસ અને કર્તવ્ય-અમલને વિશ્વાસ અધિકાધિક જાગને જાય છે ને? એ ખાસ તપાસવું ઘટે. આ પંચસૂત્રની ભાષા આગમ જેવી અતિમધુર, પ્રૌઢ અને ભાવવાહી હાઈ એની રચના કે પ્રાચીન પૂર્વધર મહર્ષિએ કરી હોય એમ સમજાય છે. એમાં રહેલા વિશિષ્ટ કેટિના ભાવ જોઈને ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા મહાન શાસ્ત્રકાર આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથ ઉપર શબ્દસંક્ષિપ્ત અને અર્થગંભીર વ્યાખ્યા લખેલી છે. એમના પણ વચને સૂત્રવચન જેવા હેઈને એનાં ય રહસ્ય ગંભીરપણે ઉકેલવા રહે છે. પ્રસ્તુત વિવેચનને પ્રયત્ન એ માગે એક અલ્પ પ્રયાસ છે. પંચસૂત્ર” શું? : પાંચ સૂત્રને વિષય: આ શાસ્ત્રનું નામ શ્રી પંચસૂત્ર એટલા માટે છે કે આમાં મુખ્ય પાંચ અધિકારને લગતા પાંચ સૂત્રનો સમૂહ છે. અધિકારનાં નામ આ પ્રમાણે છે (૧) પાપ-પ્રતિઘાત અને ગુણબીજાધાન (૨) સાધુધર્મ–પરિભાવના (૩) પ્રવ્રજ્યા-ગ્રહણ–વિધિ (૪) પ્રત્રજ્યા-પ્રતિપાલન (૫) પ્રવજ્યા-ફળ. (૧) પાપ-પ્રતિઘાત અને ગુણબીજ પાંચમામાં પ્રવ્રજ્યા એટલે કે દીક્ષાના ફળ તરીકે અનંત અવ્યાબાધ સુખાદિમય આત્માની સિદ્ધ અવસ્થા, Page #68 -------------------------------------------------------------------------- ________________ મુક્તદશા વર્ણવી છે. ત્યાં મેાક્ષદશા પ્રગટ કરવામાં સર્વપ્રથમ કારણ તરીકે પહેલા સૂત્રમાં પાપ-પ્રતિઘાત અને ગુણુબીજાધાન કરવાની પ્રક્રિયા બતાવી છે. અહી પાપપ્રતિઘાતમાં ‘પાપ’ એટલે અશુભ અનુંધનો આશ્રવ= આગમન, અથવા અશુભ અનુબંધવાળા કર્મોનો આશ્રવ. અનુબંધ એટલે તેવા તેવા પાપની પરપરા ચલાવે તેવી બીજ શક્તિ. એવી અશુભ પર પરા ચાલે એવાં કર્મનું આત્મામાં આગમન એ પાપ કહેવાય, તેનો પ્રતિઘાત એટલે વિચ્છેદ. એ એવા કે જેથી એ અનુબંધ નષ્ટ થયેથી એ પાપનો આત્મા પરથી અધિકાર જ ઊઠી જાય. અર્થાત એ પાપેામાં આવતા તીવ્ર મિથ્યાત્વ, ભવરુચિ, અસદ્ અભિનિવેશ, કષાયાવેશ, વગેરે પાપા તરફ આત્મા પ્રેરાય જ નહિ, અને તેથી આત્મા પર ગુણુબીજનો અધિકાર સ્થાપિત થાય. ‘ગુણીજ' એટલે ગુણાનું ખીજ. ‘ગુણા' એટલે ભાવથી પ્રાણાતિપાત—વિરમણુ (હિંસાત્યાગ) વગેરે; કે જે શ્રાવકપણાના અંશે અને સાધુપણાના સ ́પૂર્ણતઃ ગુણ છે. એનું ‘બીજ' એટલે એવા મુલાયમ વિપાકવાળા કર્મનું સ્થાપન, કે જેથી તીવ્ર રાગ-દ્વેષ-આવેશના સ’ફ્લેશ અટકી જઇને ગુણની પર ́પરા ચાલે. આનું નામ ગુણુખીજાધાન. તેનો પરમ આધાર પહેલા સૂત્રમાં બતાવેલ ચતુઃશરણ–સ્વીકાર વગેરે ઉપાચે। એવા સચાટ છે કે એનાથી આ પાપપ્રતિઘાત અને ગુણખીજ–સ્થાપન થવા દ્વારા પછીના સૂત્રેાના વિવિધ પદાર્થ આત્મામાં ઊભા થવાની ભૂમિકા સર્જાય છે. (ર) સાધુધની પરિભાવનાઃ-સાધુ-ધર્મ એટલે Page #69 -------------------------------------------------------------------------- ________________ પચમહાવ્રત અને કષાયેાપશમરૂપ ક્ષમાદિ ૧૦ પ્રકારનો ચારિત્રધર્મ-એની પરિભાવના એટલે એની પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે કરાતા એનો તીવ્ર ઝ ંખનાભર્યા અણુવ્રતા વગેરેનો અભ્યાસ. જૈન શાસ્ત્રોમાં ભાવના શબ્દનો અર્થ (૧) ચિંતવન, ઝંખના, અને (૨) અભ્યાસ, યાને વારવારનો પ્રયત્ન થાય છે. તેથી અહી પરિભાવના એ ચિંતવન કે અખના શુષ્ક નહિ કિન્તુ દિલને ભાવિત કરે એવી ચાક્કસ પ્રયત્નવાળી અને આત્માના ચાત્રિના વીશ્ર્વાસને જાગ્રત કરવા તરફ પ્રેરે એવી લેવાની છે. એ માટે ખીજા સૂત્રમાં શ્રાવકના પાંચ અણુવ્રત ઉપરાંત બીજી અનેકાનેક અદ્ભૂત અને અતિ આવશ્યક સાધનાઓ બતાવી છે. (૩) પ્રયા-ગ્રહણ-વિધિઃ-એટલે કે મુમુક્ષુએ દીક્ષા યાને સંસારત્યાગ કઇ રીતે કરવા તેનું વિધાન. આ સૂત્રમાં પણ ગભીર સુંદર પ્રક્રિયા બતાવવામાં આવી છે. (૪) પ્રત્રયા-પરિપાલનઃ-આમાં સાધુ-ધર્મના ચારિત્રગુણથી આત્મા અધિકાધિક ભાવિત ને વાસિત થાવત્ ચંદનમાં સુગંધની જેમ આત્મામાં એ ગુણુ એકરસ કેમ અને એ માટેના ચાસ પ્રકારના અત્યંત આવશ્યક ઉપાયાનું વણુન છે, કે જે ઉપાયે સાથે ચારિત્રધર્મની ચર્ચાનું પાલન કરવાનુ છે. (૫) પ્રત્રજ્યા-ફળ તરીકે ચારિત્ર પરાકાષ્ઠાએ પહેાંચીને સર્વ કર્મના ક્ષય પૂર્વક ઉભું થતું સાક્ષફળ ગ્રાહ્ય છે. આ સૂત્રમાં મેક્ષ અંગેનું અદ્ભુત પ્રતિપાદન કરેલું છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ટીકાકારને મંગળ બ્લોક: નમસ્કાર - શ્રી પંચસૂત્ર ઉપર વ્યાખ્યાકાર વ્યાખ્યા કરતાં મંગળમાં આ શ્લોક લખે છે કે प्रणम्य परमात्मानं महावीरं जिनोत्तमम् । सत् पश्चसूत्रक-व्याख्या समासेन विधीयते ॥ અર્થાત્ જિનેશ્વર ભગવાન પરમાત્મા શ્રી મહાવીરદેવને નમસ્કાર કરીને સત્ એવા પંચસૂત્રની વ્યાખ્યા સંક્ષેપથી કરવામાં આવે છે. પરમાત્માને નમસ્કાર રૂપી મંગળ એ ઈષ્ટ શુભકાર્યની આડે ઊભેલા વિદનોને યાને અંતરાય કર્મનો નાશ કરે છે, માટે શુભ કાર્યના પ્રારંભે તે જરૂરી છે. ભગવ–નમસ્કાર સુર્વણસિદ્ધિ કે અન્ય મહામંત્રો કરતા પણ મહા કિંમતી છે. માટે તે કહે છે ને કે इक्को वि नमुक्कारो .. तारेइ नरं व नारिं वा । મહાવીર પ્રભુને કરેલ એક પણ નમસ્કાર પુરુષને યા સ્ત્રીને ભવપાર કરી દે છે. નમસ્કારનું આટલું ઉત્કૃષ્ટ કેટિનું અચિંત્ય સામર્થ્ય જોઈ કેણુ સુજ્ઞ એમાં પ્રમાદ કરે ? અલબત, એ નમસ્કારનું મૂલ્ય, નમસ્કાર સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાસ્વીકારરૂપ બની જવાથી, ઘણું વધી જાય છે. જિનની આજ્ઞાને સ્વીકાર યાને આત્મસાત્ –કરણ જેટલું ઊંચું, તેટલું ફળ ઊંચું. આમ જે નમસકારથી મોક્ષ સુધીનું ફળ મળે છે, તે બીજી સદગતિ અને અચિત્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેમજ ભયંકર આપત્તિઓ ટળે એમાં નવાઈ શી? વચન સત્રસત્ય-સુંદર:-પંચસૂત્રક એટલે પાંચ સૂત્રોનું બનેલું “પંચસૂત્ર” નામનું શાસ્ત્ર. અહીં Page #71 -------------------------------------------------------------------------- ________________ સત્ પંચસૂત્રક” કહીને આ શાસ્ત્રને “સત્ ” એવું વિશેષણ લગાવ્યું. શાસ્ત્ર સત્ એટલે સત્ય અને સુંદર. એ શાસ સત્ય એટલા માટે છે કે એની બતાવેલી પ્રક્રિયા જે બરાબર રીતે આરાધવામાં આવે તો તે નિશ્ચિતપણે નિર્વિવાદ તદુક્ત અનંત સુખમય મોક્ષને પમાડે છે. વળી શાસ્ત્ર સુંદર એટલા માટે કે એ જે મેક્ષ માટેની પ્રક્રિયા બતાવે છે તે મને રમ છે, સુશક્ય છે અને સ્વહિત-સાધક સાથે પરહિત-સાધક છે. પરને લેશ માત્ર પણ પીડાકારક નથી. સ્વાત્માનું અહિત હોય કે બીજાને પીડાકારક હોય છે તે અસુંદર પ્રક્રિયા ગણાય. પંચસૂત્રે બતાવેલી મોક્ષ-પ્રક્રિયા એવી નથી. વિચારક પુરૂષો આવી સત્ય અને સુંદર હિતસાધના જ પસંદ કરે છે, અને તેનો આદર કરે છે. સર્વજ્ઞ-અસવજ્ઞ-વચનના બે દાખલા: એમ તે ઘણા ય મોક્ષની વાત તે કરે છે. પરંતુ તે નથી તે હેતી સર્વથા સત્ય કે નથી એની સાધનાપ્રકિયા એકાંત સુંદર. અહીં સર્વજ્ઞવચન અને ઈતર વચનના બે દાખલા લઈએ. શ્રીકૃષ્ણ–વચન : મેક્ષ અને તેના ઉપાયની વાત કરનાર ઈતર શાસ્ત્રમાં એવું સાંભળવા મળે છે કે અર્જુન કૌટુમ્બિક ઝઘડાને લીધે લડવા તૈયાર થયે; છતાં યુદ્ધ ભૂમિ પર “જુગારમાં ગુમાવેલું રાજ્ય પાછું લેવા જતાં, યુદ્ધ કરીને કુટુંમ્બિઓ, વિદ્યાગુરુ તથા અન્ય ગુણિયલ પુરુષનો સંહાર કરવો પડે છે, તે એ યુદ્ધ કરવા કરતાં ભીખ Page #72 -------------------------------------------------------------------------- ________________ માગવી સારી,”એવી ભાવના કરી! પછી વિજયથી લભ્ય રાજ્ય-સંપત્તિ પર એમ વિરક્ત થઈને શસ્ત્રો હેઠા મૂકી દીધા ! હવે તેને શ્રીકૃષ્ણ તરફથી લડાઈ માટે એમ ઉત્તેજિત કરવામાં આવે છે કે “આ વિરાગ નથી પણ તારી કાયરતા છે ! આત્મા અજર અમર છે, “એને હું મારું છું” એ ભ્રમ યાને અભિમાન તું શા માટે રાખે છે?...” ઈત્યાદિ. તેથી એ ઉત્તેજિત થઈ ભયંકર લડાઈ લડે છે. આ વચ્ચે ખૂનખાર જંગ જામે છે. તેમાં કેઈ મહાન પુરુષનો નાશ, ભયંકર દ્વેષ, અને દુર્થાન તથા વિષયતૃષ્ણાનાં પિષણ વિગેરે પરિણામ નીપજે છે ! શું આવા વચન સત્ય અને સુંદર? પાયામાં માંડણી અને અન્તિમ પરિણામ જ આ પ્રકારનું હોય એવાં વચનોને સત્ય અને સુંદર શી રીતે કહી શકાય ? એને મોક્ષશાસ્ત્ર કેમ કહી શકાય? કષાયથી ભૂલા પડેલા જાને તથા સંચગવશ એવાઓને પક્ષ કરનાર સજજનોને મારી નાખવામાં મંત્રી અને કરુણાભાવ ક્યાં રહ્યો? તે તે વિનાની મોક્ષ–સાધનાની પ્રક્રિયા સત્ય યાને યથાર્થ કેમ ગણાય ? અને એ વીતરાગતા તથા મોક્ષને કેવી રીતે નિપજાવી શકે? શ્રી ઋષભદેવ-વચન: ત્યારે પંચસૂત્રમાં દર્શાવેલ પ્રગ-વિધિનાં ચમત્કાર જોઈએ. ભગવાન ઋષભદેવના અઠ્ઠાણું પુત્ર, જેમને ભગવાને પિતાની સંસારી અવસ્થામાં અલગ અલગ રાજ્ય આપેલ હતા, તેમના પર મોટાભાઈ ભરતે, ચકવતીપણું સંપૂર્ણ કરવા માટે પિતાની આજ્ઞામાં આવી જવા, નહિતર લડાઈ Page #73 -------------------------------------------------------------------------- ________________ માટે તૈયાર થવા આદેશ કર્યો. અઠ્ઠાણું ગુસ્સે થઈ ગયા અને લડી લેવાનું ધારીને પ્રભુ પાસે ભરતની અન્યાયી માગણી પર ફરિયાદ કરવા અને પિતાને ન્યાયી પક્ષવાળા તરીકે લેખાવવા ગયા. તે વખતે આ વીતરાગ સર્વજ્ઞા જગદયાળુ પરમાત્માએ એમને કે અભુત બેધ આપે ! એ કહે “મહાનુભાવ ! તમે ભૂલા ક્યાં પડ્યા ? ભરતને દુશ્મન સમજે છે ? દુશ્મન તે તમારા અંતરમાં બેઠેલ વિષય-તૃષ્ણા અને અભિમાન આદિ કષાય છે. વિરાટ પૃથ્વી પર એક નાનકડા જમીનના ટૂકડાની રાજ્ય-સંપત્તિ પર તમને રાગ અને “અમે એના વ્યાજબી હકદાર એવું મમત્વ અભિમાન જે ન હોત, તે ભારતને દુશ્મન શું કામ દેખત ? ભરત એ ઝુંટવીને તમારે પરલેક બગાડે જ એવો નિયમ નથી. જ્યારે આ તૃષ્ણ અહેવ આદિ આંતર શત્રુઓ તે પરલેક નિશ્ચિત બગાડે છે. માટે હે નરવીરે ! બહારના કહેવાતા દુશ્મન જેવા કરતાં અંદરના ભયંકર દુમન જુએ. કષાથી આપણે આત્મા અનંત કાળથી સળગી રહ્યો છે. એવા કષાની ભયંકર આગ બુઝવે. રાજ્ય-લક્ષ્મી અને માન-પાનના પલે પડી અનંતા આત્મધનને કાં ગુમાવે ? આ મહા મૂલ્યવાન અને અતિ દુર્લભ માનવભવ વિષય-ઘેલછામાં તથા કષાયના આવેશમાં બરબાદ કરી નાખી, જાતને અને બીજાને અનંત ભવસાગરમાં ડૂબાડવા માટે નથી, પરંતુ આંતર શત્રુઓ અને જુના કર્મના બંધન તેડીને અનાદિ અનંત કાળથી ચાલી Page #74 -------------------------------------------------------------------------- ________________ " આવેલી ભવપર ધરાનો કાયમી ખંત લાવવા માટે છે ! અનંત જ્ઞાન સુખાદિમય શાશ્વત મુક્તિનાં નિજનાં સામ્રાજ્ય લેવા માટે છે....” ઇત્યાદિ. આ સમજુતીનું સુખદ પરિણામ આવ્યું કે જ્યારે પૂર્વોક્ત પ્રસંગમાં પહેલાં જાતે વિરક્ત અનેલે એ પાછળના ઉપદેશથી કષાય અને ભયંકર હિંસામગ્ન અન્ય ને ખૂનખાર લડાઈની લેહીની નદીએ વહી ! ત્યારે અહી જાતે કષાયથી ધમધમતા આવેલા, પણ હવે ઉપદેશથી શાંત અને વિરક્ત ખની સ`સારત્યાગી સંયમી સાધુ અન્યા ! વળી એ સાંભળીને ભરત દોડતા આળ્યે, અને પશ્ચાત્તાપ કરતા ક્ષમા માગે છે, ને રાજ્ય સ્વતંત્રપણે સુખે ભાગવવા વિનતિ કરે છે ! પરંતુ આ તા સાચું સમજીને બરા ત્યાગી બનેલા છે; તેમને સ'સાર સાથે શી નિસ્બત ? એ તે પેાતાના ત્યાગમામાં જ દૃઢ રહી આગળ વધતાં વધતાં ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે ! થયું ? લેાહીનુ એક ટીપું પણ રેડાયું નહિ ! દુશ્મનાવટ વરાળની જેમ ઊડી ગઈ ! મૈત્રી અને અને કરુણાના પૂર વહ્યા ! જેમાં આગળ જઇ અંતે ભરત પણ કેવળજ્ઞાની અન્યા! સર્વજ્ઞવચનથી આવું સુખદ પિર ણામ નીપજ્યું ! એ સજ્ઞ શ્રી તીર્થંકર ભગવાનનો મેાક્ષપ્રક્રિયાનો ઉપદેશ આ ‘પંચસૂત્ર-શાસ્ત્રમાં સ'ગૃહીત કરાયેલા છે; માટે એ સત્ય અને સુંદર છે. પાંચ સૂત્રના ક્રમ સહેતુકઃ-હવે પ્રશ્ન છે કે પાંચ સૂત્રનો ઉપન્યાસ આમ કેમ ? ઉપન્યાસ એટલે સમીપ ન્યાસ, અર્થાત્ અમુક ક્રમવાળી રચનાની રજુઆત. તે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અહીં સૂત્રોનો આ કમ કેમ મૂક્યો ? ઉત્તર એ છે કે આ પાંચ સૂત્રોમાં કહેલા પદાર્થ વસ્તુગત્યા એવી જ રીતે એટલે કે એ જ કમથી પ્રગટ થાય છે. તે આ રીતે કે પાપનો પ્રતિઘાત કર્યા વિના ગુણબીજાધાન થતું નથી, .અનેગુણબી જાધાન થયા વિના વસ્તુતઃ ધર્મગુણ ઉપરના શ્રદ્ધાપરિણામને અંકુર ફુટતું નથીઅને તે ન થાય તે સાધુધર્મની પરિભાવના અશક્ય છે. ત્યારે સાધુધર્મની પરિભાવનાન કરેલાને દીક્ષા લેવાની વિધિ આદરવાને હક નથી. આમ દીક્ષા ન લીધી, તે તેના પાલનનો પ્રયત્ન ક્યાં રહ્યો ? દીક્ષાનું પાલન ન કરે તેને દીક્ષાનું ફળ મેક્ષ કયાંથી મળે ? મળે જ નહિ. આ ક્રમ જાળવવાને બદલે જે કઈ માણસ પાછલા સૂત્રની વસ્તુ દા. ત. સાધુ-ધર્મની પરિભાવના અગર પ્રવજ્યા વગેરે પહેલી જ ઉપાડે અને પૂર્વનાં પગથિયાં ન રચે, તે એ યથેચ્છ તફડંચી કહેવાય. એમાં કાંઈ વાસ્તવિક ગુણ નહિ, આત્માની ઉત્ક્રાંતિ નહિ. તેથી મોક્ષ સિદ્ધ ન થાય. માટે અહીં કહ્યું કે પાંચસૂત્રના કર્મો જ વસ્તુ પ્રાપ્ત થાય. આ પાપપ્રતિઘાત કરીને ધર્મગુણનાં બીજનું આધાન કરવાનું છે. અહીં ગુણ તરીકે પ્રાણાતિપાતવિરતિ આદિ છે. અર્થાત જીવહિંસા, અસત્ય વગેરે દેષ-દુષ્કૃત્યો ઉપર સહજ અરુચિ, અપક્ષપાત, દ્વેષ, વગેરે થઈને હવે એને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ થાય તે ગુણ. એમાં પણ સ્વર્ગીય સુખ વગેરેની આશંસાથીજ ઓ હિસાદિત્યાગ આદરાય, Page #76 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ એની કશી કિંમત નહિ. એ કાંઈ ગુણરૂપ નથી. એમાં તે ભૌતિક સુખ-સિદ્ધિએની જ અંધ તૃષ્ણ મુખ્ય રહે છે. એના બદલે, “એ હિંસાદિ દુષ્કૃત્ય ભવવર્ધક છે, મોક્ષને અટકાવનાર છે, આત્માની એક અધમ નિંદ્ય દશા છે, એમ સમજી એને ત્યાગ થાય; ગુણની જ શુદ્ધ ચાહના સેવે, એ અહિંસાદિ ગુણેને આદર થાય, ત્યારે ધર્મગુણ પ્રગટ્યો કહેવાય. બીજા સૂત્રમાં એ હિંસાત્યાગાદિ ગુણેના સ્વીકારની વાત છે. એના બીજનું આધાન વાવેતર કરવાનો ઉપાય અહીં પહેલા સૂત્રમાં બતાવવામાં આવ્યો છે. -બીજાધાન એટલે શું કેઈપણ ધર્મ કે ગુણ એનું બીજ સ્થપાયા પછી ક્રમશઃ એ બીજમાંથી અંકુર, નાળ, પત્ર વગેરે ઉત્પન્ન થઈને એના ફળરૂપે તે તે ધર્મ કે ગુણ પ્રાપ્ત થાય છે. શ્રી લલિત વિસ્તરામાં આનું વર્ણન કરતાં કહ્યું છે કે ધર્મગુણની પ્રશંસા એ એનું બીજ છે. અર્થાત્ તે તે ધર્મ—ગુણ કેઈનામાં જેઈને યા ઉપદેશમાં સાંભળીને મનમાં એનું આકર્ષણ ઊભું થાય, અને ઉદ્દગાર સરી પડે કે અહે! કે સરસ ધર્મ—ગુણ! કે સરસ હિંસા-ત્યાગ! અહિંસા, સત્ય! વગેરે એ ધર્મગુણની પ્રશંસા થઈ કહેવાય. આગળ પર ધર્મગુણરૂપી ફળ પ્રાપ્ત થવામાં આ બીજ છે. પછી એના પર એ ધર્મ—ગુણની ચિંતા અર્થાતુ. અભિલાષા, ઝંખના થાય કે “મને આ ક્યારે મલે ? Page #77 -------------------------------------------------------------------------- ________________ મલે તો કેવું સરસ !” એવી ધર્મગુણની હાર્દિક અભિલાષા એ અંકુર તરીકે છે. પછી એ કેમ પ્રાપ્ત થાય, એ માટેનું શાસ્ત્ર-શ્રવણ કરાય, એની પ્રાપ્તિ માટે ઉપાયે જાય, ઈત્યાદિ કરતાં કરતાં જીવનમાં એ ધર્મગુણને સ્વીકાર યાને ધર્મગુણ પ્રાપ્ત થાય, એ બીજનું ફળ આવ્યું કહેવાય. આ ગુણબીજ ખરેખર પાપપ્રતિઘાત કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. એમાં જેવી રીતે પાપપ્રતિઘાતમાં અશુભ અનુબંધના આશ્રવ અટકાવવામાં આવે છે, તેવી રીતે શુભ અનુબંધવાળા કર્મ ઊભા થાય છે. આમ તો પ્રતિસમય કર્મોને બંધ ચાલુ જ છે. પરંતુ તીવ્ર મિથ્યાત્વ કષાયાવેશ વગેરે શાંત પડી ગયા હોવાથી એના સ્થાને ચિત્તમાં શુભ ભાવ પ્રગટ થાય છે; અને એથી શુભ અનુબંધ એટલે કે શુભની પરંપરા ચાલે એવી સ્થિતિ ઊભી થાય છે. એને પુણ્યાનુબંધકર્મ કહી શકાય. એના વિપાક વખતે આત્મામાં એવા તીવ્ર મિથ્યાત્વ, કષાયાવેશ વગેરે નહિ હોવાથી ધર્મગુણની રૂચિ ઊભી થાય છે. સારાંશ-ગુણબી જાધાન કરવાની લાલસા હોય તે એ પ્રાણાતિપાત-વિરમણ આદિ ગુણોનું પહેલાં તો આકર્ષણ એવું ઊભું કરવું જોઈએ કે જીવનમાં ધર્મગુણ એજ ઉપાદેય લાગે, એજ કર્તવ્ય અને હિતરૂપ લાગે, એજ પ્રાપ્ત કરવા ચિગ્ય લાગે, અને હિંસા અસત્ય વગેરે અર્તવ્ય સમજાય. એમાંથી ધર્મગુણની એ શ્રદ્ધા ઊભી થાય છે કે એ ધર્મગુણેની પ્રાપ્તિથી જ જીવન ધન્ય લાગે, એ ધર્મગુણો જ સાભૂત લાગે. આ શ્રદ્ધારૂપ બીજ એ સમ્યક્ત્વ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ એમાં મોક્ષની રુચિ છે, તત્વો આગ્રહ છે, પરિણતિજ્ઞાન છે. આ બધું ક્યારે આવે ? પાપને પ્રતિઘાત થયા પછા જ. ભવચિનું પાપ જાય તે જ મોક્ષરુચિ વગેરે પ્રગટે. અતત્વ-મિથ્યાત્વની રુચિનું પાપ જાય, તે જ તત્વની રુચિ જાગે. સંસારરસિકતાનું પાપ જાય, તો જ એક્ષરસિકતા આવે. વિષય-પ્રતિભાસ જ્ઞાન અર્થાત વિષને સુખભર્યા અને ઇન્દ્રિોને સુખસાધન તરીકે દેખવું, એ પ્રતિભાસ જ્ઞાન જાય, તે જ તત્ત્વ-પરિણતિને ગુણ આવે. પરિણતિ એટલે વિષયે, એના સાચા સ્વરૂપે ઓળખાય, હળાહળ વિષસમા સમજાય, ભાવવૃદ્ધિ કરનારા તરીકે હદયમાં અંકિત થાય. એવું જ હિંસા અસત્યાદિ પાપ માટે લાગે. આ થવાથી મિથ્યાત્વ-પાપને પ્રતિઘાત થઈને સમ્યગદર્શનરૂપી ગુણબીજની પ્રાપ્તિ થાય. આ સૂત્રો પદાર્થ ઉપરથી સમજ સહેલું છે, પરંતુ ગંભીર છે. અર્થાત્ હદયમાં એની સ્પેશના કરવાનું કાર્ય ઊંડો વિચાર માગે છે. પાપ-પ્રતિઘાતથી અશુભાનુબંધને આશ્રવ અટકી જવાથી તથા ગુણબીજાધાન દ્વારા શુભાનુબંધનો આશ્રવ ઊભો થવાથી હવે હૃદયમાં હિંસાદિ દુષ્કૃત્યેના ભાવ જાગવાની પાપ સામગ્રી અટકી જઈને ગુણના ભાવ જાગવાની સામગ્રી ઊભી થાય છે. એવી શુભ વૃત્તિ-પ્રવૃત્તિને અનુકૂળ સામગ્રી બાહથી માનવદેહ, આર્યક્ષેત્ર, પાંચ ઈન્દ્રિય તથા સ્વસ્થ મન, આરોગ્ય, અરિહંત દેવાધિદેવ, નિગ્રંથ ગુરુ, સર્વસ વચન ઈત્યાદિ, તથા અત્યંતરથી શુભભાવ સમ્ય Page #79 -------------------------------------------------------------------------- ________________ - વિશ્વાસ વગેરે ઊભા થાય છે. ઠેઠ મોક્ષ પામવા સુધી આવી સામગ્રી મળ્યા કરવાની. અશુભ અનુબંધના પ્રતિઘાત અને શુભાનુબંધના આધાનથી આ બની આવે છે. એ પુણ્યાનુબંધી પુણ્યને પ્રભાવ છે. એમાં મુખ્ય તે વિશુદ્ધ અધ્યવસાય યાને હદયનો વિશુદ્ધભાવ કે જેમાં મેક્ષ ને ધર્મગુણની તીવ્ર તમન્ના વગેરે છે એ ગુણબીજ છે. જ્યારે ગુણબીજાધાનથી હિંસા-વિરમણ આદિ ગુણો તરફ રુચિ સાથે આકષર્ણ ઊભું થયું એટલે આ ગુણ સ્થૂલથી સ્વીકારવા માટે પ્રયત્ન થાય છે. “સ્કૂલથી એટલે ગૃહસ્થ ઘરવાસમાં રહેતાં પાળી શકે તેવા મોટા મોટા રૂપમાં હિંસા-વિરમણ, અસત્ય-વિરમણ, વગેરે. એમાં દા. ત. ૧. “નિરપરાધી હાલતા ચાલતા જીવને જાણ જોઈને હું મારીશ નહિ” ૨. “કન્યા, ઢેર, ભૂમિ વગેરે અંગે જૂઠું બોલીશ નહિ.” પ. પરિગ્રહ અમુક પ્રમાણથી વધુ રાખીશ નહિ”..વગેરે. એને અણુવ્રત કહે છે. સંસારત્યાગી સાધુને મહાવ્રત હોય છે કે જેમાં પૃથ્વીકાય, અપકાય, વગેરે નાના જીવની પણ હિંસા વર્યું છે, એમ સૂક્ષ્મ પણ અસત્યનું ભાષણ નહિ...રાતી પાઈનો ય પરિગ્રહ નહિ, ઇત્યાદિ. એ સ્થિતિનું દિલ ઊભું કરવા માટે અહીં અણુવ્રતે, અને એમાં પિષક બાબતેનો આદર, તથા બાધક બાબતેનો ત્યાગ, આ બધાનો અભ્યાસ કરવાનો હોય છે. આ અભ્યાસ મહાવ્રત અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુધર્મો પહોંચવા માટે છે. તેથી એને સાધુધર્મની ભાવનાવાળો અભ્યાસ યાને પરિભાવના કહે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પરિભાવના' એટલે ભાવના, ઝંખના, તત્પરતા સાથે ચોક્કસ રૂપના વ્રત-આચારાદિના પાલનનો વારવાર અભ્યાસ. સાધુધમ યાને સવિરતિમય ક્ષમાદિ દશ પ્રકારનો ચારિત્રધર્મ બહુ ઊંચા ધર્મ છે, સવ બાહ્ય માયા અને અભ્યંતર મમતાદ્દિ છેડીને એ કરવાનો છે, અને તે પણ મન-વચન-કાયા-ઇંદ્રિયાની સર્વ અશુભ પ્રવૃત્તિઓ છેાડીને મહાવ્રતો અને એની તકેદારીએ ના અણીશુદ્ધપાલન સાથે કરવાનો છે. એ માટે આત્મામાં તેવે વીર્યાહ્વાસ જગાડવા માટે પહેલાં અણુવ્રતાનો શુદ્ધ અભ્યાસ કરવા જોઇએ. તે પણ એ અહિંસા-સત્ય વગેરેની સહજ સુંદરતા વગેરે હૃદયમાં અંકિત કરી દઇ તથા એ અકલ્યાણ મિત્રોને સથા ત્યાગ કરી કલ્યાણમિત્રોનો ખાસ સ`સગ રાખી, ધર્મ-જાગરિકા આદિ સાથે કરવાનો છે. સાધુધર્મ આત્મામાં ઉતારવા માટે આત્માને બહુ ચેાગ્ય બનાવવા જોઇએ. 6 જીવના સ્વભાવમાં શું લાગે છે ? :-પરિસ્થિતિ એ છે કે આત્માએ અનંતાનંતકાળ એનાથી અવળી ચર્ચા ખૂબ રસપૂર્વક આદરી છે, તેથી સાધુધનો સ્વપ્ને પણ ખ્યાલ આવ્યેા નથી. સાધુધર્મની કોઇ વાત કરે તા · એજ ખરેખર આત્માનો સ્વભાવ છે' એવું કયાં ભાસે છે ? સાધુધર્મમાં મુખ્ય તપ અને સયમ આવે છે, શ્રાવક-ધર્મમાં દાન અને શીલ આવે છે. હવે જીવને પૂછીએ કે તારા સ્વભાવ તપને કે ખાવાનો ? પૈસા દેવાનો કે લેવાનો ? દિલમાં સંયમની વૃત્તિ જાગે કે વિષય-કષાયની ? સયમી એટલે તે ગમે તેવા રળીઆમણા વિષયા આંખ સામે આવે પણ મન વિષયમાં ન ભળવા દે. આવેા સ્વભાવ હજી સ્વપ્ને પણ નથી અનુભવ્યા. જાણે જીવના—સ્વભાવમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ વિષયરસની ઓતપ્રેતતા થઈ ગઈ છે! આહાર રહેજે યાદ આવે છે, તપ નહિ! પરિગ્રહમાં સહેજે આબાદી ભાસે, નિષ્પરિગ્રહતામાં નહિ! ઈદ્રિના વિષયેને ભગવટે નિર્ભય લાગે, ત્યાગ નહિ ! જીવને અતૃષ્ણ સાથે નહિ પણ તૃષ્ણા અને તાલાવેલી સાથે એકરૂપતા જાણે સ્વભાવમાં કાં ન હોય ? સાધુધર્મમાં આવા ઉલટા ભાસ ન નભે. એવા ઉલટા ભાસ ટાળવા આત્મામાં કેઈિ પ્રકારની યોગ્ય તૈયારી કરવી જ પડે. તે કર્યા વિના સાધુધર્મની સ્પર્શ ન થાય. પ્રતિપક્ષી જે ચી આત્મામાં પેસી ગઈ છે તે કાયમ ન રહેવી જોઈએ. ચર્યા ફેરવવી જોઈએ - આત્મસ્વભાવથી વિરુદ્ધ ચર્યા અનંતકાળ આદરી છે, એ સહજ જેવી બની આત્મામાં પેસી ગઈ છે, તેને ઓછી કરવી જોઈએ. ઓછી નહિ કરાય તે જીવના હાલબેહાલ થશે. તેને ઓછી કરી ઉચ્ચ સંયમ અને તપમય જીવન માટે ભૂમિકા તૈયાર કરવાની. એ કેમ બને ? તે જ, કે જે જડને ભૂલાય અને ચેતનને જ યાદ રખાય. અર્થ-કામ વિસરાય અને ધર્મ-મોક્ષજ સ્મરાય, વિષય-કષાયનું નામ મુકાય અને ત્યાગ-વૈરાગ્ય અને ક્ષમાદિમય જીવન બનાવાય. પણ અફસોસ ! કે જે ચીજો ભૂલવાની છે તેનું વારંવાર સ્મરણ સહેજે થઈ જાય છે, અને જે યાદ કરવાનું તે યાદ આવતું નથી ! અને કદાચિત આવ્યું હેય તે ભૂલતા વાર નથી લાગતી ! રત્નચિંતામણુ જેવા માનવભવમાં યાદ કરવા લાયક શું ? અહિંસા, સંયમ અને તપ, ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમઃ પરિણતિ, વિરતિ અને અપ્રમાદ, દર્શન જ્ઞાન અને Page #82 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર. વગર ખ્યાલે પણ સહેજે સહેજે યાદ આવે, આજ મગજમાં રમ્યા કરે, ભૂલ્યું ભૂલાય નહિ, એ સ્થિતિ ઊભી કરવી જોઈએ. એ માટે ભૂમિકારૂપે છેવટે આંશિક તપ, આંશિકસંયમ આંશિક અહિંસા, અંશે પણ સ્વભાવમાં આવી જવા જોઈએ. એ પિતાની ચીજ લાગે અને તેના પ્રતિપક્ષી હિંસાદિ પાપ સ્થાનકે આહારાદિ સંજ્ઞાઓ, સંસારના કંચન કુટુંબ થગેરે હદયથી પારકા લાગે, ઠરૂપ લાગે, નુકશાનકારી ભાસે. સ્વભાવમાં પેસી ગયેલી અનાદિની અવળી ચર્યા સહજ ભાવે ઊછળી શકે નહિ તેવું થવું જોઈએ. ઊઠે તે બળાત્કારે ઊઠતી હોય એવી સ્થિતિ કરવી જોઈએ. સંયમ લીધે હશે ત્યાં ભૂખ બી લાગશે. પણ હવે મનમાં આહાર અને રસનાની સંજ્ઞા એટલી ઉત્કટ નહિ ઊઠે. તપ અને સંયમ મનને ધ્યાન તરફ લઈ જશે, હાર સંજ્ઞા તરફ નહિ ઘસડતા સ્વરૂપ રમણતા તરફ ઘસડશે. સાધુધમની પરિભાવના ન થાય ત્યાંસુધી સાધુધર્મ લે કારગત ન થાય. તેથી સાધુધર્મ લેતાં પહેલાં લેવાની જે પ્રાથમિક વિધિ, તેના અધિકારની તજવીજ થવી જોઈએ. વિધિપૂર્વક સાધુધર્મ લીધે નહિ હોય તે સાધુધર્મ પાળવા માટે શું પ્રયત્ન કરશે ? જેને સાધુધર્મ લેવાનો છે તેના પિતાના આગળ પાછળના નિકટના સબંધીજને સહેજે સહેજે એની સાથે બૂઝી જાય. ન બૂઝે તે ઉપાથી પ્રતિબોધે તેમેય ન બૂઝે તે યથાશક્તિ એમની આજીવિકાની ચિંતા કરે. રજા માગે. રજા ન મળે તે લાન–ઔષધ ન્યાયે ઘરને ત્યાગ કરે. આ વિધિ પછી પાલન માટે પ્રયાસ થ ઘટે. આત્મા અને પર્યાયની કેરી વાત કર્યું કાર્ય નહિ સરે, પણ તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈએ. સાધુપણાને સેલરાઈટ (એકાન્ત હક) ફક્ત Page #83 -------------------------------------------------------------------------- ________________ २० મનુષ્યને છે. અસંખ્ય તિર્યંચા સમકિતી અને વ્રતધારી દેશવિરતિ અત્યારે માજીદ છે, પણ સવિરતિ નથી. નરકમાં સમિકતી અને દેવભવમાં પણ સમકિતી છે, પણ વિરતિધર નથી. મનુષ્યભવમાં જ સાધુપણું-સવિરતિ સ્વીકારી શકાય છે; તે તે લીધા અને પાળ્યા વિના મિથ્યા-સપાપ પ્રવૃત્તિ કેમ અટકે ? ને સંસ્કારો કેમ ઘસાય ? સાધુધર્મની પાલના સિવાય અંતિમફળ મેાક્ષની પ્રાપ્તિ શી રીતે થશે ? પહેલા સાધુધનું પાલન અને પછી પાલનનું ફળ મેાક્ષ. ક્રમ આજ પ્રમાણે છે. આ ક્રમેજ આ પદાર્થ આત્મામાં પ્રગટ થાય છે. દ્રાદશાંગી પ્રવચનના આ સાર છે. દ્વાદશાંગીમાં અગણિત પદાર્થો કહ્યા છે. શ્રુતના એ મહાસાગર છે ને એ અધાના સાર આ પચત્રમાં છે. જેણે પંચસૂત્ર ભણીને આત્મામાં પરિણમાગ્યું તેણે દ્વાદશાંગીનું નવનીત પરિણમાગ્યું. કેમકે દ્વાદશાંગી ભણીને આત્મામાં જે ઉતારવાનું છે તે પંચસૂત્રમાંથી સારભૂત તત્ત્વરૂપે મળે છે. આખી દ્વાદશાંગી જુએ, એ વાત નજરે તરે છે-એક જ્ઞાન અને બીજી ક્રિયા. કાઈ પણ વાત જુએ, કાં જ્ઞાનની હશે અથવા ક્રિયાની હશે, તે પરસ્પરના સહકારવાળી, અર્થાત્ જ્ઞાન સહિત ક્રિયાની અગર ક્રિયા સહિત જ્ઞાનની. એકલા જ્ઞાનની અથવા એકલી ક્રિયાની વાત નથી. જ્ઞાન વિના ક્રિયા આંધળી છે, ક્રિયા વિનાનું જ્ઞાન લૂ લું પાંગળું છે. જ્ઞાન અને ક્રિયા અને જોઇએ: ઢાંદશાંગીના પહેલાં અંગ આચારાંગમાં મુખ્યપણે આચારની–ક્રિયાની વાત છે, પણ ષડૂજીવનિકાય અને એના ઘાતક શાસ્ત્રના જ્ઞાન સાથે. ખારમા અંગ દૃષ્ટિવાદમાં દ્રવ્યાનુયાગ Page #84 -------------------------------------------------------------------------- ________________ છે. એ જ્ઞાન શુદ્ધ કિયાની સાથે આત્મસ્વરૂપની નજીક લઈ જાય છે. પદ્રવ્યની વિચારણા જડની વાસના ભૂલાવે, અને સાધુપણાના આચારનું પાલન શુદ્ધ ચેતનાને પક્ષ મજબૂત કરે છે. સમ્યક્ ક્રિયા આત્માની પ્રવૃત્તિના ચકડોળને મિથ્યા ઘુમરડી લેતું અટકાવી સમ્યગ દિશાએ સવળું ફેરવે છે; આ જીવના અનાદિન “ લાવ, લાવના સંસ્કારને અટકાવી સઘળા સંસ્કાર લેલે’ના ઉભા કરે છે; “આવ, આવ’ની વાત મુકાવી “જા, જાની વાત કરાવે છે. ભેળું કરવાના સંસ્કાર જતા કરાવી, છોડવાના સંસ્કાર સીંચે છે. આ બધું સમ્યક ક્રિયા કરી શકે. ક્રિયા અને જ્ઞાનની વાતજ દ્વાદશાંગીમાં, અહીં પણ તેજ વાત, તેથી દ્વાદશાંગીને આ સાર. એકલા જ્ઞાનવાળાને તે વાત કાંઈ અને ક્રિયા કાંઈ. તે ચાલે નહિ, શેભે નહિ. સફળ થાય નહિ. જ્ઞાનની વાત સાથે તેની અનુકૂળ કિયા જોઈએ. જ્ઞાન સાથે સમ્યક કિયાના ખૂબ જોરથી જ્યારે કુસંસ્કાર નષ્ટ થઈ જાય, મેહ સદંતર નાબૂદ થઈ જાય, ત્યારે અનંત જ્ઞાન પ્રગટ થાય. પછી શિલેશી ક્રિયા દ્વારા મેક્ષ થાય, એટલે આત્માનું શુદ્ધ જ્ઞાનસુખાદિ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થયું; હવે કિયાની જરૂર નહિ. પાપ-પ્રતિઘાત ગુણબીજ વિના બધું એળે - પહેલાં પાપને પ્રતિઘાત કર્યા વિના ધર્મગુણ બીજનું આરોપણ થતું નથી. એ બંને વિનાને બધે પ્રયાસ અફળ જશે, અને સંસારની રખડપટ્ટી ચાલુ રહેશે. પરિમિત સંસારને બદલે અપરિમિત સંસાર રહેશે. અનાદિ એવા આ સંસારમાં પાપને નાશ કર્યા વિના અને ધર્મગુણબીજનું આરોપણ કર્યા વિના અનેકવાર આ જીવે કડક સાધુપણું પાળ્યું; પણ પરિણામે Page #85 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ જે થવી જોઈએ, તે થઈ નથી એ જોઈ શકીએ છીએ. શાથી એમ બન્યું ? કમ વિના વાસ્તવિક પદાર્થની પ્રાપ્તિ થતી નથી. કમિક પ્રયાસ વિના સાધુધર્મ ગમે તે રીતે લીધે હોય તે તે ગુણકારક નથી થતું કેમકે એ ચારિત્ર ગુણરૂપ નથી પણ ગુણાભાસ છે. નિબીજ ક્રિયા ચારિત્રનું નજીકનું ફળ શું? મુખ્ય ફળ આત્માની શુદ્ધિ, અને ગૌણ ફળ સુદેવપણું, સુમનુષ્યપણું, પુણ્યાનુબંધી પુણ્યાઈ વાળું ઊંચ ત્રીય દેવત્વ-મનુષ્યત્વ. આ ન લાવે એ ચારિત્રક્રિયા ગુણાભાસ છે. નિબજ ક્રિયા છે. બીજ પાપ પ્રતિઘાતપૂર્વક ગુણબીજ પૂર્વ કહ્યું કે, અશુભાનુબંધ તેડી શુભાનુબંધ ઊભા કરાય છે. શાસ્ત્રમાં લખ્યું છે દેવપણું અનંતવાર મળ્યું, પણ એ પુણ્યાનુબંધી નથી બન્યું. દેવપણું ચારિત્રના ગુણ વિના અજ્ઞાન કષ્ટથી પણ મળે. ગમે તે રીતે ચારિત્ર લે. અને અનંતીવાર નવમા પ્રિવેયક સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય. એ વેયક દ્રવ્ય ચારિત્ર વિના તે ન જ મળે. સાધુકિયા વિના શૈવેયકમાં ન જવાય. જીવે અનંતીવાર ઊંચી સાધુકિયા પાળી, પણ પછી સંસારભ્રમણ થયું, મુક્તિ ન મળી, એ બતાવે છે કે વિધિપૂર્વક-કમ પૂર્વક સાધુકિયા લીધી નહિ, પાપ પ્રતિઘાત જ ન કર્યો, ચારિત્રક્રિયાની તફડંચી કરી. આત્મામાં કાંઈ મહત્ત્વને પલટ કરે જોઈએ, એ વાત જ ન જાણું. સહન કરેલું કષ્ટ એળે ગયું. દેવલેક મળ્યો તેથી તે આત્માને અનાદિ જડાનંદને સ્વભાવ ગાઢ બન્યું, પણ તેમાં ઉલટ પરિવર્તન ન થયું. સાધુ બન્ય, કષ્ટ સહ્યું, છતાં સ્થિતિ કંગાળ ! કેમકે સર્વે વિરતી લીધી ખરી, મહાવ્રતની પ્રતિજ્ઞાએ કરી ખરી, પણ જીવ ખાવાપીવામાં, Page #86 -------------------------------------------------------------------------- ________________ સુખશીલતામાં, માનપાનમાં, કષામાં, મસ્તાન બો! સંજ્ઞાઓ એણે જીતી નહિ, પણ સંજ્ઞાઓથી એ જીતાય! મોક્ષ સાધનામાં બીજ સમ્યકત્વઃ સબીજ ક્રિયાથી જ મોક્ષઃ પ્રોફેસરે વિદ્યાથીને ૨૫ વર્ષ ભણા. મહાન ગ્રંથોનું દેહન આપી આપી શિષ્યને ભણાવ્યું પણ છવ્વીસમા વર્ષે પરીક્ષા લીધી ત્યારે સામાન્ય ગણિતના હિસાબમાં ચૂક્યો. કેવું કરૂણ અંજામ ! તેવી જ રીતે સાધુધર્મ લીધો પણ તેના ફળમાં સંસાર મળે એ કરુણ અંજામ થયો. હિંસાની ઘેલછા અસંયમની અહર્નિશ કુટેવ, ખાવાપીવાની લાલસા, વિષયની લંપટતા, કષાય અને પ્રમાદની પરવશતા આત્માને દયાદ્રિ કેટમાં મૂકે છે. સાધુકિયા કરી પણ ફળ ન મળે તે સમજવું કે વિધિ અને કમમાં ખામી છે. ક્રમથી વિધિપૂર્વકના માર્ગ તરફ માત્ર સમ્યક દષ્ટિ પણ થાય, તે પણ તેની ભવસ્થિતિ અર્ધપુલ પરાવર્તની અંદરજ. તે વિના ભાવિમાં પારવિનાને સંસાર છે ! માટે સમ્યકત્વ વિનાની કંઈપણ કરણી અથવા સમ્યકત્વ વિનાનું ચારિત્ર અામી સંસાર-સ્થિતિકાળની કઈ ગેરેન્ટી (પ્રમાણપત્ર) નથી આપતું. કેમકે એ કિયા નિબ જ છે, વધ્યા છે. બી નહિ હોય તે ફળ થવાની આશા જ નથી. દરેક ક્રિયા અને ચારિત્રમાં બીજ એટલે તત્વશ્રદ્ધા અને મોક્ષરુચિ હેવી જ જોઈએ. બીજવિનાની ક્રિયા નિબીજ ગણાય, સબીજ કિયાથી જ ફળની પ્રાપ્તિ થાય. સબીજ કિયા આવ્યા પછી દીર્ઘ સંસાર ન હોય. આત્માના પ્રદેશ પ્રદેશે (અણુએ અણુએ) તત્ત્વની શ્રદ્ધા અને મેશરુચિ હોય તે કઈપણ ક્રિયા તેને સંસારમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨ખડાવનારી ન થાય. એટલા માટે આ શાસ્ત્રના પદાર્થો પરમાર્થથી એજ ક્રમે આવિર્ભત પ્રિગટ) થાય છે, એમ કહ્યું. ભવાભિનંદી અગ્ય – ____ अयं चातिगम्भीरो न भवाभिनन्दिभिः क्षौद्राापघातात्प्रतिपत्तमपि शक्यते । આ પંચસૂત્રમાં કહેલા ભાવ અતિગૂઢ અને ગંભીર છે; માટેજ પહેલાં પાપને સંપૂર્ણ સમૂળગે નાશ કરી ધર્મગુણબીજનું આધાન કરવાનું કહે છે. ભવાભિનંદી સંસાર રસિયો) જીવ પોતાની ક્ષુદ્રતા, લેભરતિ વગેરે દૂષણને અંગે આ પવિત્ર પદાર્થો મેળવવા માટે યત્ન નથી કરતે. અરે ! આ પદાર્થોને સમજવા પણ શક્તિમાન નથી, અને પદાર્થને સમજવાની દરકાર સરખાય એને નથી. એની કિંમત જ ન હોય પછી એની ગરજ કે દરકાર શેની જાગે ? એટલે ગુણબીજ જ નથી તે ફળ ક્યાં ? બીજ વિનાની ગમે તેટલી કષ્ટમય ક્રિયા પણ કરવામાં આવે તેથી ફળ ન જ બેસે. એ તે ભવાભિનંદીપણાના પાયા પર ઊભેલા અને એને પિષનારા ક્ષુદ્રતા આદિ આઠ દુર્ગણથી આત્માને જે પ્રાથમિક શુદ્ધ ભાવ હણાઈ ગયે છે, તેને તે દુર્ગણે ટાળી શુદ્ધ કરવામાં આવે, અને શ્રદ્ધાપૂર્વક શ્રાવકના અણુવ્રત, ગુણવ્રત, અને શિક્ષાવ્રત સ્વીકારી એને ખૂબ ખૂબ અભ્યાસ થાય, સાથે જરૂરી બીજા ગુણે અને સાવધાનીઓમાં સતત પ્રયત્ન રહે, ત્યારે સાધુધર્મને યેગ્ય તથા ઉત્સુક્તાવાળું મન ઊભું થાય છે. આ બધે અભ્યાસ અને પ્રયત્ન એ પરિભાવના છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ભવાભિનંદીના ૮ દુર્ગુણ અહીં ભવાભિનંદીને આઠ દુર્ગણે સમજી લેવાની જરૂર છે જેથી જીવનમાંથી હંમેશ માટે એને દૂર કરી દેવાય, અને સબીજ ધર્મક્રિયાને ધર્મઆચારને અવકાશ મળી શકે. આઠ દુર્ગણે આ પ્રમાણે છે – क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनंदी स्याद् निष्फलारंभसंगतः ॥ (૧) ક્ષુદ્રતા, (૨) લાભરતિ, (૩) દીનતા, (૪) માત્સર્ય, વૈભય, (૬) શઠતા, (૭) અજ્ઞતા, અને (૮) નિષ્કલારંભ પ્રયત્ન આને ટૂંકે વિચાર આ મુજબ છે – (૧) મુકતા:-હૃદયક્ષુદ્ર એટલે તુચ્છ, છીછરું, ઉત્તાન, ઉછાછ, હલકટ, વગેરે હેય. એમાં વસ્તુને ઊંડાણથી જોવાની વાત નહીં. માત્ર પોતાને અધમ સ્વાર્થ જ પ્રિય હોવાથી એ સ્વાર્થ સિદ્ધ કરવાની તાલાવેલીમાં કઈ પણ વસ્તુ કે પ્રસંગને દીર્ધદષ્ટિથી કે નિપુણદષ્ટિથી જોવાની વાત જ ન હોય. આ સ્થિતિમાં તાવિક શ્રદ્ધા આવેજ ક્યાંથી? તત્ત્વ ગળે ઉતરે નહિ, સમજાય નહિ, તે પછી ટકવાની વાત જ શી ? તની વાતે ગળે ઊતરે અને ટકે તે જ સતત વિચાર તાત્વિક કેટિના રહી શકે. એ માટે તુચ્છ સ્વાર્થની અંધતા ટાળી વસ્તુ કે પ્રસંગને સાચા રૂપમાં જોઈ તપાસવી, અને એ માટે સૂક્ષમ બુદ્ધિથી વિચાર કરે. એમ કરવાથી અનુચિત વર્તન, દુષ્કૃત્ય કે દિલના દુષ્ટ ભાવથી બચી જવાય. આના માટે ધર્મરત્ન પ્રકરણમાં પ્રસંગ જોવા જેવું છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ પર્વત નારદનું દષ્ટાંત: શ્રોત્રીમતી નામની એક નગરીમાં એક પાપભીર ક્ષીરકદંબ નામે બ્રાહ્મણ રહેતું. એ વેદશાસ્ત્રને જાણકાર હાઈ એની પાસે એને પુત્ર પર્વત, બહારથી આવેલ નારદ, અને રાજપુત્ર વસુ શાસ્ત્રાભ્યાસ કરતા હતા. એકવાર મહાજ્ઞાની આવેલા બે મુનિએમાં એક મુનિ ધીરેથી બીજા મુનિને કહે છે કે આ ત્રણમાંથી બે અધોગામી અને એક ઊર્ધ્વગામી છે. ઉપાધ્યાય એ સાંભળી ગયે. મનને થયું કે વીતરાગના માર્ગને અનુસરનારા આ મહાભાગ અસત્ય બોલે નહિ. ત્યારે એમાં રાજપુત્ર પ્રાયઃ અગામી સંભવે છે. બાકી બેમાં કેણ, એક અધોગામી, એ તપાસવું જોઈએ. કેમકે અગામી હોય તે કઈ પાપકર્મો કરે. એવાના ગુરુ બનવામાં માટે દોષ છે. કહ્યું છે – ' भर्तु भर्याकृतं पापं शिष्यपापं गुरोर्भवेत् । राज्ञि राष्ट्रकृतं, पापं राजपापं पुरोहिते ॥' । અર્થાત્ “પતિના માથે પત્નીના, ગુરુના માથે શિષ્યના રાજાના માથે પ્રજાના, અને પુરેહિતના માથે રાજાના દુષ્કૃતપાપને ભાર ચઢે છે.” એમ વિચારી પરીક્ષા માટે અંધારી રાતે લાખના રસને ભરેલો ૧-૧ કૂકડે નારદ અને પર્વતને આપી કહ્યું કે મેં આને મંત્રથી મૂર્શિત કરેલ છે તમે એને જ્યાં કેઈ ન દેખે ત્યાં મારીને લાવે.” - નારદ ગુરૂનું વચન અલંઘનીય છે એમ માનતે તે લઈને ઉપડ્યો. જંગલમાં જુએ છે તે તારામંડળ જેવું લાગે છે. યક્ષમંદિરમાં યક્ષ જોતો લાગે. શૂન્ય ઘરમાં પણ લાગ્યું કે અહિં હું પિતે તે જેવું જ છું. કદાચ આંખ મીંચી દઉં તેય Page #90 -------------------------------------------------------------------------- ________________ પાંચલેકપાલ અને દિવ્યતાનીઓ આ જુએ જ છે. માટે ગુરુના વચનને ભાવ એ છે કે આને વગર માર્યો લઈ આવો. ” એમ કરી પાછે લાવીને ગુરુને સેંપી દીધું. અને ખૂલાસે કર્યો. પર્વત તે શુદ્રમતિવશ જંગલમાં કઈ માણસ ન દેખે ત્યાં મારીને લાવ્યા. ગુરુએ નારદને આવકાર્યો, અને પર્વતને ઠપકાર્યો કે ત્યાં તું, પાલ, દેવતાઓ, વગેરે તે દેખતા જ હતા, તે કેમ મારી લાવ્યા ? ” હવે ઉપાધ્યાયને મનમાં મુંઝવણ થઈ કે “અરે ! આવા નરકગામી શિષ્યને પકવી હું પાપથી કેવી રીતે છૂટીશ?” સવારે ઉદ્યાનમાં મુનિ પાસે જઈ પૂછે છે, ભગવંત! કુટુંબને માણસ દુષ્કૃતમાં પ્રવર્તે તે અધમ વડે બંધાય કે નહિ ? ” સાધુ કહે છે સળગતે ઘાસને પૂળ હાથમાં લેનારો દાઝે કે નહિ ? બસ, એમ ઘરમાલિક પણ બંધાય. ” બ્રાહ્મણ પૂછે છે “તે પછી એ પાપથી મૂકાય કેવી રીતે ?” - સાધુ કહે, “જેમ બળ પૂળ મૂકી દે અને પછી ન દાઝે એની જેમ.' એ સાંભળીને ક્ષીરકદંબે મુનિ પાસે ચારિત્ર લીધું, અને સદ્ગતિને ભાગી થયે. પાછળથી પર્વત છાને “અષ્ટવ્યું એવા વેદ વાકયને “બકરાથી યજ્ઞ કરે” એ અર્થ કરતા આવેલ નારદે સાંભળ્યું ને કહ્યું કે ગુરુજીએ તે અજ એટલે બકરે નહિ પણ ન ઊગે એવું જુનું ધાન્ય ડાંગર વગેરે કહ્યું Page #91 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ ક્ષુદ્રતાવશ પર્વતે એ કબુલ્યું નહિ, તેમ ખાનગીમાં એની માતાના કહેવા છતાંય ન માન્યું, અને એ અર્થમાં વસુરાજાની સાક્ષી લેવાનું નકકી કર્યું. માતાએ પણ પુત્રહવશ વસુને ખાનગીમાં પહેલેથી પર્વતને પક્ષ કરવા ભેળવ્યું. વસુએ જૂઠી સાક્ષી આપતા ભવનદેવતાએ એને તરત નીચે પટક્યો, મરીને નરકમાં ગ! પર્વતને લેકમાં ફિટકાર થવાથી ત્યાંથી ભાગ્યે, અને બહાર ઘોર હિંસાને માર્ગ પ્રવર્તાવી અંતે અર્ધગતિમાં પટકા ! સુદ્રના વિચાર એક ક્ષુદ્રતા કેવું તત્ત્વ ભૂલાવે છે ! સત્યને એલંઘાવે છે! અને ભયંકર હિંસાદિમાં રક્ત બનાવે છે ! ત્યાં પછી મેક્ષની દષ્ટિ જ ક્યાંથી જાગે? માત્ર ભવને જ આનંદ હોય છે માટે આ ક્ષુદ્રતા ટાળી ઉદાર દિલે વિચારવું જોઈએ કે, “ ક્ષુદ્રતાથી તે અનંતા ભવે ભમ્યો ! હવે મોક્ષ ક્યારે નિકટ કરીશું?” કર્મને શરમ નથી. કર્મ તે ક્ષુદ્ર દિલના અતિ દારુણ પરિણામ દેખાડે છે. માટે ક્ષુદ્રતાવશ ભવવર્ધક વિષય ભેગ અને સ્વાર્થના તુચ્છ બહુમાન ન કરાય. ” જે માનપાનાદિ તુચ્છ સ્વાર્થ તથા ધનમાલ આદિ તુચ્છ વસ્તુના લેભ બહુ સતાવે છે, એની ન્યૂનતામાં બહુ બળાપ થાય છે, તે એ તુચ્છના બહુમાનથી હૃદય શુદ્ર જ રહ્યા કરશે ! દા. ત. ઊંઘ બહુ વહાલી કરી, ત્યાં અડધી રાતે કેઈએ બારણું ઠેકી બૂમ મારી, તે જાગી જતાં ક્ષુદ્ર મનને થશે કે “આ કેણ હરામી આ ?” પછી ભલે કદાચ પેલાને અંદર લેતા કેઈ સારી વાત કરવા ઉપર દિલ લલચાઈ જશે ખરી રીતે ક્ષુદ્રતાને બદલે ઉદાર મન Page #92 -------------------------------------------------------------------------- ________________ રાખી એજ વિચારાય કે “કેણ ભાગ્યશાળી કયા સંકટને લીધે અત્યારે આવ્યો હશે ? ” તેથી દિલ દયા-સહાનુભૂતિભર્યું રહે, અને આત્મા ઉદયના માર્ગે પ્રયાણ કરતો રહે. માત્ર મનને ઝેક ફેરવવાને છે. મુદ્રના તુચ્છ વસ્તુના બહુમાન - ક્ષુદ્રતા કેવળ સાંસરિક સ્વાર્થના પાયા પર ફોલીક્લી રહે છે. તુચ્છ ભેગના બહુમાનથી ક્ષુદ્રતા સતત જેવી બની જાય છે. તેથી તુરછ વસ્તુને ભારે લેભ, એની ન્યૂનતામાં ભારે બળાપ, એ મળવા પર તુચ્છ હરખને પાર નહિ, દિવસને મેટો ભાગ એની વાતે, એના વિચારે, અને એવી હલકી પ્રવૃત્તિઓ –આ બધું સહજ બને છે. આમાં પછી ઊંચી વિચારસરણી, માનસિક ઉચા ધારણ, ઉદાર વૃત્તિઓ, ઉદાર વ્યવહાર એ બધું ક્યાંથી આવી શકે ? “મારે હજી મુક્તિનું કેટલું અંતર ? હું ભાવવૃદ્ધિ કરી રહ્યો છું કે ભવસંકેચ ? ” એને સ્વપ્ન વિચાર આવતું નથી. ક્ષુદ્રતા ટળી મન વિશાળ બને, ઉદાર બને, તે તુચ્છલોભ, તુચ્છભેગ, તુરછમાન, તુચ્છવિષ વગેરેને મહત્વ જ ન અપાય. બનવા જોગ છે કે એને ત્યાગ ન કરી શકતું હોય પરંતુ ત્યારે દિલ એમાં ઓતપ્રેત પણ ન થાય. ઉલટું એવી મુદ્ર-તુચ્છની રમત વેકરૂપ લાગે, ગ્લાની કરાવે, એના એવા આંધળિયા નહિ કે જેથી જીવે પ્રત્યે દયા ગુમાવે, સહાનુભૂતિ ભૂલે, પરોપકાર વીસરે. એ બધું તે ક્ષુદ્રતાના ખેલ છે. શુદ્ર નિષ્ફર બને છે, નિર્દય થાય છે. બીજાની ભૂલ, અગર પિતાને થતું લેશ પણ નુકશાન સાંખી શકતું નથી. એને વિચાર નથી કે, Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉદારની વિચારણ “સામે જીવ પણ મારી માફક એક સંસારી જીવ છે, કર્મથી કચરાયેલે છે. એની તે બિચારાની દયા જ ખાવી રહી, એના પર ગુસ્સે શું કરે? ગુસ્સે થાય તે આખા જગતને પીડનારી એ કર્મ સત્તા અને મેહના અંધાપા પર થાઓ. બાકી એ જીવને તે બુદ્ધિ મળો-એ બિચારા ભૂલ, કષાય અને દુષ્કૃત્યથી બચે; બિચારે દુર્ગતિના દુખમાં ન ફસસે એનું ભલું થાઓ” આવી કરુણા-મૈત્રી ભાવ રાખવે જોઈએ. નિર્દયતા અને દ્વેષ રાખવાથી ધર્મની સગાઈ નહિ થાય. જ્યાં આ વિચાર જ નહિ ત્યાં એ ક્ષુદ્રતા– વશ ધર્મ આવે જ ક્યાંથી? વાત વાતમાં હું પદ આવે,–“હું જ કાંક છું. બીજા કુછ નહિ એ ગર્વ રહે યેનકેન પ્રકારે મને મનગમતું મળવું એઈએ. હું સારે લાગું.” એવી તુચ્છતામાં બડાઈ હાંકવી, જુઠા બોલવા નિંદા કરવી, વગેરે દુર્ગણે ઘર જ ઘાલી બેઠા હોય. એમ તુચ્છ સ્વાર્થમાં બીજાનું વટાઈ જાય એની ચિંતા નહિ. ધન આદિના લોભે બીજાને કચરવામાં સંકેચ નહિ! માયા-પિલિસી હૃદયમાં રમતી, અને વર્તનમાં વણાયેલી ! આત્મહિતકર દાન-શીલ-તપ વગેરેની સાધના કડવી લાગે. આ બધા ક્ષુદ્રતાનાં પરિણામ છે. વળી જરૂર પડયે પિતાને દાનની ટીપમાં લખાવવું પડસે એ ભયથી “આ ટીપ ને આ કામની જરૂરજ શી છે?” એમ કરીને આખું જ ઊડાવવાથી વાત ! તેમાં બીજાઓના દાન પણ ઊડી જાય એટલી હદની ચેષ્ટા ક્ષુદ્ર હદયમાંથી ઊઠે છે. દિલ જે ક્ષુદ્ર ન હોય, ઉદાર હોય, તે તે આત્મહિતકારી અને જગતહિતકારી દાનાદિધર્મ પ્રત્યે ચાહના Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અાખવા ઊભી થાય. એના વિના જીવન અસાર કૂચા લાગે. હૃદયમાં ધર્મની ભાવના એવી ઉછળ્યા કરે કે ધર્મના બાધક પ્રલેભને તુચ્છ એણે. ભય રહે કે આ દુન્યવી પ્રલેભનેથી રખે ધર્મ ભાવના તૂટે ! ધર્મભાવના શું શીખવે છે? : ધર્મ ભાવના તે શીખવે છે કે “નાશવંત અને આત્મહિતઘાતક જડ પદાર્થની બહુ કિંમત શી આંકવી? રસદાર ભજન કે હીરામાણેક આદિ તે જીવને પાગલ બનાવી નચાવનારા છે, દુર્ગતિના કૂવામાં ઉતારનારા છે. એના શા આઓ રાખવા? દિલની અભિલાષા તે એક માત્ર અનાસંગ પદની રખાય, પણ પુગલના સંગની નહિ. હીરામાણેક, મેવામિઠાઈ બંગલા-વાહન વગેરે બધું તે એકેન્દ્રિય જીના કલેવર છે. એવા તુચ્છ કલેવર માટે ક્ષુદ્ર શું બનવું? એની ઉજાણી શી માનવી? મડદા પર ઉજાણી ગધડા કરે, ક્ષુદ્રતાને લીધે આવા વિચારનું સ્વપ્ન પણ નથી આવતું. ઉલટું તત્વની મશ્કરી કરવાનું સુઝે છે ! નિબુદ્ધિ પિતાની જાતને મહાબુદ્ધિમાન માની મહાજ્ઞાનીઓને સમજણ વિનાને માને છે. અગર થોડું શાસ્ત્રજ્ઞાન પણ હોય તો ય ક્ષુદ્રતાવશ પોતાની પ્રજ્ઞતાને ભ્રમ અને અભિમાન ભારે! ટૂંકમાં કહીએ તો આ ખતરનાક ક્ષુદ્રવૃત્તિના પાયા પર અનેકાનેક દેશ દુર્ગણે અને દુષ્કૃત્યે એટલા રસપૂર્વક સેવાય છે કે ત્યાં ગુણબીજ લાવે એવા વિષયવિરાગ, કષાયારુચિ, ક્ષમાદિગુણોની પ્રશંસા, ભવને ભય, મોક્ષની ચિ વગેરેના ફાંફા હોય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ જો આપણે તે સરસારી છીએ. કરીએ, પછી (૨) ભવાભિનંદિનો રજો ગુણ લભરતિઃ (લાભરતિ) –જીવનમાંથી સદંતર લેભ જ ઘણો મુશ્કેલ, બહુ ઊંચી કક્ષાની વાત ! પરંતુ ભવાભિનંદી જીવને લેભની ભારે ગૃદ્ધિ હોય છે, પક્ષપાત હોય છે એ તે સિક્કો મારે છે કે “ભલ રાખવો જ જોઈએ. આપણે તે સાધુ શેડાજ છીએ? સંસારી છીએ. લેભ ન હય, ધંધે ન કરીએ, પછી સંસાર કેમ ચાલે? એવું જીવન તે મુફલિસ ગણાય ! માણસને મહત્વાકાંક્ષા તો હોવી જ જોઈએ ” આમ લભ નીડરપણે સેવ્યે જાય, એ માત્ર લેભ નહિ, કિન્તુ લેભરતિ છે. એથી અલ્પ લોભી અને અલપ ધન-ધાન્ય આદિમાં સંતોષી જીવને તે એ મૂઢ, અજ્ઞાન, એદી કાકડા સમજે છે. ત્યાગની વાત આવે ત્યારે કહેશે કે “બહુ ઝીણું શાસ્ત્ર! ચોથા આરાની વાત ! “આજના કાળે તે વળી લેભ ને લાભ વિના ચાલે? “એવી લાભારતિવશ ધનમાલ, માનસન્માન, મેવા પકવાન્ન, વગેરેને લાભ થવા પર એટલો બધો એમાં આસક્ત બને છે, એને એવું સર્વસ્વ માને છે, પ્રાણથી અધિક સમજે છે કે રાતદિવસ એની જ ચિંતા, એના જ વિચાર, અને એની જ ગડમથલ કર્યા કરે છે. ત્યાં પછી એ ક્ષણિક, ચંચળ અને મર્યા પછી જીવની સાથે નહિજ જનારી વસ્તુના લાભ કડવા માનવાની વાત ક્યાં? Page #96 -------------------------------------------------------------------------- ________________ 33 પૌગલિક લોભ, એની પછી થતે લાભ, એના પર વધત લભ અને વધુ મેળવવાની દેડધામ, વળી પૂર્વની પુણ્યાઈ–વશ થત લાભ, એમ લાભ-લાભની પરંપરા ચાલે છે. એ વિષચક્ર છે. કપિલ બ્રાહ્મણને રાજા બે માસા સોનું ભેટ આપશે એ આશા હતી. પણ જ્યારે રાજા કહે છે “માગ શું જોઈએ છે?” ત્યારે કપિલને એટલો લાભ નક્કી થઈ જવા પર વધુ લોભ જાગે કે રાજા મારી ઈચ્છા મુજબ માગવા કહે છે તે પછી ચાર માસા માગું' પણ પાછું મનમાં થયું કે “એટલું તે રાજા આપશે પણ એટલેથી શું? ” એમ લાભ ઉપર લાભ વધ્યો. વળી પાછો રાજાએ આપવાનો આંકડો માંડ્યો નથી એટલે અધિકાધિક લાભ કલ્પી એના પર “૮–૧૫-૨૫માગું ” એમ લેભ વધતાં ઠેઠ કેડના આંકડે કામ પહોંચ્યું ! ત્યાં પોતે હવે ચેકી ઊઠે છે, કે “અરે ! આ શું? આમ તે લોભને ભ નહિ “રૂછી શુ કારણમાં ગંતા!” અહે ! આ મૂઢ જીવની કેવી અનંતાનંત કાળથી ગોઝારી લોભની લત કે હજી આવા ઊચ્ચ માનવભવે પણ છૂટતી નથી ! આવા બુદ્ધિ, સમજ, વિવેકના ભવે નહિ છૂટે તે ક્યાં છૂટશે ? લાભ તે અનંતીવાર અનુપમ અનુપમ થઈ ગયા, છતાં લોભ શમ્યો નથી એ હકીકત છે. લાભથી લોભ ન શમે; એ તે તદ્દન નિઃસ્પૃહતાથી જ શમે. માટે મારે હવે લોભ કરાવનારા ઘરવાસ માત્રથી સર્યું ” એમ કરી કપિલ મુનિ બન્યા. છ માસમાં આંતરિક સૂક્ષ્માતિસૂક્ષમ પણ લોભના ફુરચા ઉડાવી કેવળજ્ઞાની બન્યા ! પરંતુ ભવાભિનંદી જીવ લાભ-લોભના વિષચક્રમાં ફસેલો એ બનેને અતિ જરૂરી લેખે છે. કદાચ ભગવાનની ભક્તિ Page #97 -------------------------------------------------------------------------- ________________ કરે, ગુરુનો ઉપદેશ સાંભળે, આંખમાં આંસુ ય લાવે, ગળગળાપણું દેખાડે, છતાં અંતરમાં લોભ-લાભની ગાંઠ સજજડ રાખે છે. ધર્મ-સાધનાને પૌગલિક લાભ-લોભના ઢાંચામાં ઢાળે છે! એને એને એટલો બધે પક્ષપાત રહે છે કે ત્યાં સર્વથા ધન અને ઈન્દ્રિય-વિષયેના ત્યાગની વાત મગજમાં બેસતી જ નથી ! એને સમજાતું જ નથી કે લોભ સર્વ પાપનું મૂળ છે ! સર્વ ગુણોને નાશક છે! જીવને આ સંસારમાં અપાર પીડા પમાડનાર છે! અનંતાકાળથી કર્મના ચીંથરેહાલ ગુલામ તરીકે ભટકાવનાર છે ! જીવને નિજના મુક્તિના અનંત આનંદથી તે દર શું, પરંતુ અહિં પણ તૃપ્તિ અને અપરિગ્રહ તથા સર્વત્યાગના અપૂર્વ સુખથી દૂર ને દૂર રાખનારે છે. આવી સમજના અભાવે માત્ર જડ જગતની જ એક રટના અને આનંદ હોય છે. એને જ ઉપાદેય માની એ લોભ ન કરનારને ગમાર લેખે છે. તે પરિણામ કેવું ? સુભૂમ ચકવતી રાજ્ય-લોભની વૃદ્ધિમાં, ચકી બ્રહ્મદત્ત અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ઇન્દ્રિયવિષયના લેભ-લાભની આસક્તિમાં, મમ્મણશેઠ ધનના લોભની રતિમાં...વગેરે કઈ પામર મરી મરી સાતમી નરકમાં પટકાઈ ગયા ! મમ્મણને પ્રસંગ બતાવે છે કે વાતમાં કંઈ માલ નહિ અને લાભ-લોભની ચીકણી રતિ હૃદયમાં કેવીક જામી પડી ! ને કેવી રીતે એ ફોલીક્લી સાતમી નરકમાં એને ઉતારનારી બની ! ટૂંકે પ્રસંગ આ પ્રમાણે છે મમ્મણનું દૃષ્ટાંત - મમ્મણ શેઠ પૂર્વ જન્મમાં એક વણિક હતે. એકવાર ઘરે સાધુ આવ્યા. ઘરમાં બીજું કાંઈ દેખ્યું નહિ, પણ કોઈને Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ત્યાંથી આવેલા સિંહ-કેસરિયે લાડુ જોયે, તે સાધુને વહેરાવી ખૂબ ખુશી ખુશી થઈ ગયે. સાધુના ગયા બાદ પણ માને છે કે “ધન્ય દિવસ કે મુનિને સુંદર દાન દેવાને લાભ મળ્યો!' એટલામાં પડેલી આવી પૂછે છે કે કેમ? પેલે લાડુ ખાધે કે ? આ કહે “અરે? એને તે સુંદર લાભ મળ્યો !” પેલે કહે “અરે, શું મારા ભાઈ ! લાભ તે ઘણું ય લેવાય. આ તે એક ચીજ હતી. લાવે છે એ શેમાં મૂક્યો તે ?” મમ્મણે ભાજન આપ્યું. એમાંથી કણિયા ચૂંટેલા જોઈ મમ્મણને કહે, “ચાખો આ.” મમ્મણ ચાખીને ચકિત થઈ ગયો “વાહ, આ તે કેઈ અવ્વલ ચીજ છે ! અરે! હું ભૂલ્ય. રહે હમણાં જ જઈ લાડવે પાછો લઈ આવું ગમે. ગામ બહાર નીકળતા મહારાજને બૂમ મારી “મહારાજ ઊભા રહેજે” મહારાજ કહે “ભાઈ ખપ નથી.” આ કહે “ અરે પણ મારે ખપ છે.” મહારાજ સમજ્યા કંઈક બાધા-નિયમ લે હશે, તે ઊભા રહ્યા. મમ્મણ કહે “બાપજી જરાક ભાઈસાબ ! માફ કરજે તમે ઘેર આવ્યા તે સારું કર્યું. ફરી પણ પધારજો, જગ હશે તે હું બીજા બહુ લાડવા વહેરાવીશ. પણ હમણાં તે ભાઇસાબ, મને પેલે મારે લાડ આપે. ” સાધુ કહે “એ ભલા માણસ ! દાન કર્યા પછી પાછું મંગાય ?” “મહારાજ ! એ હું સમજું છું, ન મંગાય પણ જરાક મને એની તૃષ્ણ જાગી છે. તે ઘો ભાઈસાબ મારે લાડ.” સાધુ સમજાવે છે “અરે મહાનુભાવ! એ તે હવે ચારિત્રનો માલ થઈ ગયે, તે સાધુને દેવાય, ગૃહસ્થને નહિ.” “એ બાપજી ગમે તે હોય, પણ મને એનો મેહ લાગી ગયે છે એટલે તમારે પગે પડું, ઘો મને, , Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મારો લાડ.” “ભલાભાઈ! આ તે અમે ગુરુજીની ચિઠ્ઠીના ચાકર, તે ભિક્ષા લઈ જઈએ. બાકી આ માલ તે ગુરુજીને છે એટલે અમારે તે ગુરુજીને જ આપવાનું. ” મમ્મણ કહે કે ભાઈસાબ ! હું ગુરુજી પાસે ક્યાં આવું ? મેં તે તમને આપેલ છે. માટે મહેરબાની કરીને દઈ ઘો મારે લાડવે. ' મમ્મણને લાડવાને એ તે લોભ લાગે છે કે સાધુએ એ લોભના ભયંકર પરિણામ અને દાનને અઢળક લાભ સમજાવ્યા છતાં ન માન્યું ત્યારે સાધુ નીચે બેસી એને વાતમાં રાખી કપડાંની અંદર હાથ ઘાલી લાડ નીચે ધૂળ-ભેગે ચાળી નાખે, ઊભા થઈ કહે છે કે “હવે તમે જાએ દીધેલા દાનની બહુ અનુમોદના કરજે. પુણ્યલાભ ઘણે વધી જશે.” પેલે કહે ના મહારાજ ! મને લાડ ઘો ” “ તે જુઓ, આ ધૂળમાં ભળેલ છે, તમે જાણે.” મમ્મણ લેભની વૃદ્ધિમાં શેક કરતે કરતે પાછો ગયે દાનથી જબરદસ્ત પુણ્ય ઊભું કરેલું, તેમાંથી ઘણું બાળી નાખ્યું. વધારામાં બાકીના પુણ્યામૃતમાં મહિના ઝેરી કણિયારૂપી પાપાનુબંધ નાખે. પરિણામે બીજા ભવમાં મમ્મણ શેઠ થયે. રને જડેલા સેનાને બળદિયા જેટલું અઢળક ધન મેળવવા છતાં પેલા પાપાનુબંધથી અત્યંત મમતા રહી ! એને ધન ભેગું કરતાં માલ મત કે સસ્ત યા વધુ ન મળવા વગેરેને ભારે શેક થત; મેળવવાની લોભરતિ રહેતી, અને માત્ર તેલને ચોળા ખાવાની ભારે કૃપણતા રહી. ઈત્યાદિ તામસ ભાવથી મરીને સાતમી નરકે ગયે. એવા અનંતા પામર મરીને સાતમી નરકે ગયા. દાટેલા નિધાન ત્યાંને ત્યાં પડી રહ્યા, અને લોભ-લાભરતિવશ જીવોને Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૭ અનેક ભવોમાં ભ્રમણ, કપામણ, શૃંદામણ યાવત્ એકેન્દ્રિયકામાં અસંખ્ય કે અનંતકાળની કેદ મળી. સમરાદિત્ય ત્રીજાભવના અધિકારમાં અવાંતર કથામાં બાલચંદ્ર પિતાને ભાઈ ગુણચંદ્ર ભાગ ન લઈ જાય અને સાત લાખ સેનૈયા પિતાને પચે, એ માટે ભાઈને મારી પર્વતના ભાગમાં દાટેલ એ ધન પર ચેકી કરતું હતું. પણ સિંહ કે સાપથી મર્યો ! કેટલાંય ભ બાદ ગુણચંદ્ર ત્યાં બાજુના નગરમાં વણિકપુત્ર થઈ તે પર્વત પર પધારેલા તીર્થકર ભગવાનને વંદન કરવા ગયેલ. ત્યાં પ્રભુને પૂછે છે, “ભગવંત ! આ શું આશ્ચર્ય કે પર્વત પર ઊગેલ એક નારિયેળીના વૃક્ષનું મૂળ નીચે ઠેઠ તળેટીએ હતું? શું ત્યાં નિધાન છે ? અને તે કેણે દાટવું? ભગવાન કહે છે, “હા, ત્યાં નિધાન છે અને તે તે તથા નારિયેળીના જીવે પૂર્વના એક ભવમાં બે ભાઈ બનીને પર્વતના નીચેના ભાગમાં દાટેલ, પણ ભાઈએ તને ધનલેભથી માર્યો. પછીથી વચલા એક ભવમાં એણે જાતિસ્મરણથી ધન જાણે ત્યાંથી ઉઠાવી તળેટીએ દાટયું. આમ લાભરતિવશ જીવ એકેન્દ્રિયપણામાં ગયે. હવે એને શે ઉદ્ધાર ? ભવાભિનંદી એટલે કે સંસારને રસ આવા લેભ-લાભરતિ આદિ દુર્ગણે પર પષાય છે. ભવવ્યાધિનું કુપથ્ય લાભ-લાભ–રતિ સામે વિચારણું – અતિ લોભ ને લાભરતિ તે દીર્ધ ભવવ્યાધિને લાવનાર ભયંકર કુપથ્ય છે. જડ પદાર્થના લાભમાં લેભને વિજય થાય છે. એવા લાભ-લોભના સત્કાર ન હોય, એમાં ખુમારી ન શોભે. વિચારવું જોઈએ કે “અહે મારા જીવનું કેવું અજ્ઞાન! કે પરાધીન Page #101 -------------------------------------------------------------------------- ________________ લાભ પર શાબાશી? આત્માને કાળે મેશ કરનાર લેભમાં ઉજમાળતા ? લાભ તો પૂર્વના પુણ્યની અનુકૂળતા હોય તે વગર ધારણાએ, અને નહિ જેવી મહેનતે, અઢળક થઈ જાય છે. અનુકૂળતા ન હોય તે ગમે તેટલી ઝંખના, દેડધામ અને હોશિયારી છતાં ખુશામત કરીને પણ લાભ નથી થતું. કદાચ પાપેદયે લેવાના દેવા ય થાય છે. આવા કર્મને આધીન પરના લાભની પૂંઠે શું પડવું? આત્મામાં પાપ ગંજ ખડકે એવા તુચ્છ માન-માલને લાભ શો કરે? લોભ તે સુકૃત, સદાચારે અને સદ્ગણોને જ કરાય, જેથી સુસંસ્કારે વધે. સત્તા-સંપત્તિ -સન્માન-વિષયસુખના લાભથી તો જુગજુના અને ભવવર્ધક જાલિમ કુસંસ્કારે દઢ થાય છે ! જેને ભૂંસવાની તક પછીના ભમાં ક્યાં મળવાની? એ તે એને નિમૂળ કરવાની અનુપમ તક આ માનવભવમાં છે. તેને કેમ ગુમાવી દેવાય ? ” આ વિચાર નથી. ઈચ્છાઓના ધાડેધાડા હદયમાં ઘુસે છે. ચિંતાને હુતાશન સળગે છે; કારમાં પાપ કરવામાં આંચકે નથી આવતું, ભાઈ ભાઈના કે પિતાપુત્રના જેવા પવિત્ર સંબંધે ગંદા બનાવાય છે; મહાન ઝઘડા ખડા થાય છે. હિંસા જૂઠ, અનીતિ, ગુસ્સો, પ્રપંચ વગેરે અનેક દુર્ગણે આત્મામાં જીવંત થાય છે. આવા અનેક અનર્થોને લાવનાર લેભમાં ખુમારી અને મગ્નતા કરવી એ કેટલી બેવકુફી છે ! આવી જંજાળમાં જીવન પાણીના રેલાની જેમ ચાલ્યું એકાએક પૂર્ણ થઈ જાય છે ! ત્યારે એ એ લાભ અને લાભ ભવાંતરે જીવને ક્યાંય શરણ કે બચાવ નથી આપવાના એ નિશ્ચિત છે. માટે વિચારીએ કે- જીવ ! લાભ લાભથી જરા પાછે વળ. એ થઈ જાય ત્યાં એની કવિતા ન Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ગા. એને કર્તવ્ય ન માન. સમજ કે એ આત્મગુણના ચાર છે, ત્યાજ્ય છે. એને સેવવામાં પુરુષાર્થિપણું નહિ પણ કાયરતા છે. દુન્યવી મહત્વાકાંક્ષા પર તંત્રને, ગુણને, હોશિયારીને, કે નિષ્પાપતાને સિક્કો મારે એ ભવાભિનંદીનું બીજું લક્ષણ. ત્રીજે દુગુણ દીનતા એ, કે વાતવાતમાં ઓછું આવે, બધું સુંદર અને સર્વાગ સંપૂર્ણ જઈએ, જરાએ ઓછું ન ચાલે, સારું મળ્યું તે પણ ટેવ રેરણા રેવાની ! હંમેશને અસંતેષ! ગમેતેટલું મળે, ગમે તેટલું સચવાય, તે પણ ઓછું પડે. કાંઈ નથી મળ્યું એમ લાગ્યા કરે ! એમ તે જગતની કઈ વાતમાં ખામી અને અધુરાશ નથી રહેવાની ? કોઈનીય બધી ખામી કદીય નથી ટળી. ત્યાં બેટી ઝંખના શી કરવી ? પરંતુ ભવાભિનંદીને મળેલા સંતોષને બદલે ન મળ્યાને ખટકે થાય છે, મળેલામાં સત્તર ખામીઓ દેખે, શેક કરે અને પુરે છે ! ખામી ટાળવા અને મનમાન્યું મેળવવા અધમ ગુલામીએ અને ચાપલુસી કરે છે ! સદાને માગણિયે તે કૂતરાની જેમ દીન બની ચાટુ કરીને માન-માગ કરવામાં એને શરમ નહિ ! પિતાના ઉત્તમ કુળ, ધર્મ, ગુરુ આદિનું કાંઈ જ ભાન નહિ. જાત ભૂલે, ફૂળ ભૂલે, સ્વમાન ચૂકે, પાપમાં ડૂબે ને પાશવી સંજ્ઞામાં પરવશ બને છે. સંસાર પિતે સર્વાગે દુઃખમય છે, સર્વાગે સુખમય નથી. સર્વાગે સુખ તે પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં છે, અને આછું સુખ એવા આત્મસ્વરૂપની રમણતામાં છે. તે સિવાય તે જડ પદાર્થોના સંગમાં સુખાભાસ છે, સુખના પડછાયા છે, તે પણ મહાદુઃખની ફેજ લાવનારા ! ત્યાં સુખની આશા શી? Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૦. જે આશા છેટી છે, તે ઈષ્ટ જડ-સંગ એ છે ય મેળવ્યા પછી મનને ઓછું શું લગાડવું ? સંસાર સર્વ અંગે તે નહિ પણ એક અંગે ય સંપૂર્ણ નથી, છતાં સંસાર-રસિકને સ્વભાવ જ દીનતા કરવાને ! વારેવારે મનને ઓછું જ આવ્યા કરે ! સંસારને રસ જીવને મૂઢ બનાવે છે. એ પુલનું ય સ્વરૂપ સમજાતું નથી, તેમજ આત્માનું ય સ્વરૂપ સમજ નથી ! એ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાંત સુખસ્વરૂપ સમજતો નથી. એ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાંત સુખસ્વરૂપ જડ પુકલના સ્વરૂપમાં શેધે છે. એને ભાન નથી કે પુલ તે નાશવંત છે, પરાધીન છે, અને પુલના આશીને એ દુઃખ દેવાના સ્વભાવવાળા છે, ત્યાં તે સુખ જડે ? અમૃતની શોધ સપના મુખમાં કરાય ? સાચા સુખી થવું હોય તે સંસારને વિશ્વાસ ન બન. સંસાર એટલે જ ઓછપ ! ત્યાં પૂર્ણતા ન હોય; તેથી ઘેાડામાં તૃપ્તિ કર. “મારે શી ખામી છે” એમ મન નાખી જરાય દીન ન બન, ડું મળ્યું ઝાઝું માન, તે જ હજુ કાંઈ સુખની આશા રહે. આ તે જ બને કે જે જીવ અર્થ કામને સર્વસ્વ ન માને, જે ઇન્દ્રિયના વિષમાં લુબ્ધ ન બને. નહિતર એકાદવાર મહાસંયમ પણ પાળ્યું હોય છતાં જે વિષયગૃદ્ધિ જાગી, તે પછી જીવ એ દીન અને કંગાળ બને છે કે પૂર્વકમાઈ જાણે બધી ફૂલ! કંડરીકની દીનતા બહુ ઊંચે ચઢેલાને પણ જે દીનતા આવી જાય છે કે પટકે છે એ પુંડરીક-કંડરીકની કથામાં જોવા મળે છે. પુંડરીક રાજા છે, જેને ભાઈ કંડરીક યુવરાજ છે. નગરમાં મહામુનિ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પધાર્યા. એમની દેશના સાંભળી બંને વૈરાગ્યવાસિત બન્યા. પુંડરીક કંડરીકને કહે છે “ ભાઈ! તું આ રાજ્ય સંભાળ, હું ચારિત્ર લઈશ. ” કંડરીક કહે “મેટા ભાઈ ! ચારિત્ર તે મારે જ લેવું છે. તમે તે રાજ્ય સંભાળતા પણ વૈરાગ્ય ટકાવી શકશે, અને પછી ય ચારિત્ર લઈ શકશે, ત્યારે હું તો જે રાજ્યમાં પડ્યો તે પછી વૈરાગ્યને મહા જોખમ. પછી કાંઈ આ જિંદગીમાં ચારિત્રને પુરુષાર્થ થાય નહિ. માટે મને તે હમણાં જ લેવા દે.” પુડરીકને લાગ્યું કે એ ઠીક કહે છે, તેથી રજા આપી. કંડરીકે સિંહના જેવા પરાક્રમથી ચારિત્ર લીધું અને એ રીતે પાળવા માંડ્યું. એક હજાર વર્ષ સુંદર તપસ્યાઓ પણ કરી ! ' હવે દેવગે કંડરીકમુનિ માંદા પડ્યા ! ગુરુ સાથે કુદરતી એ પુંડરીકના નગરમાં આવ્યા છે. ગુરુને રાજા વિનંતિ કરે છે કે “ભાઈની ચિકિત્સા અહીં જ કરાવે અને જે કાંઈ અનુપાનાદિ જોઈએ તેને લાભ મને આપે. મારે રડું મેટું છે, એટલે બધું નિર્દોષ મળશે. ” ગુરુએ સ્વીકાર્યું. કંડરીકમુનિ ઔષધ પ્રગથી સાજા તે થઈ ગયા, પણ દરદની દીનતા પર હવે રાજવી માલમશાલાને ચટકે લાગવાથી વધુ દીન બન્યા ! તે હવે વિહાર માટે તૈયાર નથી થતા. ગુરુએ સમજાવ્યા છતાં ખાવાની દાઢમાં એવા નિઃસત્ત્વ રાંકડા મનવાળા થઈ ગયા કે ગુરુ પરિવાર સાથે વિહાર કરી જવા છતાં પિતે ત્યાં જ રહ્યા. રાજા પુંડરીકે જોયું મામલે બગડ્યો છે, તેથી કંડરીક પાસે આવી મધુર શબ્દોમાં કહે છે, “ મહારાજ ! આપે તો કામ સાધ્યું, અને અમે કીચડમાં પડ્યા છીએ. છતાં અમને Page #105 -------------------------------------------------------------------------- ________________ વયાવચ્ચને સુંદર લાભ આપ્યો, એ અહોભાગ્ય અમારા ! ફરીથી પણ પાછા ગુરુ મહારાજને લઈને પધારજો, લાભ આપજે ! વિહાર અને સાધુતાની સામાન્ય ગેચરીને કાયર, દિન હીન બનેલા કંડરીકમુનિને જવાની ઈચ્છા નહોતી, પણ હવે મોટાભાઈ રાજા ગર્ભિત સૂચન કરે છે કે “સિધાવો અહીંથી, એટલે શરમના માર્યા ત્યાંથી વિહાર તે કરવું પડ્ય; પરંતુ મન મીઠા સ્નિગ્ધ રસનું લાલચું અને તેથી દીન કંગાલ બનેલું, તે થોડા વખતમાં એકલા પાછા આવ્યા નગરના ઉદ્યાને ! માળીના ખબર આપવાથી રાજા ગભરાઈને ઝટપટ આવ્યું. દેદાર જોતાં સમજી ગયે “છતાં સ્થિરીકરણ ઉપવૃંહણાપૂર્વક કરવું” એવા શાણપણથી મુનિને ત્રણ પ્રદક્ષિણું દઈ વંદના કરી કહે છે ભાગ્યવંતા છે, દીર્ધકાળના સંયમી ! બ્રહ્મચારી ! મહાતપસ્વી ! કેવા પરાક્રમી કે રાજશાહી વિષયના બંધન ફગાવી દઈ મેહના કુરચા ઉડાવી રહ્યા છે ! હવે ગુરુમહારાજ પાસે જ જશે ને?” કંડરીક મુનિ બોલતા નથી. રાજાએ જોયું કે તલમાં તેલ નથી તેથી પૂછે છે, “શું ગલીચ ભોગ જોઈએ છે?” કંડરીક નિર્લજજ અને દીન થઈ આંખ માથું નમાવી હા સૂચવે છે. એ જ વખતે પુડરીક રાજા એને પિતાને વેશ આપી એને વેશ પતે લઈ ભાવથી સાધુ બની ગુરુને ભેગા થવા ચાલી જાય છે. બે ઉપવાસ બાદ ત્રીજે દિવસે ગુરુને ભેટી ચારિત્રક્રિયા કરીને શુષ્ક-શીત-સંતપ્રાંત આહારથી પારણું કરે છે. એ ન પચવાથી એ જ રાતે પીડા ઊભી થતાં ઊંચા ઊછળતા ભાલ્લાસમાં કાળ કરી અનુત્તર વિમાને જમે છે! કંડરીક દીન રાંકડાની જેમ ખાનપાન પર Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અજીણુ થી મરતાં ભયકર રૌદ્ર ધ્યાનને ઉત્પન્ન થાય છે! દીનતાએ કેટલુ મેટુ તૂટી પડે છે, રાતના લીધે સાતમી નરકમાં અંતર પાડયું ? અને કયાં પહેોંચાડ્યો ? અંહિ જોવાનું એ છે કે દીનતાથી માણસનું સત્ત્વ નષ્ટ થઇ જતાં હાથમાં આવેલ પણ ધમ જતા રહે છે. પછી તૃપ્તિધરપત ધરવાનું કાં ? અર્થ-કામની સતેજ અભિલાષા ‘ થાડામાં ઘણું લાગે ’–એવી તૃપ્તિ નથી આવવા દેતી. મૂઢ જીવ અ કામને સČસ્વ માને છે. એમાં પછી મન સદાનુ` દીન-દુખિયારુ' રાખ્યા કરે છે. એને ખબર નથી કે અની પાછળ દોડધામ એટલે તે આપણા માથાના પાછળ રહેલા પડછાયાને પકડવાના નિષ્ફળ પ્રયત્ન ! જેમ જેમ પાછળ ભાગીએ તેમ તેમ એ આધેા ભાગે. એને બદલે જો આગળ દોડાય, તે પડછાયા પૂઠે લાગશે. તેમ અથી પણ માઢું ફેરવવાની જરૂર છે. મેહુલ ફેરવાશે તે અર્થ પછવાડે દોડશે. 6 તીથકર ભગવંતે અર્થ-કામથી માઢુ ફેરવ્યું, તા ચાલતી વખતે પગ તળે સુણના સુંદર મુલાયમ કમળ હાજર થયા ! પણ આપણે તે અને માથા પર ચઢાવીને નાચવું છે! આત્માના ચૈતન્યને પુદ્ગલની જડ વાસનાની નીચે કચડાઇ જવા દેવું છે. ભાન નથી કે આ રત્નચિંતામણિ જેવા માનવભવ તા જડવાસનાઓને કચડી ચૈતન્યને ખૂબ ખૂબ વિકસાવવા માટે છે. અર્થ કામની બહુ કિંમત કરવાથી ચૈતન્ય બુઠ્ઠું અનતું જાય છે. અર્થ તેા નામથી અર્થ છે પણ પરિણામે ભયંકર અન નિપજાવે છે. અની તૃષ્ણાભરી વિચારણા જ ખરામ, તેમાં ગમે તેટલું મળે તેા ય ઓછુ પડે. વાતવાતમાં ઘમંડ, ઇર્ષ્યા, શોક, Page #107 -------------------------------------------------------------------------- ________________ અરતિથી ક્ષણેક્ષણે મનને કાળું કરવાનું.! જરા ગયું તે “કેમ ગયું' થાય. કેવી મૂર્ખતા! જેને સ્વભાવ જવાનું જ છે તેને મારું કરી બેસવું છે! અને જે પ્રાપ્ત કરીએ તે પછી એ જાય જ નહિ એવા આત્માના ઉત્તમ ગુણોને પ્રગટ કરવાથી દૂર રહેવું છે ! ક્ષુદ્રતા જીવને વિવેક-શૂન્ય રાખે છે. લેભરતિ અને લાભરતિ આત્માને કંગાળ અને પામર બનાવી દે છે ! દીનતા નિત્ય દુઃખી રાખે છે. એ ટાળવા શ્રી વીતરાગ પ્રભુ પાસે ત્રણ પ્રાર્થના - ૧-આજીવન દુઃખક્ષય સાથે કર્મક્ષય, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માનસિક દુઃખને ક્ષય, અર્થાત્ મનને એછું ન લાગે, મન, મસ્ત રહે, તૃપ્ત રહે, અને એની સાથે નિર્જરા અને ૧૨ પ્રકારે તપની આરાધના. ૨. અંત સમયે સમાધિ, અને ૩. ભવાંતરે બોધિલાભ. પહેલું આખી જીંદગી દરમ્યાન, બીજું મરણ સમયે, ને ત્રીજું મરણ બાદ. ભવાન્તરમાં ત્રણેથી પાપ ટળે, આત્મા ઉજ્જવલ બને. ટૂંકમાં, અહિં સુખશાંતિ જોઈતી હોય, પરલોકમાં સુખ ઊભું રાખવું હોય, અને પરિણામે શાશ્વત સુખ પ્રગટ કરવું હોય તે દીનતા છોડવી જોઈએ. (૪) ચેાથે દુગુણ માત્સર્ય એટલે ઈર્ષ્યા, ષ, ખાર, વેરઝેર, મેઢું કટાણું થાય, અસહિષ્ણુતા, તિરસ્કાર, બીજાનું સારૂં ન જોઈ શકે. (સૌથી ઉચ્ચ કક્ષા વીતરાગની, તેની નીચે અપ્રમત્ત સરાગ સંયમી, તેની નીચે ક્રમસર પ્રમત્ત, સર્વવિરતિધર દેશવિરતિધર, સમ્યકત્વી અને મેક્ષરુચિવાળા મિથ્યાત્વી, ત્યાં સુધીની જીવની દશા ગુણની છે. તેની નીચે ભવાભિનંદીની સ્થિતિએ ગુણ વિનાની દેષભરી દશા) આ છેલ્લા પાટલાની સ્થિતિ મજબુત રાખનાર ઈર્ષ્યા છે, માત્સર્ય છે. એ કેઈનું Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પણ સારું જોઈ ન શકે. તેને જોઈને બળાપ કરે, ખાર આવે હલકે પાડે, તેની સીધી સારી વાત પણ તેડી પાડે. મને લાખ મળ્યા પણ એને સવાલાખ કેમ? કાં મારા વધે, કાં એના જાય!” આવી અધમ વૃત્તિ કરાવે, ત્યાં આનંદ માનવાનું ખમીર જ ક્યાંથી હોય? પિતાનાથી વધારે ધનિક, વધારે આબરૂવાળ, અધિક જ્ઞાની, અધિક તપસ્વી ઈત્યાદિ અધિકને જોઈને અંદર બળે, અસહિષ્ણુ બની વિક ઘડે, સામાને ફજેત કરે. “હું ઊંચે, બીજા નીચા.” આ અપલક્ષણ કષાયને તેજ રાખે; વિષયરુચિ દઢ કરે, પાછા એને ઉપાદેય માને. આ ઈર્ષ્યા ભવવિરાગ અને સમ્યક્ત્વને કરે રાખે છે, તત્ત્વ સાંભળવા-સમજવા ને સ્પર્શવા નથી દેતી. ઈર્ષાવશ માણસ એટલે બધે સત્વહીન બની જાય છે કે આમ બીજી રીતે બીજા પરાક્રમ પણ કર્યા હોય, છતાં ઈર્ષ્યાવશ અવસરે ઉપકારી પૂજ્યને પણ અવગણે છે ! સિહગુફાવાસી મુનિ શ્રી આર્યસંભૂતિવિજય જેવા શ્રત કેવળી આચાર્ય ભગવાનની આજ્ઞા લઈને સિંહની ગુફા આગળ ઉપવાસ અને ધ્યાનમાં ચોમાસું પસાર કરી આવેલા. “ગુફામાંથી ભૂખે સિંહ બહાર નીકળે તે એ ચીભડાની જેમ બટક બટક બચકા ભરીને મને ખાઈ જશે,” એ ભય શું ન લાગે? પરંતુ આ પરાક્રમી મુનિ લેશ પણ ગભરાયા વિના ત્યાં મહિનાઓ સુધી ધ્યાન-સાધનામાં રહ્યા. ચોમાસુ ઊઠયે પાછા આવતાં ગુરુએ એમને “દુષ્કરકારક તરીકે ધન્યવાદ આપ્યા. પણ ત્યાં સ્થૂલભદ્રજી કેશાવેશ્યાને ત્યાં ચોમાસું કરીને આવેલા, એમને ‘દુષ્કરદુષ્કરકારક તરીકે આવકાર્યા ! સિંહના રોજના ભયંકર ભયને Page #109 -------------------------------------------------------------------------- ________________ જીતી આવેલા મુનિ અહીં ઈષ્યને જીતી ન શક્યા. એમને લાગ્યું કે વેશ્યાને ત્યાં મારું કરવામાં દુષ્કર-દુષ્કર-કારકતા શી ? બીજા માસે ગુરુની ના છતાં કોશાને ત્યાં ચેમાસું કરવા ઉપડ્યા ! ત્યાં એ કાળની રાજામહારાજાઓમાં પ્રસિદ્ધ સૌંદર્ય વાળી કેશાને વગર શણગારે પણ જોતાં મુનિ ઢીલાઢચ! એમના પર કામવાસના ચઢી બેઠી! વેશ્યા આગળ ભેગની પ્રાર્થના કરે છે. વેશ્યા શ્રાવિકા બની છે, એટલે સમજી ગઈ કે આમ તે સ્કૂલભદ્રજીને ઈર્ષોથી આ ચાળે કરવા આવ્યા હશે, પણ આમના શા ગજા? હવે એ કેવળ શિખામણથી માર્ગ નહિ આવે. એમને તે જરા ચમત્કાર દેખાડે જોઈએ. એમ વિચારી કહે છે કે “મહારાજ ! અમે તો વેશ્યા, નાણું વિના અમારે માલા ન મળે.” પેલા દીન બની કહે છે, “પણ હું પૈસા ક્યાંથી લાવું?” વેશ્યા કહે “જાઓ, નેપાળ દેશનો રાજા નવા સંતને રત્નકાંબલ ભેટ આપે છે તે લઈ આવે.” મુનિ ઉપડ્યા નેપાળ ! લઈને પાછા વળતાં જંગલમાં ચારે લૂંટવા આવ્યા એમને દીનતાથી પગે પડી પિતાની સ્થિતિ દયામણુ ભાષામાં કહી, દયા માગે છે. ઈર્ષ્યાએ ક્યાં પહોંચાડ્યા? ક્ષુદ્ર યાચના, વિષયલભરતિ, દીનતા ઈત્યાદિ કેટે વળગ્યા. ચેરેએ દયાથી છેડ્યા. રત્નકાંબલ લાવીને વેશ્યાને દેતાં કહે છે “લે, હવે તે નાણું પહેર્યું ને? વેશ્યાએ સવા લાખ રૂપિયાની કાંબલ લઈ સીધી ખાળમાં જ નાખી? મુનિ ગભરાઈ જઈ કહે છે, “અરે! અરે ! આ તું શું કરે? કેટલી ત્રાસ મુશ્કેલીથી આ હું લાવ્યો છું ! તે તને ખબર છે?” બસ, લાગ જોઈ વેશ્યા આંખ ચડાવી કહે છે, “અરે ત્યારે તમને ભાન છે કે ગુરુએ આખા જગતની Page #110 -------------------------------------------------------------------------- ________________ ४७ સંપત્તિ કરતાં કેટલી બધી ઊંચી કિંમતના દર્શને-જ્ઞાન-ચારિત્ર રત્ન તમને આપ્યા ? અને તમેય કેટલાંય જમેના ત્રાસ પછી અહીં એ પામી શક્યા ? હવે એને આ મારા મળમૂત્રાદિ ભરેલી દેહ ખાળમાં નાખતા શરમ નથી આવતી ?” મુનિ તરત બેધ પામી એને ઉપકાર માનીને ગુરુ પાસે જઈ ક્ષમા માગે છે. થડી પણ ઈર્ષ્યાવશ પીઠ અને મહાપીઠ જેવા અનુત્તર સ્વર્ગગામી મહામુનિઓને પછી બ્રાહ્મી સુંદરી તરીકે સ્ત્રીપણે અવતરવું પડ્યુંમાટે ઈષ્ય ભૂંડી. તે ભવસ્થિતિ પકવનાર એક મહાન આવશ્યક સાધન પરસુકૃતાનુદન-ગુણાનુરાગ નાશ કરે છે; મોટી વિદ્વત્તાને પણ અવસરે આવરી દે છે. અસદ્ધ આવેશ -અભિનિવેશમાં ફસાવી જીવને એટલે બધે નીચે પટકે છે કે કેઈને માનવા તૈયાર નહિ. શાસ્ત્રની પણ કંઈ અસર લે નહિ, એ ભવાભિનંદિતાને સારી રીતે પુષ્ટ રાખે છે. (૫) ભય –દીનતામાં પોતાને ન મળ્યાનું દુઃખ છે; મત્સરમાં બીજાને મળ્યાનું દુઃખ છે, ને ભયમાં પિતાને મળેલું ખેવાય તે ? એ ચિંતાનું દુઃખ છે. ત્રણેય દુઃખ ભંડા. એમાં ભય વિલક્ષણ! દુધ્ધનનું પ્રબળ કારણ ભય. ભયથી ભવ નીપજે, ભયથી ભાવ વધે. “હાય, હાય, ચાલ્યું જશે? નાશ પામશે ? દુઃખી થઈશ તો?—એ જ હાયય, વિષયકષાયની ઉપર અત્યંત અનહદ આસક્તિ, જરાપણ ઉણપ ન આવે, આપત્તિ ન આવે તેવી સતત ઈચ્છા ! કેમ જાણે, “ સર્વ સંપત્તિને ઈજારદાર પિતે ! લેશ પણ આપત્તિને વેગ્ય નહિ ! ” કર્મના સંજોગો વિચિત્ર છે. વારંવાર ભય રાખવા છતાં ક્યારે કર્મ ઠગી જાય, કષ્ટ ઊભા કરે, સુખ નષ્ટ કરે, તેને નિયમ નહિ. તે પછી ભય Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૮ રાખવાથી શું વળ્યું? જવાનું તે જાય છે જ. પણ વધારે ભય કરી કરીને મમતા વધારી ચિંતામાં બળ્યા, આત્મચિંતા કરી નહિ, પરમાર્થ સૂક્યો નહિ, પિતાની માલિકીના માનસને જડ પદાર્થોનું ગુલામ બનાવ્યું. ભયભીતને તે ખાય તે પણ ભય; ખરચે ભય; ખૂટી જવાને ભય; લુંટાઈ જવાને ભય, કેઈ માગી જશે તે? એ ભય, સરકાર કાયદા કરશે તો? એ ભય, માન જવાને ભય, સત્તા જવાને ભય, નહિ સચવાય, પિતાના તાબામાં નહિ રહે. કહ્યું નહિ માને, તેને ભય! કેવા ભયના ઘા ! ભયની ઘર પરંપરા! ભય અજપિ ચંચળતા કરાવે, સ્થિરતા ન રહેવા દે. ભયમાં ને ભયમાં સુખે ખાય નહિ, ખાવા દે નહિ, પરમાર્થ જાતે કરે નહિ, બીજાને કરવા દે નહિ; સુખે નિદ્રા નહિ, સદ્દબુદ્ધિ નહિ, ગુણની ને ધર્મની કદર નહિ. ભય તામસ ભાવમાં રમાડે, ધર્મગુરુઓથી ડરાવે, ઉપદેશ-શ્રવણથી આ રાખે, અમૂલ્ય ધર્મ–સાધનાથી વંચિત રાખે, કેમ? એક ભય! “ગુરુ પાસે જાઉં ને દાનનું કહે છે? તપનું કહે તે માટે જવું જ નહિ.” સજજનતાના સંગથી દૂર રાખનાર ભયભીત કલ્પના છે. એ જીવનને હાથે કરી અકારૂ બનાવે. પોતાના હાથે પિતાના ઉજજવલ જીવનને એ મલીન કરે, ડરપેક બને, અસત્ય કલ્પનાએ કરે, પશુથી કરાતી સંજ્ઞામાં જ જીવન પુરૂં ! કેમકે એને તે સંસાર એજ કર્તવ્ય. સંસાર જોઈએ એને ભય વિના કેમ ચાલે ? જ્યાં તૃણું છે ત્યાં ભય છે, તૃષ્ણાથી ભય વધે છે, સંસાર વધે છે. ઘેરથી બહાર નીકળી તીજોરી બંધ કરી કે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૯ નહિ તેની યાદ નથી રહી. સાંજ સુધી ઘેર પાછા જવાય તેમ નથી, બસ આખા દિવસની આધિ. આખો દિવસ ભય, નજર સામે એક જ લક્ષ્ય, ક્યારે સાંજ પડે ને ઘેર જઉં ને તપાસું કે બધું બરાબર છે કે નહિ! વાત વાતે ભય. ભયનું કારણ ન હોય છતાં પણ ભય લાગે કે “હાય, હાય! બધું જતું રહેશે તે?” ભયને લીધે કેઈક અસત્યની, પ્રપંચની, હિંસાની, કષાયેની જનાઓ મનમાં ઘડે. જરૂર પડ્યે એ આચરવા ય ન પડે, છતાં ભય એ પાપને વિચારમાં લાવ્યા વિના ન રહે. એ વિચારમાં રૌદ્ર ધ્યાન પણ સંભવે. એમાં આયુષ્ય બંધાય તે મરીને જાય નરકે ! ત્યાંથી દુર્ગતિમાં ભટકે ! કેમકે પાપના અનુબંધ લઈને અહિંથી ગમે છે. ભયવાળાને અસમાધિને પાર નહિ. સાચવવાની તાલાવેલી ખૂબ “રાતના સૂતી વખતે દરવાજે તે બંધ કરે નથી રહ્યો ને ? બધું બરાબર પેક કર્યું છે ને?” રાતના જરાપણ અવાજ થતાં એમ થશે કે “ એ ચારને અવાજ તે નથી ? કેઈએ તિજોરી ખેલી ? ” જ્યાં આસક્તિ વધારે, ત્યાં ભયને પાર નહિ. ભયમાં ધર્મકિયા ચૂકાય તે પરવા નહિ. પરમાત્માની પૂજા ભક્તિ સેવા નથી થતી ત્યાં ભય દેખાતે નથી માટે તેને ભય નથી. “ સાધના અટકી તે કંઈ વાંધે નહિ; કાલે કરશું. શું ઉતાવળ છે? વખત ક્યાં વહી ગયે છે?” ધર્મ આખો ખવાય તે ભય નહિ ! “સંસારની સામગ્રીમાં ટાંચ ન પડવી જોઈએ.” આ લત ! ભવાભિનંદીને સમાધિને સ્વાદ નથી, સમાધિનું ભાન પણ નથી. સમાધિની કિંમત નથી, એટલે દુન્યવી ભમાં સમાધિ ગુમાવી રહ્યો છે! અસમાધિને એને ભય કે Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫૦ દુઃખ નથી. ભવાભિનંદીને ભય ઘણા, આત્માને કલેશ ચોવીસે કિલાક. તિજોરીમાં શેઠ: એક શેઠની પાસે પૈસા બહુ હતા પણ બિચારાને એ ભય રહ્યા કરે કે રખેને આ છોકરા જાણે કે આપણી પાસે પૈસા બહુ છે તે ખર્ચ કરવા લાગે તે તિજોરી ખાલી થઈ જાય માટે કેઈને ખબર પડવા ન દેતા એ બારણું બંધ કરી એારડાની અંદર તિજોરી ખેલીને રૂપિયાની થેલીઓ બહાર કાઢી ગણતા. પછી ખૂબ ધન નજર સામે જોઈ ખુશ થાય કે “અહે! કેટલું બધું ધન છે ” પાછે રાતદિવસ ભય રહ્યા કરે ને રાતમાંય ઉઠીને આજુબાજુ જેઈ આવે કેઈ અહીં આવતું તે નથી ને? જરાક ખડખડાટ થાય કે ઝબકીને જાગે ! પહેલી તપાસ કરે કે કેડે ચાવી છે ને ? તિજોરીનું બારણું બરાબર બંધ છે ને?” કેવી ભય સંજ્ઞા કે એને ભગવાનનું નામ પણ ન સાંભળે, તે સુકૃત કરવાની તે વાતેય કયાં ? ભયની વૃત્તિને લીધે ધર્મની લેશ્યા ઊઠવાજ ન પામે. કદી મુનિ પાસે જાય નહિ,- “ રખે પૈસા ખર્ચાવે કે બાધા દે તે ?” એ ભય. એકવાર રૂપિયા ગણવા બેઠેલા એટલામાં બહારને કાંઈક અવાજ સાંભળ્યો. બારણ સામે જુએ છે તે સાંકળ દેવી જ ભૂલી ગયેલા ! એ જોઈ વિચારે છે કે “વળી સાંકળ દેવા જાઉં એને અવાજ બહારનાને સંભળાવાથી વહેમ પડે તે? અથવા એ એટલામાં અંદર આવી જાય તે ?” તેથી ઝટપટ નાણાંકોથળી તીજોરીમાં નાખી પિતે પણ અંદર પેસી ગયા અને સાચવીને તિજોરીનું બારણું બંધ કર્યું. ભયની લેગ્યામાં એ જોવું ભૂલી Page #114 -------------------------------------------------------------------------- ________________ ગયા કે જે આને કળ બેસી જશે તે અંદરથી પછી શી રીતે ઉઘાડીશ? કેમકે હેન્ડલ તે બહાર હોય. અને ખરેખર અહીં બન્યું પણ એમજ ! બારણું અધખુલતું બંધ થવાને બદલે પૂરું બંધ થઈ ગયું ! કળ બેસી ગઈ. થોડીવાર પછી ખેલવા જાય તે ખૂલે નહિ અકળાયા, ગુંગળાયા, હવે તે અવાજ કરવા છતાં બહાર કેણ સાંભળે? તે એમાં ને એમાં અંતે મરી ગયા ! પાછળથી છોકરા બહાર શોધા શોધ કરે કે બાપા ક્યાં ગયા ? આખા ઘરમાં જોઈ વળ્યા. બહાર કાકા, મામા, ફઈ વગેરે ને ત્યાં અને ગામ બહાર પણ જોઈ આવ્યા, મળ્યા નહિ, એટલે માન્યું કે “ જંગલમાં ગયા હશે અને ત્યાં શિકારી પશુઓ મારી નાખ્યા હશે.” બસ, ડેસાનું મરણકાર્ય કર્યું. પછી ઘરનું સંભાળવા જતાં તિજોરી બંધ દેખી, ચાવી જડી નહિ, લુહારને બેલા. લુહારે તે પહેલું હેન્ડલજ તપાસ્યું-ખટ બારણું ખૂલતાં ગંધાઈ ઉઠેલું બિહામણું મડદું જોયું ! બહાર લેકમાં ખબર પડી ગઈ ને ગામમાં કહેતી ચાલી કે, “શેઠ તિજોરીમાં મરી ગયા ! ” આમ બેટા ભયના દેષ પર ડેસાના બેહાલ થયા ! જિંદગી ચિત્તમાં તીવ્ર રાગદ્વેષના સંકલેશ કરી કરીને પૂરી કરી ! પરિણામ શું ? દુઃખદ અધમ દુર્ગતિઓમાં તીવ્ર રાગાદિના સંકેલશ અને દુષ્ટ પાપભર્યા જીવનની પરંપરા ચાલવાની ! જડ ખાતરના આ ભારે રાગ, તૃષ્ણા, મમતા, મદમાયા કામક્રોધ વગેરેની સતામણી એ ચિત્તની સંકિલષ્ટ દશા છે. ભય ચિત્તના સંકિલષ્ટ પરિણામને અતિ સંકિલષ્ટ કરાવે છે. ભયસંજ્ઞા કાયા, કુટુંબ, ધન, દેલત, વૈભવ ઘરબાર, શનિ સલા અને Page #115 -------------------------------------------------------------------------- ________________ પર માનમર્ત, આબરૂ-સત્તા વગેરે પૂરતી છે ? કે “ ધર્મધન નહિ મળે તે ધર્મ મળેલ લુંટાઈ જશે તે?” એ પણ ભય છે ? “કાયાના મોહમાં તપ ગુમાવીશ તે ? રસનાના કેસમાં ત્યાગ કરવાનું ચૂકશ તે ? દાનમાં વિદન આવશે તે ? ધર્મ નથી સાધતે અને આયુષ્ય પૂર્ણ થશે અગર રોગ આવશે તે ?” આ ભય નથી. અનાદિની ભયસંજ્ઞા સામાયિક, પ્રતિક્રમણ પ્રભુભક્તિ, દાન-શીલ-તપ-ભાવ, ક્ષમાદિ ગુણ વત પચ્ચક્ખાણ, કર્મક્ષય વગેરે ન સધાય ત્યાં નહિ ! ઉલટું “એ બધુ સાધવા જાઉં, અને કાયા ઓગળી જાય, ધન ઓછું થઈ જાય, ટાઈમ બગડે, વેપારમાં વધે આવે, વ્યવહાર ઘવાય તે શું થાય ?” એ ભય ખરે. અહે, જીવની કેવી દુર્દશા ! અરે ! કદાચ ધર્માનુષ્ઠાન કરશે તે પણ બીજા-ત્રીજા ભયથી ચિત્ત સ્થિર નહિ રાખી શકે. ભય તે કેવા? તુચ્છ બાબતેના ! એ સારી પ્રવૃત્તિને ડહોળી નાખે છે. ભય ભારે પૈધે છે ! સાધુ પણ સાધવાની જાગૃતિ ન રાખે તે ભય એમને ય છેડતે નથી; કેમકે ઈન્દ્રિયે ડાકુ છે. મન ચેર છે. નાગણ જેવી કુવાસનાના ચેકબંધ હુમલા છે. વિષયેને દુશ્મન-ઘેરે છે. વિષયની છાયાને, આગમનને, એનાં સંપર્કને ભય થ જોઈએ. જેટલે ભય મેહની સામગ્રી લૂંટાઈ જવામાં થાય છે, તેટલો આત્મહિતની પ્રવૃત્તિ કે વિચારણું લૂંટાઈ જાય તેમાં નથી, કેવી કારમી દશા? મુક્તિનું પહેલું પગથિયું મેક્ષચિવાળી અવસ્થા છે. જ્યાં સુધી દુન્યવી ભયેથી ભવાભિનંદિતા જીવતી રહે ત્યાં સુધી તે આવે નહિ. છઠ્ઠો દુગુણ શઠતા-એમાં વાતે વાતે માયા રાખે; Page #116 -------------------------------------------------------------------------- ________________ લુચ્ચાઈ પ્રપંચ, દગ, ફટકે, વિશ્વાસઘાત કરે. સ્વભાવથી કપટ કરનારે; કેળવેલી ગુંડાગીરી આદરના. નિષ્ણાજન નાની વાતમાં, નકામી બાબતમાં પણ માયા! સીધી વાત કરે નહિ, સરલતા નહિ. કાંઈ લેવાદેવા નથી, છતાં સ્વભાવથી જ દો! ભૂતકાળને અનંતવારને અભ્યાસ કારમી માયાને. માયા જ આવડે. એને લોહીના પરમાણુ જ એવા કે એકલી માયા જ કરે. તેના યોગે કર્મ પણ એવા બાંધે. આ બધા અનંતકાળના અવળા વાળ સીધા સવળા કરે નહિ, અવળાં વીંટ્યા તેવા સવળા ઉકેલે નહિ, ઉંધાઈ મૂકી સીધી દિશા પકડે નહિ એ બધું ભવાભિનંદીપણામાં સુલભ છે. એનાથી બચવું હોય તે અંતરમાં કદાચ માયાને વિચાર જાગે, પણ એમાં પુરુષાર્થ ન જ ભેળવાય, અર્થાત માયાને અમલી ન બનાવાય, પણ તેને ગુંગળાવાય, જેથી એ કારગત ન થાય તે હજી બચાય. છળ પ્રપંચ દગોફટકા કર્યે રાખવા છે, જગતના લાભ કે જગતની વડાઈ લેવા માટે વાતવાતમાં વકતા વાપરવી છે, માયા આચરવી છે, ત્યાં મેક્ષની તમન્ના ક્યાં ઊભી રહે ? | માયાનું પાપ જગતમાં બહુ સહેલું, એમાં ઉઘાડા પડીએ છીએ એવું ન દેખાય. પાછું હોશિયારમાં ખપાય, અને માયાથી લાભ થતે દેખાય. આ કાળજુની એની કુટેવને ટાળવા દિલને શુદ્ધ બનાવવું પડે. કદાચિત માયા કરવા મન ઊઠે, પણ હૃદય ને પાડે. “ધ્રુવ આત્માના ગુણ અધ્રુવ જડ ખાતર મારે ગુમાવવા નથી,” એમ હૃદય પિકારે, પછી મન કદાચ માયા કરાવી જાય પણ તે કેવી ? મળી. ભવાભિનંદીને તે છૂટથી પ્રપંચ, માયા, કપટ જોઈએ, જોરદાર જોઈએ, એમાં અફસોસ નહિ. મામુલી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તુચ્છ વાત હેય પણ માયા ન છેડે. તરછમાન, આબરૂ, અલ્પ વખાણ, તૃણ જેટલી શાબાશી મેળવવા માટે ય માયા કરતાં સંકેચ ન થાય. ભવાભિનંદીતાને મહાન દુર્ગુણ માયા. જેને સંસાર બહુ ગમે તે માણસ માયા કે જે સંસારની માતા છે, તેને કેમ ન સાચવે? ખૂબી જુઓ, લેભની રતિને ભવાભિનંદિનું અપલક્ષણ કર્યું, પણ લેભને નહિ! જ્યારે શઠતાની રતિને દુર્ગણ કહેવાની જરૂર ન પડી, પણ શઠતાને જ દુર્ગુણ કહ્યો. એ સૂચવે છે કે ખાલી લેભ તેવા સંસારરસિક નહિ, બનાવે, જેવી શઠતા સંસારરસિક બનાવશે. શઠતા યાને માયા ખતરનાક છે. માયા માણસને કેવો પકડમાં પકડી રાખીને એની પાસે રાત-દિવસ અંતે પિતાને જ ખતરનાક ઊંધા વેતરણની ચિંતા કરાવે છે ! ત્યારે એની સામે સરળ જીવ અંતે કેવી સુન્દર ઉન્નતિ પામે એવા પવિત્ર વિચારમાં રહે છે ! એને અદ્ભુત ખ્યાલ સમરાદિત્ય ચરિત્રના અવાન્તર કથાપ્રસંગમાંથી મળે છે. ચન્દ્રકાન્ત નામે એક શ્રેષ્ઠિ પુત્ર બહારગામ ગયેલ છે. એવામાં એના ગામ પર ધાડ પડી છે. ચન્દ્રકાન્ત આવીને જુએ છે તે ઘરમાંથી કંઈક માલ ચેરાયો છે અને પોતાની પત્ની ચંદ્રકાન્તાને પત્તો નથી. ગામના એક બુઝર્ગ પાસેથી જાણવા મળે છે કે આ લૂંટારાઓ અવરજવર માણસને પણ ઉપાડી જાય છે, જેથી પછી એના સગાવહાલા ઘણું ધન આપીને એને છોડાવી લાવે. ચંદ્રકાન્ત એ પરથી ધનની થેલી લઈ પિતાના નેકરને સાથે લીધે. એને ભાતાં થેલી પકડાવી. ચાલતાં-ચાલતાં રસ્તામાં નોકરની બુદ્ધિ બગડેલી તે કોઈ પ્રપંચથી ધનથેલી ચાઉં કરી Page #118 -------------------------------------------------------------------------- ________________ ભાગવા ધારે છે. પણ કરે શું ? એ થેલી શેઠના હાથમાં છે. એમાં જોગાજે એવું બન્યું કે એક સ્થાને બન્ને જણ ભાતું ખાવા બેઠા. પણ ઊઠતી વખતે સહજ ભાવે ચંદ્રકાન્તના હાથમાં ભાતાળેલી પકડાઈ; પેલાએ ધનની થેલી પકડી. હવે નોકર મનમાં ખુશી થતે શેઠ ટળે એની તક શોધે છે. એમાં દૂરથી એક કૂવે દેખતાં ગળગળે થઈ શેઠને કહે કે “મને બહુ તરસ લાગી છે. ” ભલે શેઠ કૃ દેખતાં પાણી માટે ગયે. નોકર ચૂપકીથી પાછળ જાય છે. ત્યાં ચંદ્રકાન્ત વાંકે વળી કૂવામાં જે પાણી જેવા જાય છે કે તરત પેલાએ એને હડસેલે મે; તેથી એ પડ્યો અંદર ! ત્યાં અંદરથી ‘નમે અરિહંતાણું” અવાજ આવ્યા. અવાજ પોતાની પત્નીને પારખીને બોલી ઊઠે છે, “અહે તું અહીં ક્યાંથી?” પેલી કહે “મને લૂંટારા લઈ ચાલ્યા, રાત પડવાથી બધાને અહીં પાસે મુકામ હતું. મને થયું કે કદાચ એમને ત્યાં મારા શીલપર આક્રમણ આવે એના કરતાં અહીંથી જ રસ્તે કરે સારે; એટલે બધાને ત્યાં સુતા મૂકી આ કુવામાં પડતું મૂક્યું. પરંતુ તમે અહીં કૂવામાં શી રીતે ?” ચન્દ્રકાન્ત કહે છે. “હું તને ધનથી છોડાવી લાવવા આપણ નેકર સાથે નીકળેલ. વચમાં ખાવા બેઠા ત્યાં કુદરતી ધનની થેલી નેકરના હાથમાં રહી! એને બિચારીને એને લેભ લાગ્યું હશે, તેથી આ કૂવામાં પાણી જેવા હું જે વાંકે વળે કે તરત પેલાએ પાછળથી મને હડસેલ્ય.” પત્ની કહે, અરે, કે દુષ્ટ નેકર !” આ કહે છે “ભલી રે બાઈ, એ તે ઉપકારી કહેવાય કે અહીં આપણું બેને ભેટ કરી આપે. નહી તે હું ચોરની પલ્લીમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ જવા છતાં તને ક્યાંથી પામી શકત ! ” સરળ માણસ દરેક પ્રસંગમાંથી સારી જ તારવણી કરે. બન્ને જણ કૂવામાં નરાધાર રહ્યા પાણીની બાજુના એક ટેકરા જેવા ભાગ પર બેઠા બેઠા કઈ પ્રવાસી કૂવા પર આવવાની રાહ જુએ છે. એમાં દિવસે વીત્યા. છતાં ચન્દ્રકાન્ત કહે છે “જે પુણ્ય કેવું અદ્ભુત કામ કરે છે કે ધન જતાં તું મળી અને અહીં મારા હાથમાં રહેલ ભાતા થેલી આપણા બનેને જીવન ટકાવી રાખવા કામ લાગી છે! ખાવા તે ભાતું કામ આવે, હીરા માણેક નહિ!” ચન્દ્રકાન્તને પતિના આવા આવા તાત્વિક બેલ પર ધર્મશ્રદ્ધા વધી જાય છે. હવે ભાતું ખૂટવા આવ્યું અને જણ ચિંતા કરે છે કે “અરે ! અમારે આવા ઉત્તમ ભવમાં શું ચારિત્ર પામ્યા વિના એમજ મરવાનું? ક્યારે આ વિકૃપસમાં કૂવાની કેદમાંથી છૂટવાનું? સદ્ભાગ્યે એટલામાં એક સાર્થવાહ તે પ્રદેશમાં આવી લાગે છે. એના માણસે કૂવાપર પાણી લેવા આવતાં ચન્દ્રકાન્ત બેલે છે, “અરે? અમને બહાર કાઢે” પેલાએ જઈને શેઠને વાત કરતાં શેઠે માંચાથી એમને બહાર કાઢવા કહ્યું. એ બંને એમ બહાર નીકળી સાર્થવાહને ભેજન-સત્કાર પામી ગામ તરફ પાછા વળે છે. રસ્તામાં એક બાજુ મડદુ અને પિતાની જ ધન થેલી જુએ છે! ચન્દ્રકાનતે તરત કલ્પના કરી કે કોઈ શિકારી પશુથી મરાયેલ નેકરનું બિચારાનું આ મડદું લાગે છે. એથી વૈરાગ્ય વધુ દઢ કરી જઈ બનેએ ચારિત્રમાર્ગ અપનાવ્યા. સરળતાનાં મીઠાં ફળ; માયા કૂડી અને ભૂંડી ! (૭) સાતમ દુગુણ અજ્ઞતા:-અજ્ઞતા યાને અજ્ઞાનના બે ભેદ, (૧) મૂર્ખતા, અને (૨) મૂઢતા. મૂર્ખતા છે એટલે એથી મીઠી તે મe Page #120 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ગતાગમ નથી. એકજ વાત છે ‘ લૂટા, ભેગુ" કરા, ઉડાએ, એ માટે બધું કરી છૂટો.' ભલે પછી મૂર્ખને લેાક નિંદે હસે,-કે એ પીડાય સસારમાં, યા દુર્ગતિએામાં ભારે ત્રાસથી દંડાવું પડે, તેની ખબર નથી, ચિંતા નથી, પરવા નથી, આ મૂર્ખતા. બીજી છે મૂઢતા. પડિત હાય, શાસ્ત્ર ભણેલા હોય કે પ્રેસર હાય, બીજાને ભણાવે ખરા, પણ તેની પંડિતાઈ મૂઢતાના ઘરની, જો જ્ઞાન છે પણ વિવેક નથી, ભણ્યા છે પણ હૃદય પરિણત નથી અન્યું. શાસ્ત્રથી જો આત્મા કેળવાયા નથી તે એકલી બુદ્ધિ કેળવાઈ તેથી શું ? ભણતરમાં એવા મુંઝાચે કે તેની બધી પ્રવૃત્તિ જડ પાછળની ! પેાતાના આત્માનું જ ભાન નથી ! વિચાર-મેલી-આચરણુ બધું જડ પાછળનું ! આત્માના હિતની વાતના વિચાર વાણી-વર્તન નથી. નરી મૂઢતા. પરમાની ખબર નથી. મૂઢ પડિત ઉત્તર પ્રદેશના એક ગામમાં એક પડિત ઘરે છેાકરાઓને વિદ્યાભ્યાસ કરાવતા. એમાં એક યુવાન વિદ્યાર્થી પંડિતની પત્નીની સેવા કરતાં કરતાં એ અને પ્રેમમાં પડ્યા ! પણ પડિત પત્ની પરના મૂઢ રાગમાં એની સાથેની આ વિદ્યાર્થીની મર્યાદાબહારની છૂટને શુદ્ધ સેવા માનતા. અલખતુ પંડિતના દેખતાં કાંઈ વિલાસ થઈ શકતા નહાતા, તેથી જ બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું. એમાં એકવાર પડિતને બહાર ગામ જવાનું થયું ત્યારે મૂઢતામાં એ આ વિદ્યાર્થીને જ પત્નીની સંભાળ રાખવાનું સાંપતા ગયા. હવે તે ખનેને ફાવતું થયું. એક મડદું લાવી ઘરમાં માંહુ વગેરે અડધું પડધું સળગાવી થાડી ઘરમાં આગ લાગ્યા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જેવું કરી, એલવીને મનેય અહારગામ ચાલ્યા ગયા. પંડિત આવ્યેા. જુએ છે, ઘર સળગેલું છે મડદુ' પડયું છે, એટલે રાવા બેઠા કે · હાય ! હું બહાર ગયા તે પત્ની મિચારી બળી ગઈ !’ હવે એના હાડકાં ગંગાજીમાં પધરાવવા લઈ ચાલ્યેા. ગગાના કાઠે પેલા એ અચાનક આને હાડકાનાં પેાટકા સાથે રાત-કકળતા અને માથું ફૂટતા જુએ છે ! એ જોઇને ખંનેને દયા આવી ગઈ, ભારે પદ્મત્તાપ સાથે એની પાસે આવી કહે છે, ' માફ કરજો, અમે કુબુદ્ધિથી તમને દગા દીધા. અનાવટી મડદું ખાળી ભાગી આવ્યા. ક્ષમા કરેા. ’ પંડિત કહે, ‘ તમે કેણુ છે? હું તમને એળખતા નથી. જાએ અહી'થી. સ્ત્રી કહે છે, · અરે! મને ય ભૂલી ગયા? હું તે તમારી ઘરવાળી. ' મૂઢ બનેલા પંડિત માનવા તૈયાર નથી એ તેા કહે છે, ‘ જા રે જા બાઈ ! ગળે કાં પડે ? મારી પત્ની તે। મળી ગઈ. આ રહ્યા એનાં હાડકાં. તું વળી કાણુ ? કાશીમાં તારા જેવા ઠગારા બહુ ક્રે. જા અહીથી, પડિતે ધરાર ન સ્વીકારી, પાંડિત્યે ક્યાં મચાવ્યા? રાગની મૂઢતામાં ભાનભૂલેા અન્યા, શોક કરીકરીને રખડી મર્યા ! મૂર્ખતાના ચેાગે જ્ઞાન જ નથી, મૂઢતાના ચેાગે રહસ્યનુ ભાન નથી. ઉચ્ચ આદશ નથી. પશુતાથી શી વાસ્તવિક વિશેષતા માનવમાં હેાય તે સમજતા નથી. સનાતન સ્વાત્માને ભૂલી ક્ષણિક સુખ દેખાડનારા વિષયેામાં રાતામાતા રહે છે. તત્ત્વની રુચિ તા શું પણુ પણ કોઈ તત્ત્વની વાત પણ યુક્તિપૂર્વક ખીજાને સભળાવે અને બીજાને તે રુચે, તેય આને ખટકે છે. સ્વજીવનમાં રાતદિ’ અતત્ત્વનુ` પાષણવધ ન કરે જાય છે. સ`સારની ચિંતા સિવાય મીજી' સમજવા માગતા નથી. ઇત્યાદિ સ્થિતિ Page #122 -------------------------------------------------------------------------- ________________ મૂઢતા અને મૂર્ખતાની છે. આ અજ્ઞતા એ ભય, શઠતા, ક્ષુદ્રતા, ભરતિ, માત્સર્ય, વગેરે દુર્ગુણેને પોષી રહે છે. જીવ ભવાભિનંદી છે, એટલે આ અપલક્ષણ છે અને આ દેષના વેગે સંસારને રસ એટલે કે ભવાભિનંદિતા મજબુત બને છે. કેઈક મેહના પાત્ર અને સ્વાર્થમાં ઉપયોગી વ્યક્તિઓ પ્રત્યે વ્યગ્રહ સાથે એવા પ્રેમમાં મૂઢ હોય કે તેને સત્તર દોષને ગણે નહિ. કઈ સમજાવે તે માનવા તૈયાર થાય નહિ. ત્યારે કેટલાક કદાગ્રહીએ એવા કે પકડેલું બેટું છતાં મૂકવા તૈયાર નહિ. વળી કેટલાક સારાસારમાં ને કાર્યાકાર્યમાં અજ્ઞાન એવા કે જ્ઞાનીની નિશ્રા (આશરે) પણ ન લે ! મૂઢતા ભયંકર. આમ પિતાને સમજદાર ગણે, પણ પાછા બીજા મૂઢ બનેલાની પાછળ પોતે મૂઢ બને. ઉદ્યોગપતિઓ મૂઢ, તેની પાછળ દુનિયા મૂઢ. શું કરવું તે સૂઝતું નથી. બધા કરે છે માટે કરવું ! આંધળી દેટ ! જાણે રહી ગયા. મૂઢતા એટલે પ્રબલ મેહથી ઘેરાઈ જવું. ચેતન છતાં જડ નચાવે તેમ નાચવા તૈયાર; પણ જ્ઞાની, વિવેકી, સતેની શિખામણે સારી ચાલે ચાલવામાં તૈયાર નહિ. વિચારપૂર્વક કામ કરતે હેવાનું માને પણ તેના કામ બધા અવિચારી ! એક બાપને મૂઢ દીકર, બાપે કહ્યું, “તારે ચંચળને અધીરા ન બનવું, સ્થિર થવું. કાર્ય કરતા પહેલાં વિચારવું. પછી કાર્ય કરતા ડગવું નહિ. ” તેના મકાનની આગળ એક પાડે રેજ આવી બેસે છેકરે વિચારે છે કે આના શિંગડા “વચ્ચે મારું માથું આવે કે નહિ?” છ મહિના સુધી આ વિચાર કર્યો. પછી નક્કી કર્યું કે જરૂર બે શિંગડા વચ્ચે મારું માથું આવી જાય કે નહિ એને પ્રગ કરે. એક દિવસ વખત જોઈ પાડે Page #123 -------------------------------------------------------------------------- ________________ બેઠે હતા, ત્યારે માથું બરાબર શિંગડા વચ્ચે ઘાલ્યું. પાડો ભડક્યો, ને નાઠે. પણ બાપાએ ટેક જાળવવા કહેલું, માટે માથું કાઢયું નહિ. મૂઢ જીવની ખાસીયત કે તેના કાર્ય અવિચારી, બુદ્ધિ સ્કૂલ, તીવ્ર મોહની દષ્ટિ. તે ટૂંકી હોય અને પરિણામે એ લેકમાં બેઆબરૂ અને ભારે પશ્ચત્તાપ પામે. લેક પાછળથી હાંસી કરે. ભટ્ટે પણ ગણે નહિ, મૂઢ જીવ લાડી, વાડી, અને ગાડી પાછળ ગાંડે. આ જ જીવનનું સર્વસ્વ માને. પરમાર્થ કરવા બુદ્ધિ નથી, ગમ નથી. સ્વાર્થમાં આંધળો, સ્વાર્થને પિષવા કંઈક ઊંધાચત્તાં કરે. આ લક્ષણે મૂઢતાના છે. અહા ! જડમાયાને આ જીવની પરવા કે ચિંતા નથી ! પણ જીવ ઘેલે એની જ ચિંતામાં રક્ત છે! જડમાયા જીવનું નિકંદન કાઢે છે, ત્યારે જીવ જડમાયાને આબાદ કરવા–રાખવામાં જીવન અપે છે. જડમાયા જીવને મૃત્યુબાદ એક તસુ કે ક્ષણ પણ આગળ અનુસરવા તૈયાર નથી, પણ જીવ જડમાયાને જિંદગીભર વળગ્યો રહે છે. આ બધું મૂઢતાને આભારી છે. ભલે મેટે બુદ્ધિશાળી ન હોય, પોતે પ્રજ્ઞ ન હોય, જૈન ન હોય, સમકિતી ન હોય, પણ માત્ર મૂઢ ન હોય તેય વિચાર કરી શકે. વિવેકપૂર્વક કામ કરે, બીજાને લાભ થતો હોય તે થવા દે, પિતે ડું નુકસાન પણ વેઠે. ચાર શાણા કંઈ કહે તેને વિચાર કરે. વારે વારે નુકસાન થતા હોય, ઠગાતે હેય તે ચેતે. ચિતવે બેલે કે આચરે તે કાંઈક જડની બહાર નીકળીને જડમાંથી ઊંચે આવીને. આવું કંઈ ન આવે તે ભાવાભિનંદિતા શે જાય ? : આઠમે દુગુણનિષ્ફળારંભસંગતતા-મૂખ પાસે વિચારજ નથી, અને મૂઢ ઉંધા જ વિચાર કરે છે, તેથી બનેનાં કાર્ય Page #124 -------------------------------------------------------------------------- ________________ મૂર્ખતા અને મૂઢતાના પરિણામે નિષ્ફળ નિવડે તેમાં નવાઈ નહિ. કદાચ શરૂઆતમાં સફળતા દેખાય તે ય પરિણામે અવશ્ય નિષ્ફળ. અથવા “નિષ્ફળ” એટલે નિસ્સાર. ભવાભિનંદી જીવ નિસ્સાર પ્રવૃત્તિને આચારનારે હેય છે. કહે કે એને નિષ્ફળ બને એવા કાર્યો સહેજે કરવા મળે. જેના ઉદ્યમમાં બહુધા નિષ્ફળતા અને નિસ્માતા હોય, તે જીવ ભવાભિનંદી છે. એકવારના નિષ્ફળ કાર્યના ગે પાછા વળવાનું તે એને બાજુએ રહ્યું, ઉલટું એવા કાર્યોને એને દ્વિગુણે આગ્રહ વધે. એ વધુ ને વધુ નિષ્ફળતા મેળવતે જાય, પણ સફળતાની ચાવી ન પામી શકે. એને લક્ષમી મળી હોય, તે ય સફળ નથી, કેમકે એને એથી આનંદ કે શાંતિ મળતી નથી. હૈયામાં હળી સળગે છે; પાછળ નુકસાન અને પશ્ચાત્તાપને પાર નથી. કાર્યમાં ભલીવાર નથી. એના નિષ્ફળ પ્રયત્ન એનામાં દેષો વધુ ખીલવે છે. નિસ્સાર ઉદ્યમ જડતા વધારે છે. ભવાભિનંદિતાના દોષની સહજતા-ભવાભિનંદિતાના આ બધા ક્ષણ ટાળવા માટે ખાસ કાળજી રાખવાની છે; પ્રતિ ક્ષણ જાગ્રત રહેવાનું છે. કારણ કે, દુર્ગણોને અભ્યાસ અનંત કાળને છે. એથી જીવનમાં દૂષણ સહજ જેવા થઈ ગયા છે, અને ગુણ જાણે તદ્દન અપરિચિત. ક્ષુદ્રતા સહેજે આવે, ઉદારતા મુશીબતથી લાવવી પડે. લેભ સહેજે થાય, સંતેષ રાખવે મુશ્કેલ. ઘડી ઘડીમાં દીનતા આવતાં વાર ન લાગે, અને ધીરજ અને નફરત રાખતાં નેવનાં પાણી મોભે ચડાવવા પડે ઈર્ષ્યા બહુ સહેલી, કેઈનું પણ સારું જોઈ ઉગ ઝટ થાય, પણ પ્રેમ બળાત્કારે લાવવું પડે. મન ઉગ કરાવે પણ દિલ જે પ્રેમ કરાવે, તેય Page #125 -------------------------------------------------------------------------- ________________ દુર વિચારાય ‘ કે આપણે નારાજ શા માટે થવું ? મનને ઉદ્વેગથી પાછુ' વાળી પ્રેમમાં જોડાવું જોઈ એ. ’ પણ આ શુભ વિચાર પરાણે લાવવા પડે છે. ભયભીત થવું સહેલું છે, નિર્ભય થવું મુશ્કેલ છે, ભય જેટલેા જલ્દીથી આવે એટલી નિર્ભયતા જલ્દી આવતી નથી. શતાના વિચારે જીવને બહુ સુલભ. સ્વાર્થ સાધવા, પેાતાની જ અનુકુળતા જોવી, આ વૃત્તિએ જીવની સાથે જાણે સહજ ઘડાઈ ગઈ છે! એ વૃત્તિઓને સિદ્ધ કરવા ઉદ્યમ કરવા પડતા નથી. બીજાની સેવા લેવાના, બીજાના ભેાગે સુખ લેવાના વિચાર પહેલાં આવે, પણ પરમાથ માટે જાતના ભેાગ આપવાની વૃત્તિ છેલ્લે ય આવવી મુશ્કેલ. આપણી હેાશિયારીથી જ અનુકૂળતા મળે છે, એવી માન્યતા ઘડાઈ ગઈ છે, માટે આ વૃત્તિ સુલભ થઈ પડી છે. ખબર નથી કે પુણ્ય વિના ફામાં. એક જરાક આપત્તિ આવી પડી કે જીવ દુષ્ટ વૃત્તિઓને આશ્રય સહેજે લે છે, પણ જો સાવધાન અને, તે આપત્તિ તેા આવી અધમ વૃત્તિઓને દૃખાવવા ખરેખરી ઉપયાગી થાય એમ હાય છે. આપત્તિ તે ગુણશ્રેણીની પરીક્ષામાં જલ્દી પાસ થવાની પરીક્ષા છે. આપત્તિ જ ખરા કસાટીને કાળ છે. આમ તે આવી અધમ વૃત્તિએ ઝટ જાગે નહિ, પણ આપત્તિ કાળે જાગે, તે વખતે એને શુભ વૃત્તિએથી કચડી શકાય. મૂર્ખતા અને મૂઢતા કે જે ગળથ્વીમાં એકમેક થઈ ગઈ છે, તેને ટાળી આત્મામાં જ્ઞાન અને વિવેકની નવી ભાત પાડવાની છે. સ્વેચ્છાથી, મૂર્ખતાથી ને મૃતાથી કરેલા કાર્યોંમાં નિષ્ફળતા અને નિસ્સારતા લગભગ રાજની વસ્તુ થઈ પડી છે. જ્યારે સફળતા હુંમેશની, અને નિષ્ફળતા કાક દિવસની. સારવાળી પ્રવૃત્તિ ઘણી, અને અસાર Page #126 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પ્રવૃત્તિ બહુ ઓછી; તે બનવું જોઈએ. પણ એ મુશ્કેલ છે, કેમકે દે જાણે સ્વભાવ થઈ પડ્યા છે, અને ગુણે અપરિચિત, કે અળખામણા જેવા રહ્યા છે. પંચસૂત્રમાં કહેલી વાત સ્વીકારવા માટે આત્મામાંથી ભવાભિનંદી૫ણુના આ અપલક્ષણ-દુર્ગણે ચાલ્યા જવા જોઈએ. જીવે કેમકે, ભવાભિનંદિની અંદર ક્ષુદ્રતા વગેરેનું જોર જ્યાં સુધી હયાત છે, ત્યાં સુધી તેને તત્વ પર દ્વેષ છે, તત્ત્વની રુચિ થતી નથી, સાચી તત્વની એને સમજણ જ નહિ પડે. જ્યારે પંચસૂત્ર તે લાયકને જ સમજાય અને લાયકને જ અપાય. એ ગંભીર રસાયણ છે. એ પચાવવા દેષ વિનાની અને જોરદાર હજરી જોઈએ. હોજરીમાં દોષ ખદબદતા હોય તે રસાયણ ફૂટી નીકળે. સર્વ ને આ વસ્તુની પ્રાપ્તિ ન થાય. વાયડી વાતેથી આ ન મળે. ભવાભિનંદીના દુર્ગણે ટાળવા જ જોઈએ, મન મારવું પડે, કાયા ઘસવી પડે, તુચ્છ લાભ જતા કરવા પડે, સ્વચ્છંદતા મૂકવી પડે, અનંત જ્ઞાનીને સમર્પિત બનવું પડે. એ બધું આજ સુધી નથી કર્યું, માટેજ ભવાભિનંદી જીવ સંસારમાં રખડે છે. મેક્ષ એ પાપપ્રતિઘાત વગેરેના કમથી મળે. સાધનાની ભૂમિકા તે પ્રમાણે જ રચાવી જોઈએ, અને સાધનાની ઈમારત તેજ ક્રમે પૂરી થવી જોઈએ. પાપ પ્રતિઘાત માટે (૧) ભવાભિનંદીના દુર્ગુણેને નાશ કરવો જોઈએ, (૨) પંચસૂત્રમાં બતાવેલ સાધનાના કમ ઉપર દઢ શ્રદ્ધા જોઈએ. (૩) તે કમ મુજબ પુરુષાર્થ કર જોઈએ. તે ધર્મ પુરુષાર્થ પણ (૧) સતત, (૨) વિધિપૂર્વક અને (૩) હૃદયના બહુમાન સાથે, ગ્ય કાળે અને (૪) જીવનમાં ઔચિત્ય જાળવીને થ જોઈએ. આમ કરવાથી Page #127 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય સબીજ-ક્રિયાની પ્રાપ્તિ અને અવંધ્ય પાલન પ્રગટશે. જે પાલનના ફળરૂપે થોડા જ કાળમાં કમશઃ મુક્તિ અવશ્ય ભાવી બનશે, અર્થાત્ સિદ્ધ થશે. પંચસૂત્ર જે વસ્તુનું નિરૂપણ કરે છે, તે સત્ય અને સુંદર છે, તેથી પરિણામે આત્માને અજ્ઞાન અને મેહની અંધારી અટવીમાંથી અળગે કરી, ઉચ્ચ પરમાત્મ-પ્રકાશના પંથે ચઢાવી, અનંત જોતિ જગાવનારું છે. “પંચસૂત્રમાં કહ્યા મૂજબને કેમ તે દુર્લભ છે,” એમ કહી ભડકવાનું નથી, પણ મનમાં ખૂબ ઉત્સુક બનવાનું છે. જેથી આવી અતિ સુંદર દુર્લભ વાતે આ જીવનમાં પમાઈ જાય, અને જીવન ધન્ય બને. મનુષ્ય ભવ અને મળેલ સામગ્રીને સફળ કરવામાં ગમારી ન ચાલે, આવડત જોઈએ; દિવાનાપણું ન નભે, સાવધાની-હોશિયારી જોઈએ. ભાવનિદ્રા નકામી, જાગૃતિ જરૂરી વાતેથી કાંઈ ન વળે, ગુણેને ખપ કરવું પડે. જીવનમાં આ કરેલું કર્યું ગણશે, એથી જ જન્મજરામરણાદિની જંજાળ વેઠવાનું અટકશે. ટીકાકાર મહર્ષિ આ બધા ઉત્તમ પદાર્થોને કહેનાર શ્રી પંચસૂત્ર મહાશાસ્ત્ર ઉપર વ્યાખ્યા કરે છે તે ભગવાન મહાવીર દેવને નમસ્કાર કરીને કરે છે, સબીજ ક્રિયાની પ્રાપ્તિ માટે ભવાભિનંદીપણાના દે ટાળવાનું ગર્ભિત સૂચન કરે છે. અવ્યવહાર રાશિ:-ધ્યાન રાખવાનું છે કે એમણે શ્રી ગદષ્ટિસમુચ્ચય નામના શાસ્ત્રમાં આ જ વાત કરી છે કે જીવ પહેલી ગદષ્ટિમાં ત્યારે જ પ્રવેશ પામી શકે છે કે જ્યારે એ એઘદૃષ્ટિમાંથી બહાર નીકળે છે. એઘદષ્ટિ એ અનાદિ અનંતકાળથી ભવામિનદીપણાને અર્થાત કેવળ જડ રસિકતાને લીધે Page #128 -------------------------------------------------------------------------- ________________ આત્માને સરાસર બાદ રાખી કેવળ જડના તરફની દષ્ટિ છે. અનાદિકાળથી જીવ અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળ સૂક્ષ્મનિગોદમાં પસાર કરતે રહ્યો છે. નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાય જીવનું અતિ સૂક્ષ્મ શરીર, કે જેમાં, ભૂત ભવિષ્ય કાળના સર્વ મુક્ત આત્માઓની સંખ્યા કરતાં પણ, અનંતગુણી સંખ્યામાં જ હોય છે. એ જેનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્ત અને કેટલીક વાર તે ક્ષુલ્લક ભવ તરીકે એક શ્વાસોશ્વાસમાં ૧૭ ઉપરાંત ભવ પણ થાય તેય એટલું બધું અત્યલ્પ આયુષ્ય. સર્વ નારકીઓથી અનંતગણ દુઃખવાલે આ બધેય અનંત કાળ એકલા સુક્રમ નિગદના જ અવતાર. બીજો બાદર નિગોદ કે પૃથ્વીકાયાદિને વ્યવહાર જ નહિ. તેથી તેને અવ્યવહાર રાશિને જીવ ગણાય છે. અનંતા જીના દરેકના કર્મ જુદા, એની ભેગા એક જ શરીરમાં અનંતીવાર પુરાઈ અનંત દુઃખ વેઠવાના ! આવી દુઃખદ સ્થિતિના કાળ આપણું જીવે અનંતા પસાર કર્યા છે, એ જે લક્ષમાં લેવાય તે અહિં મળેલ અનુપમ તત્ત્વ-દષ્ટિના સંગેનું. મહત્વ સમજી એ સંગેનું સુંદર ફળ ઉપજાવી લેવા પુરુષાર્થમાં લાગી જવાય. વ્યવહાર રાશિ –એવી અનાદિથી ચાલતી એક સરખી સૂમ નિગોદની પરંપરામાંથી છૂટવાનું, સંસારમાંથી કઈ એક જીવ મોક્ષ પામે ત્યારે, જેની ભવિતવ્યતા પાકી હોય તે જીવને થાય છે. પછી બાદરનિગદ વનસ્પતિકાય દા. ત. કંદમૂળ, લીલ, સેવાળ, ફૂગ વગેરેમાં તેમજ પૃથ્વીકાય આદિ સ્થાવરકાયમાં તેમજ શ્રીન્દ્રિયાદિ ત્રસકાયમાં જીવને ચઢવાનું, પડવાનું, Page #129 -------------------------------------------------------------------------- ________________ ભટકવાનું થયા કરે છે. હવે એ વ્યવહાર રાશિને જીવ ગણાય. એમાં અનંત જન્મમરણાદિ દુઃખે અનુભવવા પડે છે! પ્રાપ્ત જીવનની બાજી હારે તે નીચેની નિમાં જાય, અને તે તે ઊંચે ચઢે છે. આ હાર-જીતમાં ક્યારેક મનુષ્ય જન્મ પણ મળી જાય છે. એવું અનંતીવાર બને છે. છતાં જીવનની બાજી હારવાના પ્રતાપે પાછું ચેરાશી લાખને ચક્કરે ચઢવાનું થાય છે. એમાં સૂક્ષમ નિગોદમાં જાય, છતાં હવે એ વ્યહારરાશિને જ જીવ ગણાય. કૃષ્ણપક્ષ:ચરમાવત:-જીવનની બાજી હારવાનું શાથી? જીવ કેવળ ભવાભિનંદી, માત્ર પુદ્ગલ-રસિયો, એકલી વિષયતૃષ્ણા, સ્વાર્થ અને અહંત્વના આવેશમાં જ લયલીન રહે છે. એ સ્થિતિમાં જીવ કૃષ્ણપક્ષીય જ બન્યું રહે છે, અર્થાત્ એવા તામસ ભાવમાં રાચતે રહે છે કે કદાચ સ્વર્ગાદિ–સુખની અભિલાષાએ ચારિત્ર લઈ કઠેર ક્રિયા પણ આદરે છે, છતાં આત્મસ્વસ્થતાને ઝાંખો શુકલપક્ષ પણ એને બિચારાને સાંપડતું નથી. એ તો જ્યારે હવે મોક્ષ પામવાને એક જ પુદ્ગલ પરાવર્તકાળ બાકી હોય એવા કાળમાં જીવ આવી જાય, પછી જ પ્રાપ્ત થાય છે. આને ચરમાવર્ત કાળ પણ કહે છે. ચરમાવર્ત કાળમાં આવવાનું જીવની પોતાની કઈ હોશિયારી કે પુરુષાર્થથી નથી થતું, કિન્તુ પિતાને અનાદિસિદ્ધ ભવ્યત્વ-સ્વભાવ તથા અનાદિથી અહીં સુધી એટલે કાળ પસાર થે,–આ બે તના પ્રભાવે થાય છે. ભવ્યત્વ મોક્ષમાર્ગ માટેનો પાસપોર્ટ: ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યેગ્યતા. જેમ નદીની રેતી ઘડે બનવા માટે અગ્ય છે, કુંભારના ઘરે પડેલી માટી ઘડો Page #130 -------------------------------------------------------------------------- ________________ બનવા માટે યોગ્ય છે, અને દૂર જંગલમાં પડેલી માટી ગ્ય છતાં એને સામગ્રી ન મળવાથી એને ઘડે બનવાને નથી, એવી રીતે જગતમાં કેટલાક જીવ મેક્ષ પામવાને સર્વકાળ માટે તદ્દન અગ્ય છે તે અભવ્ય છે, બીજા અનાદિનિગોદમાંથી બહાર નીકળી મેક્ષ પામવાની દિશામાં છે એ યેાગ્ય છે; તે ભવ્ય કહેવાય. જ્યારે યોગ્યતા છતાં જે જ અનાદિનિગોદમાંથી નીકળવાના જ નથી, તે જાતિભવ્ય કહેવાય છે. આને અર્થ તે એ કે ભવ્યને પિતાના કેઈ પુરુષાર્થ વિનાજ અનાદિસિદ્ધ ભવ્યત્વ-સ્વભાવ યાને મેક્ષે જવાના પાસપોર્ટની મફત બક્ષીસ મળેલ છે ! માત્ર એને પકવવાની જ અર્થાત્ મોક્ષમાર્ગની સ્ટીમરમાં બેસવાની જરૂર છે. જે મતમાં મળેલ આ પાસપોર્ટનું મૂલ્ય ન સમજાય, ને એને પકવવા પ્રયત્ન ન કરાય, તો એ કેટલી બધી કરુણ દશા કહેવાય ? સહજમલ હાસનાં ૩ લક્ષણ: ચરમાવર્તમાં આવવા છતાં નિયમ નથી કે તરતજ ઓઘદષ્ટિમાંથી બહાર નીકળે. હા, એ નિયમ ખરે કે ઓઘદષ્ટિમાંથી બહાર નીકળી ગદષ્ટિમાં આવવાનું અને તે તે ચરમાવર્ત યાને છેલ્લા પુદગલપરાવર્તકાળમાં જ બને. કોઈને તરત જ બને, કોઈને કાળ પસાર થયા પછી પણ બને. પરંતુ સહજ મળના નેંધપાત્ર હાસથી આ વસ્તુ બને છે. અનાદિને તીવ્ર રાગદ્વેષને આત્મા પર જામ થયેલે મળ એ સહજ મળે છે. ચરાવતમાં એને નેધપાત્ર હાસ પ્રાપ્ત થાય છે. ત્યાં દુઃખી જી પર દયા, ગુણવાન પર દ્વેષને અભાવ, અને ઔચિત્ય,-એ ત્રણ લક્ષણ પ્રગટ થાય છે. આમાં ગર્ભિત રીતે આત્મા તરફ દષ્ટિ ઊભી થઈ હોય છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ એમાં સદ્ગુરુઓને ઉપદેશ વગેરે નિમિત્ત મળતાં આત્માને ભવની જંજાળમાંથી મુક્ત–શુદ્ધ સ્વરૂપ પર દષ્ટિ પડે છે. આ મક્ષ તરફની દષ્ટિ છે. પહેલી ૪ ગદષ્ટિ : માર્ગોનુસારિતા: અલબત હજી તત્વની તેવી સમજ નથી એટલે એને તત્ત્વરુચિ નથી. પરંતુ (૧) પૂર્વને ચાલી આવતે તત્વને દ્વેષ શાંત થાય છે. (૨) પછી તત્ત્વની જિજ્ઞાસા જાગે છે, અને (૩) પછી તવ સાંભળવાની ઈચ્છારૂપ શુશ્રષા જાગે છે. બાદ (૪) તત્ત્વ-શ્રવણ કરે છે. આ પહેલી ચાર ગદષ્ટિમાં આરહણરૂપ છે. એથી એને સંસારમાં જન્મ–જર-મૃત્યુ, રેગ, શોક, ઈષ્ટસંગ, અનિષ્ટવિયાગ, ત્રાસ અપમાન વગેરે સંસારનું દુઃખદ સ્વરૂપ અને એથી સંસારની નિર્ગુણતા-અપકારકતાને ખ્યાલ આવે છે. તેથી એના પ્રત્યે નફરત છૂટે છે. મનને એમ થાય છે કે “ક્યાં સુધી આ વિષચકમાં ભમ્યા કરવાનું?” તાત્પર્ય, સંસારના આભાસરૂપ સુખ ઉપરથી આસ્થા બહુમાન ઊઠી જાય છે, એમ એ વિરાગ્ય-ભવનિર્વેદ પામ્ય ગણાય. વળી એને સંસારના કારણ ભૂત પાપસેવન કરવામાં એવી હોંશ નથી રહેતી. આ બધી સ્થિતિમાં જીવને અપુનબંધકપણું પ્રાપ્ત થાય છે. અપુનબંધક એટલે દુઃખદ કર્મની ૭૦ સાગરોપમ કડાકોડી સ્થિતિ જેવી ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફરીથી ન બાંધે એવી દશા. એના યોગે દયા, દાન, ત્યાગ, તપસ્યા, દેવગુરુસેવા, વ્રત–નિયમ વગેરેને અશે પુરુષાર્થ કરે એ ધર્મપુરુષાર્થ છે. ધર્મપુરુષાર્થ જીવના અન્યાય અનીતિ, અનુચિત વ્યય, ઉભટવેશ, વગેરે દેશે અટકાવી દઈ માર્ગનુસારી જીવનના Page #132 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસંપન્નતા, માતા-પિતાની પૂજા, અતિથિસેવા, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રશીલની ભક્તિ, આંતર શત્રુને નિગ્રહ, ઈન્દ્રિય ઉપર અંકુશ, દયા-પાકાર-સૌમ્યતા-ધર્મશ્રવણ ઇત્યાદિ ઈત્યાદિ ગુણભર્યું જીવન ખડું કરે છે. અહીં ગની પહેલી ચાર દષ્ટિમાં અનુક્રમે (૧) અહિંસા સત્ય-નીતિ-સદાચાર-પરિગ્રહ પરિમાણુ, એ “યમ” અને (૨) તપ-સ્વાધ્યાય-ઈશ્વરધ્યાન-શૌચ-સંતેષ, એ “નિયમ તથા (૩) પદ્માસન, રોગમુદ્રા વગેરે “આસન, અને (૪) બાહ્યભાવનું રેચન (ત્યાગ) તથા આંતરભાવનું પૂરક અને કુંભક (પ્રગટીકરણ અને સ્થિરતા) એ “પ્રાણાયામ સાધવામાં આવે છે. ગબીજ-વળી (૧) વીતરાગનું શુભચિંતન અને પ્રણામ, (૨) આચાર્યસેવા, (૩) સહજભવેગ, (૪) અભિગ્રહે, ને (૫) શાસ્ત્ર લખાવવા-વંચાવવાદિ, એ પાંચ ગબીજ સંગૃહીત કરવામાં આવે છે. યથાપ્રવૃત્તકરણ : ગ્રંથિભેદ ઉપર કહેલ આત્મદષ્ટિ અને દુઃખી પ્રત્યે દયાથી માંડી પ્રાણાયામ વગેરે સુધીના સદ્ગુણ ને સમ્પ્રવૃત્તિ એ બધું જીવને જે શુભ ભાવ શુભ વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, એ યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. એ થવા છતાં પછી રાગદ્વેષની નિબિડ ગાંઠ (પ્રન્થિ) ભેદવા જે અપૂર્વ અળ ઊલસવું જોઈએ, યાને અપૂર્વકરણ કરવું જોઈએ, તે ઝટ પ્રાપ્ત થતું નથી. આ ગ્રંથિભેદ કરનારું અપૂર્વકરણ ઘણું દુર્લભ છે. એ ચરમાવર્તન પાછલા અર્ધ ભાગમાં જ પ્રાપ્ત થાય છે. તે પૂર્વ અસ૬ રાગનું જોર રહે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સાંસારિક સુખના ઈરાદે કરેલા ધર્મથી અનર્થ: મક્ષ માટેની શુદ્ધ સાધના કેટલી બધી કપરી છે ! કેટલી દુર્લભ છે ! કેટકેટલા વર્ષોલ્લાસ માગે છે ! એમાં તે આશંસા એકમાત્ર આત્મહિતની જ રખાય. પણ જીવની મૂઢતા તે એવી હોય છે કે હજીય સાંસરિક સુખ-સન્માનના ઉદ્દેશથી કપરાં કષ્ટ સહવા તૈયાર ને અનહદ ગુલામી કરવા તૈયાર ! પરંતુ પિતાના આત્મહિત માટે જ એ કરવામાં એને વાંધા પડે છે ! કેવું આશ્ચર્ય ? નાશવંત કાયા અને માયા પાછળ તૂટી મરાય, અવિનાશી આત્મા પાછળ વાતે ય નહિ!તે એનું પરિણામ પણ કેટલું બધું દુઃખદ આવે છે! નરક-તિર્યંચાદિ ગતિએના જાલિમ દુઃખભર્યા ભવચકમાં પાછું ભમ્યા કરવાનું ! ભમ્યા કરવાનું ! અંગારમÉકે આચાર્ય અભવી છે. અભવીને આત્મદષ્ટિ જ ન જાગે, “મેક્ષ હોઈ શકે જ નહિ એવી એની સજજડ માન્યતા, છતાં એ સ્વર્ગાદિની ઈચ્છાથી ઉગ્ર કષ્ટમય ચારિત્ર પાળે, શાસ્ત્ર ભણે, તપ કરે, પણ સરવાળે મીંડું ! દીર્ઘ દુર્ગતિઓમાં દટાઈ જવાનું ! આ આચાર્યે પિતાના બાહ્ય ત્યાગ અને ઉપદેશથી પ્રતિબધી ૫૦૦ શિખે કરેલા. એમને શાસ્ત્રો ય ભણાવે, શાસ્ત્રમાં શ્રદ્ધા ય કરાવે ! પરંતુ એક દિવસ બહારથી ગીતાર્થ મુનિ પધાર્યા, એમણે આચાર્યની આંતરિક સ્થિતિ પરખી, કેલસી પથરાવેલ જગા પર રાતના આચાર્ય એકલા ચાલતા નિર્દયપણે શું બેલતા હતા, તે ગુપ્તપણે એમના મુનિઓને બતાવ્યું ! પગ નીચેની કેલસીના કચુડ કચુડ અવાજ પર આચાર્ય બેલ્યા “વાહ, મહાવીરના જીવડા ! વાહ, શું તમારું સંગીત સરસ ! લો લે, કરો સંગીત.” એમ કહી એના પર Page #134 -------------------------------------------------------------------------- ________________ ૭ નિઘણપણે! ચાલતા એથી બીજે દિવસે ૫૦૦ શિષ્યો ગુરુને અભવ્ય જાણી છોડી ગયા. પછીના ભાવમાં એ ૫૦૦ રાજકુમાર થયેલા. એક વાર ક્યાંક પ્રસંગ પર ગયેલા તે રસ્તામાં એક ઊંટ જોયું કે જે અતુલ વેદનાની તીણી ચીસ નાખી રહ્યું હતું! એની પીઠ પર ભાર, ઉપરાંત ગળે પણ ભાર લટકાવેલા ! માલિકના કેટલા સેટા ખાધેલા ! ને શરીર પણ માખીઓ-જીવાતના ચટકાથી પીડાતું હતું! પાંચસેને પૂર્વના સંબંધથી કુદરતી વિશેષ લાગણી થઈ આવી. વિશિષ્ટ જ્ઞાની ગુરુને પૂછતાં એમણે કહ્યું, “આ પૂર્વ ભવે તમારે ગુરુ અંગારમક આચાર્ય હતે. અભવી હેઈ ચારિત્ર પાળવા છતાં આત્મગુણ–આત્મહિત સાધવાની વાત નહિ, તેથી અહીં મહા પીડા પામી રહ્યો છે. ને સંસારમાં ભટક્યા કરશે ! ' ધમસાધનને દુર્લભ પુરુષાર્થ કાળ: કેવી દુર્દશા ! એક મન સુધારવાની વાત નહિ, તેથી મિક્ષસાધનામાં કોઈ પગથિયાં રચાય નહિ. માનવભવે આરાધનાને અતિદુર્લભ પુરુષાર્થ-કાળ મળવા છતાં આ તુચ્છ ઈન્દ્રિયોના તર્પણમાં અને મૂઢ મનના અસ૬ ગ્રહોમાં એને વેડફી નાખવાની મહામૂર્ખાઈ છેઆ પુરુષાર્થ-કાળનું એટલું બધું મહત્વ છે કે માતાપિતાની આજ્ઞાનું પાલન એ એક આદરણીય કર્તવ્ય છતાં જે એ ધર્મવિરેાધી આજ્ઞા હોય તે એનું પાલન નહિ કરવાનું, પણ ધર્મ પુરુષાર્થ જ અબાધિત રાખવાનું કેમકે એ દુર્લભ છે. સમ્યગ્દર્શન:– - છેલ્લા અર્ધ પુદ્ગલ પરાવર્તમાંજ આ પુરુષાર્થ વિકસ્વર બની અપૂર્વકરણરૂપ થઈ રાગદ્વેષની નિબિડ ગાંઠ ભેદે છે, ગ્રન્થિભેદ Page #135 -------------------------------------------------------------------------- ________________ કરે છે. ત્યાં ઉત્કટ ભવવૈરાગ્ય સાથે મેક્ષદાયી અને સર્વજ્ઞકથિત તત્ત્વ પર અનન્ય શ્રદ્ધા પ્રગટ થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એ પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય એ પાંચ લક્ષણથી અલંકૃત હોય છે. બીજા પણ તત્ત્વપરિચય, કુદષ્ટિજનસંસર્ગ ત્યાગ, જિનેશ્વરદેવનાં શાસન અંગે મન-વચન-કાયશુદ્ધિ વગેરે અનેક ગુણોથી એ વિભૂષિત હોય છે. મહાપ્રભાવી આરાધક ભાવઃ સમ્યક્ત્વ પામ્યા પછી પણ ખૂબ સાવધાની જરૂરી છે જેથી આરાધકભાવ નાશ પામી વિરાધભાવમાં ન પડાય. સમ્યગ્દર્શનના પાયામાં વીતરાગ સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું બંધન હૈયે ધરવાનું હોય છે, તે ઠેઠ વીતરાગ બનવા સુધી અણી શુદ્ધ ધરવું જોઈએ છે. “ધમે આણાએ પડિબદ્ધ.” ધર્મ શું? જિનાજ્ઞા ફરમાવે તે જ ધર્મ. માટે ધર્મ આજ્ઞામાં જ સંબંધિત છે. સમ્યક્ત્વ અવસ્થામાં જિનાજ્ઞાન બધા વિધાન પાળવાનું નથી બનતું, છતાં એને આજ્ઞાનું બંધન આટલું હોય છે કે જિનની આજ્ઞા જ તારણહાર છે, જિનવચને કહ્યું તે જ બરાબર છે, એજ કર્તવ્ય છે, બાકી બધું અનર્થરૂપ છે. તેથી જિનેન્દ્ર આરાધના તરફ અપેક્ષાભાવ હોય છે. એજ આરાધકભાવ. સાનુબંધ પશમ - આ જિનાજ્ઞાના ઉંચા ઉપાદેયભાવ, કર્તવ્યભાવ હૈયે વસ્યા હોવાથી વિશ્વાસ જાગતાં બધા યા થડા અંશે આજ્ઞાના વિધિ-નિષેધના પાલનમાં જે જીવ આવે છે, એ અનુક્રમે સાધુ યા શ્રાવક બન્યો કહેવાય. Page #136 -------------------------------------------------------------------------- ________________ અહીં સાવધાની બહુ રાખવાની છે, કેમકે જગતના સંગો અને કર્મના ઉદય એવા છે કે આરાધના ભુલાવી નાખે! એટલે જ જે એવા બાધક સંગોથી દૂર રહેવાય, સાવધાન રહેવાય, અને કર્મના ક્ષપશમ ટકાવી રખાય તે આરાધના અને આરાધકભાવ ચાલુ રહી શકે. જિનાજ્ઞાની આરાધના અને આરાધક ભાવ એ મેહનીય આદિ કર્મના આંશિક નાશથી પ્રાપ્ત થાય છે. પરંતુ જે આ ક્ષપશમ સાનુબંધ હેય તે ઉત્તરોત્તર પશમ ચાલુ રહે છે. તેથી આરાધના અને આરાધક ભાવ બંને ટકે છે. પણ જે નિરનુબંધ હોય તે ક્ષયોપશમ ટકતું નથી, તેથી પાછો કર્મને ઉદય ચાલુ થઈ જાય છે ! એથી એ ગુમાવી જીવ વિરાધના અને આગળ વધીને વિરાધકભાવમાં ચડી જાય છે. આને અર્થ એ કે ગુણ ટકાવ હેય તે ક્ષયપશમ ટકાવવું જોઈએ, અને એના માટે અનાયતનનાં સેવન આદિથી દૂર રહેવું જોઈએ. અનાયતન એટલે આયતનથી વિરુદ્ધ, અર્થાત ગુણના શેષક સ્થળ કે નિમિત્ત એ અનાયતન. દા. ત. બ્રહ્મચર્ય પાળવું હોય હોય તે વેશ્યાવાડાના રસ્તેથી ગમનાગમન કરવું, સ્ત્રી સંબંધી કથા કરવી, એ અનાયતન. એમ સમ્યગુદર્શન માટે મિથ્યાષ્ટિના પરિચય અને એમના ઉપદેશ-શ્રવણ એ અનાયતન છે. દાનની રુચિ સામે કૃપણના પરિચય એ અનાયતન; કેમકે એ વાતે એવી કરે છે કે જે સાંભળતાં સાંભળતાં દાનના પરિણામ મંદ પડી જાય. સાનુબંધ ક્ષયોપશમના ઉપાયઃ (૧) અનાયતનના ત્યાગની સાથે, (૨) વારંવાર પોતાની Page #137 -------------------------------------------------------------------------- ________________ પરિણતિનું અવલોકન યાને તપાસ પણ કરતા રહેવું જોઈએ કે એ મન કેઈ અશુભ વિચાર અને અશુભ લાગણીઓમાં તે નથી ખેંચાતું ને ? સાથે (૩) ગુણની સહજ સુંદરતાનું સચોટ હાર્દિક આકર્ષણ સહેજે રહેવું જોઈએ. એમ (૪) એથી વિપરીત દોષની ધૃણુ પણ જીવતી જાગતી રાખવાની. (૫) ગુણપષક સ્થાન અને નિમિત્તાનું સેવન પણ ચાલુ રહેવું જોઈએ. એ સત્સંગ અને કલ્યાણમિત્રને એગ બરાબર રાખવો પડે. આવી બધી તકેદારીથી કમને ક્ષયે પશમ સાનુબંધ બને છે, ટકે છે, તેથી આરાધના અને આરાધક ભાવ સલામત રહે છે. કદાચ સંગ-પરિસ્થિતિ કે અશક્તિવશ આરાધના ચૂકાઈને વિરાધના ઉભી થાય છે એવું દેખાય ત્યાં પણ દિલમાં આરાધક ભાવ તે બરાબર જાગ્રત રાખવાને. દિલને કમમાં કમ એટલે તે જરૂર લાગે કે “જિનની આજ્ઞા તે અમુક જ વાત ફરમાવે છે. હું કમનસીબ છું કે એ પાળી નથી શકતે. બાકી પાળવું તે એજ પ્રમાણે જોઈએ. જે એ પાળે છે તેને ધન્ય છે, અને મારી જાત માટે ઇચ્છું છું કે એ પ્રમાણે જ પાળનારો બનું ” આમ જિનાજ્ઞા પ્રત્યે સચેટ અપેક્ષાભાવ એ આરાધકભાવ ટકાવે છે. ઉપેક્ષા થાય તે આરાધભાવ જાય. નંદમણિયારને આરાધકભાવ નષ્ટ - આરાધકભાવ નાશ પામે તે જીવનું ભારે પતન થાય છે. નંદમણિયાર એ શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનને એક શ્રાવક પણ કલ્યાણમિત્રરૂપ સદ્ગુરુ અને ધમી શ્રાવકોને સંગ ચૂક્યો. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૭૫ મિથ્યાત્વીઓના સંગમાં પડ્યો, તે ધીરેધીરે શ્રાવકપણાના ગુણ અને આચાર ચૂકતે ગયે. એકવાર એને પર્વનતિથિએ પિષધઉપવાસમાં રાતના તૃષા લાગી, મન વિકલ્પમાં ચડયું કે “ જે પ્રવાસી માણસે અને ઠેર દૂરથી ગરમીમાં ચાલીને આવતા હશે એમને તરસની કેટલી બધી પીડા થતી હશે! ત્યારે મારા પૈસા શું કામના ? બસ, નગર બહાર એક સરસ વાવ બંધાવું.” આ વિચારમાં પૌષધની પ્રતિજ્ઞા, શ્રાવકપણુનાં વ્રત, અસંખ્ય અપકાય છે ને એના સંબંધી બીજા અગણિત ત્રસ જીવોની દયા, વગેરે ચૂક્યો ! અને પાછું આ વિચારમાં કાંઈ ખોટું લાગ્યું નહિ, જિનાજ્ઞાને અપેક્ષાભાવ ગયા, આરાધકભાવ નાશ પામ્ય! અને પાછો જે પોતે વાવડી બંધાવી એની અનમેદનામાં પડ્યો! મરીને એજ વાવડીમાં દેડકા તરીકે ઉત્પન્ન થયે! ત્યાં લોકોને વાહ નંદમણિયારે કેવી સરસ વાવ બંધાવી !” એ વારંવાર સાંભળતાં એને પૂર્વજન્મનું સ્મરણ થયું અને એને ત્યાં ખ્યાલ આવ્યા “ કે મેં આરાધના સાથે આરાધક ભાવ પણ ગુમાવી વિરાધના અને વિરાધકભાવ અપનાવે તેથી આ તિયય યોનિમાં પટકાયે!” ભારે પશ્ચાતાપ કરે છે. પછી તે મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા જાણે પ્રભુ પાસે જતાં ઘેડાના પગ નીચે છુંદા; આરાધક ભાવમાં મરીને દેવ તરીકે ઉત્પન્ન થઈ ત્યાં પ્રભુના સમવસરણમાં આવ્યો ! આમ આરાધકભાવે એને તા. એટલું ભૂલવાનું નથી કે આરાધનાથી આરાધક ભાવ આવે છે, ટકે છે અને વધે છે. માટે આરાધનાની મનમાં જરાય ઉપેક્ષા નહિ લાવવાની. “એના વિના ચાલે, એ ન હોય તે ય કાંઈ બહુ વધે નહિ, એ તે શક્તિ અને ભાવના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૭૬ હોય તે કરીએ.” આવા આવા લેચા વાળવાના. નહિતર આરાધક ભાવ પણ ચાલ્યા જાય અને વિરાધક ભાવમાં પડી જવાય. ખરેખર જે આરાધક ભાવ હોય તે આરાધના શક્તિસંગે મુજબ કર્યા વિના દિલને ચેન જ ન પડે, અને જેમ જેમ આરાધના થતી જાય તેમ તેમ આરાધક ભાવ વધતો જાય. જગદગુરુ મહાવીર પરમાત્મા એ પૂર્વભવે પ્રિયમિત્ર નામના ચકવત થયા. ત્યાં એમણે એક ક્રોડ વરસ ચારિત્રની આરાધના ચક્રવતી પણે મહાલેલા સુંવાળા સુકોમળ શરીરે, ચક્રીપણુને વૈભવ વિલાસ ફગાવી દઈને, એવી એવી જોરદાર કરી કે એમાં આરાધક ભાવ સારી રીતે ખૂબ પુષ્ટ થતો ગયો. પછી દેવલોકમાં જઈ આવી પચીસમા ભવે નંદન રાજાના ભવમાં દીક્ષા લીધી. એક લાખ વરસ ઉગ્ર ચારિત્ર ઉપરાંત લાખે ય વરસ માસખમણના પારણે માસખમણ, એમ ૧૧ લાખ ૮૦ હજાર ઉપર માસખમણની અત્યંત ઉગ્ર તપસ્યાની અને અરિહંતાદિ વીસસ્થાનકની આરાધના કરી ! એ અદ્ભુત આરાધકભાવ વધાર્યો કે એમાં તીર્થકર નામકર્મ ઉપામ્યું! જેથી પછી સ્વર્ગમાં જઈ માનવજનમે ચારિત્ર અને ઉત્કટ આરાધના સાથે આરાધકભાવ સેવતાં વીતરાગ સર્વજ્ઞ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી થયા! એ જગત-દયાળુ પ્રભુને અહીં ટીકાકાર મહર્ષિ પ્રારંભે નમસ્કાર કરે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૭૭ પંચસૂત્ર-૧ લુ ( પાપપ્રતિઘાત-ગુણખીજાધાન ) णमो वीअरागाणं सव्वष्णूणं देविंदपूइआणं जहट्ठिअ वत्थुवाइणं तेलुक्कगुरूणं अरुहंताणं भगवंताणं । અ –વીતરાગ સર્વજ્ઞ દેવેન્દ્રોથી પૂજાયેલ, યથાસ્થિત વસ્તુવાદી ત્રણલેાકના ગુરુ અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. વિવેચનઃ—હવે પાંચસૂત્રની શરૂઆત થાય છે, તેમાં ‘નમા વીયરાગણાં' એ પહેલું વાકય મંગળાચરણનુ' છે. શુભ કાના પ્રાર ંભે મંગળ કરવું જોઇએ, જેથી વિશ્નો દૂર થાય. શુભ કાર્ય કરતાંજ વિજ્ઞો નડે છે, માટે ત્યાં મગળ જોઇએ. અશુભ કાર્ય કરતાં વિશ્ન નડે તે સારૂં, કે જેથી અશુભ કરતાં અટકીએ; પણુ અશુભમાં તે વિશ્નો ન આવીને પાપની સગવડ કરી આપે છે ! એ વાત અજ્ઞાની સમજતા નથી તેથી અશુભથી શા સારુ પાછે હટે ? મંગળ વિજ્ઞોના નાશ કરે તેવું કૌવતવાળું છે. મ`ગળ ઇષ્ટ દેવતાના સ્મરણથી-નમસ્કારથી થાય. જગતમાં દેવાધિદેવ અરિહત વીતરાગ પરમાત્મા એ સર્વ શ્રેષ્ઠ ઇષ્ટદેવ છે, તેમને કરેલા એક નમસ્કાર પણ વિષ્રોના નાશ કરવા પૂરતા છે. ભાવનું મહત્ત્વ : ક્રિયાના ટેકાઃ વીતરાગ પરમાત્મા અનંત ગુણના અને અનંત જ્ઞાનના ધણી છે. એવા એમનું ધ્યાન, અને ઉચ્ચ કેટિના એમને સંકલ્પ એ ઘણાં કની નિર્જરા કરાવવાના સામર્થ્યવાળા છે. પણ નમસ્કાર ભાવથી થવા જોઇએ. જેટલી ભાવમાં કમીના તેટલી જ ફ્ળમાં કચાશ. ભાવમાં કચાશ રહે તે દેષ આપણા Page #141 -------------------------------------------------------------------------- ________________ છે. શુભ અધ્યવસાય (ભાવ) ઉચ્ચ કેટિનાય અશુભ કર્મો તેડે છે, અને શુભ ફળ આપે છે, ત્યારે અશુભ ભાવ અધમ કેટિના ચીકણું પાપ કર્મ બંધાવે છે. અધ્યવસાયને મહિમા જુઓ કે દેખાવમાં બહુ હિંસા કરનાર જેટલે નીચે જતું નથી, તેથી - વધારે નીચે હિંસાની ઉગ્ર ભાવનાવાળે જાય છે. તંદુળિયા મચ્છને બહુ નાની કાયા, શક્તિ બહુ ઓછી, એથી દેખીતી હિંસા અ૫, છતાં પણ પાપના વિચાર એટલા હલકા કે એ મરીને નરકે જાય. અહિં એમ ન વિચારવું કે “ત્યારે તે હિંસા કરવામાં વાંધો નહિ, ભાવ શુદ્ધ રાખશું.” આ ખોટી માન્યતા ન ધરવી, કેમકે હિંસાની ક્રિયા પણ હિંસાના ભાવને પિષનારી છે; કારણ જીવ એમાં લાભ દેખે છે, એથી હિંસાપર રાગ થાય છે એટલે નવી નવી હિંસાની ભાવના જાગે છે જ. આ બહુ ભયંકર છે. હિંસા તો હજી ય કેઈક જ વખતે થાય, જ્યારે હિંસાની ભાવના સદા જાગ્રત રહે છે. કિયા કરતાં પણ ક્રિયાની ભાવના, વેશ્યા, પરિણામ, અધ્યવસાય વધારે સબળ વિકસેલા અને દીર્ધાયુષ્ક, દીર્ઘકાળ રહેનારા હોય છે. એમાં જે શુભ ક્રિયાના સારા અભ્યાસથી શુભ ભાવ વધારે સબળ હોય તે તે અશુભ કિયા વખતે પણ અશુભ ભાવ સારા દબાવે છે. દા. ત. ક્રિયા ખાવાની થતી હોય પણ જે ગુરુના વૈરાગ્ય-નીતરતા ઉપદેશની શ્રવણક્રિયા બાદ એના સ્મરણથી આહારની સંજ્ઞા ઉપર જુગુપ્સા થાય “રસને અને આહારને હું ક્યારે ત્યાગ કરીશ !” એવી ઝંખના વારંવાર રહેતી હોય, તે તે ઝંખના આત્માને બચાવનાર થાય છે. કમમાં કમ હદયના ભાવ તે આહાર-સંજ્ઞાને કાપવાના જોઈએ, પિષવાના ન હોવા જોઈએ. Page #142 -------------------------------------------------------------------------- ________________ અરિહંત ભગવાનને નમસ્કાર કરી શાસ્ત્રકાર મંગળ કરે છે. તે ભગવંતના ચાર વિશેષણ-૧. વીતરાગ, ૨. સર્વજ્ઞ, ૩, દેવે પૂજિત, ૪. અને યથાસ્થિત વસ્તુવાદી એવા ભુવનના ગુરુ આ ચાર વિશેષણ જગદ્ગુરુ પરમાત્માના ચાર મહાન અતિશય બતાવે છે. પહેલાં ચાર વિશેષણ સમજી લઈએ. વીતરાગ આદિ ૪ વિશેષણની સાર્થકતા વીતરાગ એટલે રાગદ્વેષ વિનાના. અહીં રાગ એટલે આત્માની આસક્તિ-પરિણામ જગાડનારૂં મેહનીય કર્મ. તેજ પ્રમાણે આત્માને કઈ વસ્તુ પર અપ્રીતિ કરાવનારૂં કર્મ તે ઠેષ. તેમજ અજ્ઞાન-મિથ્યાજ્ઞાનના-પરિણામ જગાવનારૂં કર્મતે મેહ. ટીકામાં “રાગ વેદનીય કર્મ” એ પદ , તેને અર્થ રાગરૂપે વેદના એટલે ભેગવવા ગ્ય કર્મ એ સમજ. રાગાદિ પદને અર્થ રાગ-મેહનીય કર્મની જેમ, આત્મામાં થતા રાગાદિ-પરિણામે લઈ શકાય. આ રાગદ્વેષ-મેહથી અત્યંત રહિત તે વીતરાગ. મેહને જેમણે આત્માની અંદર દબાવી તેને ઉદય સંપૂર્ણ ફેક્યો છે, એવા ઉપશાંત–મેહી પણ વીતરાગ હેય છે, જ્યારે અહિં તે સર્વથા ક્ષીણમેહી અને સ્વસ્થ (અજ્ઞાન)ભાવ વિનાના લેવા છે, માટે વીતરાગની સાથે “સર્વજ્ઞ એ વિશેષણ મૂક્યું. સર્વજ્ઞ એટલે ભૂત, ભવિષ્ય, વર્તમાન-એ એ સર્વકાળના સર્વ દ્રવ્યને અને એના સર્વ પર્યાયને જાણે તથા જુએ તે. નિમિત્ત શાસ્ત્રાદિના આધારે ત્રિકાળવેત્તાને પણ વ્યવહારમાં સર્વજ્ઞ કહે છે, પણ તે તે સરાગ છે, તેથી અહીં સર્વાની સાથે “વીતરાગ”એ વિશેષણ મૂક્યું. વીતરાગ-સર્વજ્ઞ તે સામાન્ય કેવળજ્ઞાની પણ હોય છે, તે અહિં નથી લેવા, Page #143 -------------------------------------------------------------------------- ________________ પણ શ્રી જિનેશ્વર દેવે લેવા છે; તેથી દેવેન્દ્રોથી પણ પૂજાયેલા એ ત્રીજું વિશેષણ કહ્યું. પરમાત્માની જગત પર હયાતી ઇદ્રોને ય ભક્તિથી ગળગળા કરી પ્રભુના ચરણસેવક બનાવે છે. પ્રશ્ન-દેવેન્દ્ર-પૂજિત એવું ત્રીજું વિશેષણ કહે અને પહેલા બે ન કહે તે કેમ ? ઉત્તર-દેવેન્દ્રથી પૂજ્ય ગણધર ભગવંત પણ હોય છે, તે તે વીતરાગ-સર્વજ્ઞ નથી, એટલે તે અહીં લેવા નથી માટે પૂર્વના બે વિશેષણ મૂક્યાં. આમ ત્રણે વિશેષણે અલંકૃત પરમાત્મા ધર્મ–તીર્થ સ્થાપ્યા પછી જ, અર્થાત મોક્ષમાર્ગ અને તત્વે ઉપદેશ્યા પછીજ જનારા હોય છે. એ સૂચવવા “યથાસ્થિતવસ્તુવાદી” એ ચોથું વિશેષણ કહ્યું. ચૌદ પૂવી શ્રત કેવલી ભગવાન પણ યથાસ્થિત વસ્તુવાદી હોય છે. તે ન લેતાં, પૂર્વના ત્રણ વિશેષણે જેડી અહીં શ્રી જિનેશ્વર દેવજ લીધા. મૂળમાં “અરુહંતાણ” એ પદ છે તેને અર્થ – જેમનામાં હવે કર્મબંધના કારણ નથી તેથી કર્મઅકુર ઊગતું નથી તે,” એ કરે. ૪ વિશેષણમાં ૪ મહા અતિશય:-શ્રી તીર્થકર પ્રભુના ચાર મહા અતિશયે છે. (૧) અપાયાપરામ અતિશય. અપાય એટલે દોષ અને ઉપદ્ર. તેના અપગમવાળા એટલે સર્વ રાગદ્વેષાદિ દોષથી રહિત બનેલા, માટે વીતરાગ. વળી અપાય એટલે ઉપદ્રવ પણ કહેવાય. પ્રભુ અપાયાપગમવાળા છે અર્થાત તીર્થકર નામકર્મના ઉદયથી વિહારનાં સવાસ યોજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવને નિવારનારા છે. (૨) સર્વજ્ઞ વિશેષણથી જ્ઞાનાતિશય સૂચવ્યું. (૩) દેવેન્દ્રજિતથી પૂજાતિશય બતાવ્યું. Page #144 -------------------------------------------------------------------------- ________________ (૪) યથાસ્થિતવસ્તુવાદી કહી પાંત્રીસ અતિશય યુક્ત વાણીને વચનાતિશય નિર્દે. ચાર મહા અતિશયના ધણી પ્રભુ ત્રણ લેકના ગુરુ છે. “કૃતિ કૃતિ ગુe':' હિતને ઉપદેશ આપનાર તે સાચા ગુરુ. તે શુદ્ધ અને સત્ય ધર્મના ઉપદેશક સંસારત્યાગી વિરાગી મુનિએ સિવાય બીજા ન હોય. એમાં શ્રી અહંતુ પરમાત્મા એ શ્રેષ્ઠ ગુરુ, આદ્ય ગુરૂ છે. વીતરાગ શબ્દથી પ્રભુ વીતદ્વેષ, વીતાહ પણ છે એ સમજી લેવાનું છે, કેમકે રાગ બધા દેમાં રાજા છે. એ જતાં બીજા ઠેષ વગેરે દોષ નષ્ટ જ છે. રાગ એ દ્વેષ કરતાં પ્રબળ દેશ છે. તે આ રીતે– (૧) રાગને નાશ દશમાં ગુણસ્થાનકને અંતે થાય, શ્રેષને નાશ નવમાં ગુણસ્થાનકે થાય. આ સૂચવે છે કે જ્યારે શ્રેષ નાશ કરે એવી આત્મવિશુદ્ધિ કરતાં અધિક આત્મવિશુદ્ધિ (અર્થાત્ અધ્યવસાયની વિશુદ્ધિ હોય ત્યારે જ રાગને નાશ થાય. (૨) ષનું મૂળ રાગ. કયાંક રાગ છે, માટે દ્વેષ છે. રાગ એ ટ્રેષને બાપ છે. (૩) વૈષ કાઢ સહેલે, કેમકે દ્વેષમાં કાળે કાળે ઘસારે પડે, પણ રાગમાં વૃદ્ધિ થતી જાય. (૪) રાગનું આયુષ્ય દ્વેષ કરતાં ઘણું મેટું. (૫) દ્વેષ ભૂલ સહેલે, પણ રાગ ભૂલ કઠણ. હદ કરતાં વધારે ભેજન કર્યું ઝટ ભજન ઉપર છેષ થાય, પણ જરા વાર થઈ ભૂખ લાગી એટલે ઠેષ ભૂલાઈ રાગ થતાં વાર નહિ. છેષ થાય તેય રાગ જલદીથી ન ભૂલાય, અંદર બેઠે હેય. (૬) દ્વિષ કર્કશ લાગે, રાગ મીઠે લાગે. રાગને રંગ લાલચળક, દ્વેષને રંગ કાળે. રાગ પાછળ હર્ષ, ને દ્વેષ પાછળ ખેદ એવા અનુભવ સિદ્ધ છે. (૭) છેષ કરે પડે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૧ છે; જ્યારે રાગ સ્હેજે થઈ જાય છે. (૮) હજીયે સમજુ માણુસને કદાચ દ્વેષ ગમતા નથી, અયેાગ્ય લાગે છે, પણ રાગ અયેગ્ય લાગતા નથી. કેમકે (૯) દ્વેષથી પરિણામે નુકસાન સમજાય છે; રાગથી નુકશાન થાય છે તે સમજાતું નથી. હજીય દ્વેષ ભયકર લાગે, રાગ ભયકર લાગતા નથી. રાગમાં ખરાબી જણાતી નથી. (૧૦) ‘દ્વેષ ન કરીશ’ એમ હજીય જગત કહે; ‘રાગ ન કરીશ’—એમ જગત નથી કહેતું, વીતરાગનું શાસન કહે છે. (૧૧) દ્વેષ દુર્ધ્યાન કરાવે છે એમ હજીય લાગે, પણ રાગ તેથી વધારે દુર્ધ્યાન કરાવે છે એમ લાગતું નથી. (૧૨) દ્વેષ જાણકારીમાં પેસે છે, રાગ મીન-જાણકારીમાં પેસે છે. દ્વેષગુસ્સે થતાં માલુમ પડે છે, માટે તેા એ ઢાંકવા મેઢાના, આંખના દેખાવ પ્રયત્નથી ફેરવી નાખવા પડે છે. પણ રાગ પેસતા દુશ્મન તરીકે, કે દુર્ગુણ તરીકે માલુમજ પડતા નથી, સ્હેજે ખુશીના દેખાવ થાય છે. (૧૩) દ્વેષ હિંસા સુધી પહોંચે ખરા, પરંતુ તે પૂર્વે જીવ જો પરિણામ વિચારશે તે કદાચ પસ્તાશે અને હિંસાથી અટકશે. રાગતા ઠેઠ આત્માની ભાવ-હિંસા સુધી પહોંચશે, અને અટકવાની વાત નહિ. (૧૪) રાગ કરનારને અને રાગના પાત્રને અનેને ભાવથી સ્વાત્મહિંસા થાય છતાં ખખર પડતી નથી અને પડશે પણ નહિ. (૧૫) રોગમાં અને ભાન વિના ફસાય છે, કેાઈ પ્રશ્ચાત્તાપ નહિ; દ્વેષની પાછળ અંતેને ભાન અને પસ્તાવાના અવકાશ રહે છે. (૧૬) દ્વેષનું પાત્ર આપણા પ્રત્યે દ્વેષી તરીકે રહે તે ગમતું નથી, પણ રાગનું પાત્ર આપણા પ્રત્યે અખંડ રાગી રહે એવું જોઇએ છે. અર્થાત રાગીપણુ છૂટતુંય નથી, અને રાગીપણુ છૂટે તે ગમતુંય નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૭) દ્વેષ ભસીને કાટનારે તરે છે, જ્યારે રાગ પગ ચાટીને ફેંકી ફંકીને બચકું જોરથી ભરનારે છે. પહેલાં ખબર જ ન પડે. સંગોના વિયોગે રાગની ખબર પડે, ને ત્યારે રાગ ઊછળે છે. (૧૮) રાગના પાત્ર માટે કઈ પાપ અને ઘસાવાનું કરી છૂટે છે. ઠેષ પોષવા તે ઘસારે ન ય વેઠે. (૧૯) દ્વેષ દુર્ગણ છે એ હજી ખબર હશે, પણ રાગ એ આત્માને સ્વભાવ નથી, કિર્તા દુર્ગુણ છે એ ખબર નથી. (૨૦) ઠેષ દીર્ઘ કાળ રહે તે કેટલીક વાર ગમતું નથી. પણ રાગ લાંબે રહે તે ગમે છે. પણ (૨૧) એક જ વસ્તુ પર રાગ કાયમ ટકો નથી; કારણ કે એ સ્વભાવ નથી. વળી રાગને વફાદાર રહી શકતા નથી. તે જ્યારે રાગને વફાદાર રહી શકાતું નથી, ત્યારે રાગ ધર શા માટે? એનું કારણ જણાતું નથી, અને રાગ કર્યા વિના રહી શકાતું નથી. છોડ પડશે એ ચક્કસ છે. (૨૨) દ્વેષ ચેતાવી દે છે; જ્યારે રાગ ઉઘાડી દે છે. (૨૩) રાગ સર્વથા ભયંકર, તે ગયે એટલે બધી ભયંકરતા ગઈ. ક્રોધ, માન, માયા લોભ બધાય રાગની સેવામાં, અને રાગને મજબુત કરનારા. (૨૪) રાગને લીધે મિથ્યા મતિ ટકે અને મિથ્યાત્વથી રાગ પિષાય. રાગની વસ્તુ પ્રાપ્ત કરવા, સાચવવા, ભેગવવા, કૅધ, માન, માયા, અને લેભ છૂટથી કરાય છે. રાગના પાત્ર પર કાં કામવાસના, કાં સ્નેહ, કાં દષ્ટિરાગ રહેવાને; રાગની વસ્તુ અંગે હાસ્ય અને આનંદ (રતિ), ઉગ (અરતિ) અને શેક, રાગની વસ્તુ અંગે ભય...એમ રાગ પાછળ તેફાન ઘણું! ઠેષ પાછળ એટલા ન પણ હોય. (૨૫) આઠ કમની જડ મેહનીય, અને મેહનીયની જડ રાગ. મેહનીયની બધી પ્રકૃતિના મૂળમાં રાગ. Page #147 -------------------------------------------------------------------------- ________________ તીવ્ર કેટિને રાગ ન જાય ત્યાં સુધી મિથ્યાત્વ ન જાય. (૨૬) રાગને પક્ષપાત ભારે હોય છે. પક્ષપાતવાળો રાગ એ તીવ્ર રાગ છે. જે કષાય હિતકારી લાગે, કર્તવ્ય લાગે, “કેમ ન કરીએ? એમાં શું થઈ ગયું?” એમ ભાસે; અંતરના ઉંડાણમાં પણ એ ખૂચે તે નહિ, કિન્તુ રુચે, એ તીવ્ર કષાય અનંતાનુબધુ કષાય છે. એ હોય ત્યાં સુધી સંસારને રસ અને અતત્ત્વને દુરાગ્રહ હદયમાંથી ખસે નહિ. એ તે કહે છે, “પત્ની ઉપર, પુત્ર ઉપર રાગ કરીએ તે શું વાંધે? ત્યાં રાગ ન કરીએ તે શું ત્યાં ઝઘડીયે ? ” પણ તેના જવાબમાં એમ પૂછીએ કે દુનિયામાં હિંસા, જૂઠ, ચેરી કેના માટે થાય છે? એજ પત્ની પુત્ર માટે ને? એની સાથે લડે નહિ, પણ અંધ રાગ એ છે કરે તે જીવનમાં દુર્ગણે અને દુષ્કાના ગુના ઓછા થાય. હિંસા, જૂઠ, ચેરી દુનિયા ઉપરથી ઓછા થાય તે સારું, કે વધે તે સારું? જગત શેનાથી સુખી ? (૨૭) હિંસા, જૂઠ, ચેરીમાં સહાયક તરીકે દ્રષ કરતાં રાગ વધારે. ચેરી કરાવી કેણે ? રાગે કે ? દુનિયામાં કોઈને દુઃખી જોવા છતાં તેનું દુઃખ ઓછું કરવા શા માટે યત્ન નથી ? ધનના અને કુટુંબના રાગને અગેજ. (૨૮) પરમાર્થ ચૂકવે છે કેણ? રાગ જ ને? એજ રાગને લીધે પછી ગરીબ પર દ્રષ થાય, કહે “તગડો થઈને માગે છે? મજુરી કરવી નથી'ઇત્યાદિ (૨૯) અનીતિ કરી પચીસપચાસ મળતા હોય તે તેના અંગે મેળવાય ? રાગના અંગે કે દ્રષના અંગે ? દુનિયામાં તોફાન મૂળ રાગના જ છે. રાગ મેળ પડે, તે પાપ ઓછા થઈ જાય. (૩૦) દુનિયા કદાચ દ્વેષમાં ડાહી હશે, પણ રાગમાં તે પાગલ જ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ (૩૧) જીવનના મહાન દોષને પિષક રાગ છે. (૩૨) વિવેકી પાસે પણ અવિવેકનાં કૃત્ય રાગ કરાવે છે. (૩૩) બળિયે ય જીવ રાગ પાસે માયકાંગલે. (૩૪) દુઃખની હોળી સળગાવનાર રાગ છે,માટે દુન્યવી ફરજોનું માપ રાગાંધ થઈને ન કાઢવું. આશ્રિતનું પિષણ વગેરે કરવામાં રાગાંધ ન થવું. રાગ એ છે થશે તે ગેરવ્યાજબી જરૂરિયાત આપોઆપ ઓછી થશે. રાગ છે ત્યાં સુધીજ હિંસાદિનાં પાપ છે. રાગ બે જાતના છે; ૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત, પ્રશસ્ત રાગ બંધનકર્તા નથી, બંધનથી છોડાવનાર છે. પ્રશસ્ત રાગ એ ઔષધની જેમ અપ્રશસ્ત રાગથી છોડાવે છે. પ્રશસ્ત રાગ એટલે દેવ-ગુરુ-ધર્મ પર રાગ, સમ્યફશાસ્ત્ર, તીર્થ, પર્વ, ધર્મક્ષેત્ર, આત્મગુણ વગેરે પર રાગ; તેથી પાપને બંધ થતો નથી. ટી આશંસા દુન્યવી રાગ પાપને બંધ કરાવે. પ્રશસ્ત રાગ તે અપ્રશસ્ત રાગને નબળા પાડે છે. પ્રશસ્તામાં ધર્મ લેશ્યા છે. ધર્મની લેગ્યા ધર્મને અનુરાગ કરાવે. ધર્મરાગ એટલે ધર્મની વેશ્યાવાળે રાગ. એ પાપને કાપી આત્માને વિકાસ સાધે. અપ્રશસ્ત રાગ એટલે પાપની લેશ્યાવાળે રાગ. એ પ્રશસ્તને દેખાવ કરે તેથી પ્રશસ્ત ન થાય. જાતને ગુડ હાય, પણ શાહુકારના કપડાં પહેરી લે, તેથી શાહુકારમાં ન ખપે. ગુંડાગીરીની દિશા ફેરવે, ધધ ફેરવે, વૃત્તિ પલટે, તે લોકે વિશ્વાસ કરે. દીકરા ઉપર, સ્ત્રી ઉપર પ્રશસ્ત રાગ ત્યારે કહેવાય, જ્યારે નેહરાગ અને કામરાગ જતે કરી શુદ્ધ સાધમને અને મોક્ષ-કુટુંબને જ નીતરત રાગ આવે. સાધુ ઉપર પણ અપ્રશસ્ત રાગ સારે નહિ. “આ સાધુ વાસક્ષેપ સારે નાખે છે, ફાયદે થાય તે, વગેરે તે અશુભ Page #149 -------------------------------------------------------------------------- ________________ રાગ બની જાય. સંસારના લાભની અપેક્ષાએ, હાસ્યાદિ મેહની વૃિત્તિના પોષણની દષ્ટિએ, રાગ કરે તે અપ્રશસ્ત રાગ. સંસારથી નિસ્તાર પામવા મુક્ત થવા માટે, અને તેના ઉપાયમાં જોડાવા બદલ જે રાગ કરાય તે પ્રશસ્ત રાગ. એથી ધર્મ–લેશ્યા અને ધર્મને રાગ બંને વધતા જાય. જેટલી ઘર્મ–લેશ્યાની માત્રા અને વેગ (Degree, Force) ઓછા તેટલું પુણ્ય કાચું બંધાય; ધર્મની લેશ્યા જોરદાર, તે પુણ્ય પણ જોરદાર, અને એથી સામગ્રી પણ ઊંચી જોરદાર મળે. શાલિભદ્રને વેશ્યા ઊંચી હતી તે દેવતાઈ નવ્વાણું પેટીએ રજની મળતી છતાં, ઊંચી ધર્મની વેશ્યાથી ચારિત્ર લીધું અને પાળ્યું ! ઊંચી ધર્મ લેશ્યાવાળો અધુરી સાધનાને ખપ ન કરે. ગયા ભવમાં ખીર વહેરાવ્યા પછી ય ગુરુમહારાજ ઉપર પ્રશસ્ત રાગને પ્રવાહ એ, કે પેટમાં પછી ફૂલની પીડા થતી હતી તે પણ માને ભૂલી, એના ચિત્તમાં એકલા ગુરુની યાદ હતી. પેટમાં ળ વખતે માતા હાથ ફેરવતી હશે, સેવા કરતી હશે, પણ તે વખતે માતાને યાદ નહિ કરતાં ધ્યાન એક માત્ર ગુરુમાં અને દાન કરાવવાના ગુરુના ઉપકારમાં–“અહે ! મારા ઉપકારી ગુરુએ કે મને તાર્યો?” આ કયારે આવ્યું ? માતાએ ફરી ખીર આપી-ખવરાવી તે લક્ષમાં નહિ, પણ ગુરુના પાત્રે ગઈ તે લક્ષમાં. “કે સુંદર ગખીર ! અને દાનમાં! તેય મહાત્માને ! આવી દાનધર્મની અનુમોહના હૃદયે ! આ પ્રશસ્ત રાગ, ને તેથી ઉચ્ચ વિભવી સામગ્રીને ઘણું બન્યું ! પણ એ સામગ્રી પાપાનુબંધી નથી, મેહમાં અંધ નથી કરતી. જ્યારે “માથે એક મેહગ્રસ્ત માનવ રાજા પોતાની Page #150 -------------------------------------------------------------------------- ________________ જેમજ બે હાથ બે પગવાળે છતાં ધણી છે” એવી ખબર પડી કે રત્નાદિએ છલકાતી નવ્વાણું પિટી કથીરની લાગી. ખામીવાળી આ પુણ્યાઈ ન જોઈએ.” ઋદ્ધિને છોડી, સ્ત્રીઓને છોડી, વહાલી માતાને છેડી, વીતરાગ પ્રભુ મહાવીર ભગવાનનાં ચરણ પકડયાં, ચારિત્ર લીધું, અને તર્યા. પ્રશસ્ત રાગ તારે, અપ્રશસ્ત રાગ મારે. (૩૫) રાગ કરતાં દ્વેષ ખરાબ લાગે છે, પણ વસ્તુતઃ ‘ષ કરતાં રાગ ભયંકર છે. રાગ આત્મામાં વસ્તુ પ્રત્યે આકર્ષણને ભાવ પેદા કરે છે, આત્માને ખેંચે છે; જ્યારે, ઠેષ આત્માને વસ્તુથી દૂર ખસેડે છે. આમ અનેક દૃષ્ટિથી રાગ એ દ્વિષ કરતાં ખૂબજ બળીઓ અને મહાન અનર્થકારી છે, તેમજ એમાં બીજા દૂષણે બલાતુ પોષાય છે. માટે રાગ કાઢો એટલે બીજા દે તે ગયા જ. એટલે અહીં “વીતરાગ” એવું વિશેષણ કહ્યું. રંગે તે રાગ, આત્મા જેનાથી રંગાય છે તે રાગ. આત્માને વસ્તુ પ્રત્યેના આકર્ષણના રંગથી રંગે છે માટે તે રાગ, દ્વેષ, વિષ ધાતુ-“અપસંદ પડવું, અઠીક લાગવું, અણગમે કરો” એના પરથી બન્યા. વીતરાગ એટલે જેને ઈષ્ટ તરફ આકર્ષણ નથી, અને એજ વીતષ છે, તેથી અનિષ્ટ પ્રત્યે અપ્રીતિ-અનાદરને ભાવ મુદ્દલ નથી. અર્થાત્ જેને ઈષ્ટ અને અનિષ્ટ ઉપરથી આદર અને અણગમો ચાલ્યો ગયો છે તે વીતરાગ. મોહની વિશેષ ભયાનકતા:-એજ વીતમાહ છે, એટલે મેહ વિનાના છે. મેહ એટલે અજ્ઞાન, મિથ્યાજ્ઞાન, વિપર્યાસ, મૂહતા. મિથ્યાત્વ, દુરાગ્રહ, અસત્ યુગ્રહ વગેરે. રાગ, દ્વેષ બે મહાન ડાકુ આત્માને કબજે કરી આત્માના અસલી પિતાના Page #151 -------------------------------------------------------------------------- ________________ સ્થાન(મેક્ષ)થી એને પરાભુખ રાખે છે. આ બે ડાકુ સાથે મેહ વળી ગજબને લૂંટારે છે. રાગ ભસ્યા વિના કુંકી ચાટીને બચકું ભરે છે, દ્વેષ ભસીને બટકું ભરે છે, જ્યારે મેહ અંધારામાં રાખીને કરડે છે. રાગદ્વેષમાં આ કુતરે છે એમ માલુમ પડે, મેહમાં તે કુતરો છે એમ ખબરજ ના પડે. મેહ કુતરાને બકરૂં દેખાડે, સાપને દોરડું માની હાથમાં પકડાવે. “દુનિયામાં જે કાંઈ કિંમતી છે તે તે જડ છે, શબ્દાદિ વિષયે, ધન, કુટુંબ, કાયા, ઘર દુકાન વગેરેજ મહત્ત્વના છે, તેજ શ્રેષ્ઠ છે, તેજ સર્વસ્વ છે, તે જ હિતકારી છે” એવું એવું મેહ એને મનાવે છે. એને મન કિંમત જડની. એની આગળ આત્મા કેઈ વસ્તુજ નહિ. એ જડથી જ જીવી જડથી જ મરે; આ બધા ચાળા મોહના છે. “આત્માને માટે દેહ છે,” એ વસ્તુ ભૂલી, “દેહ છે તેજ વસ્તુ છે, માટે એની જ કાળજી કરવી.” એમ માને. આત્મા માટે દેહને બદલે દેહને ખાતર જ આત્મા સમજે. એટલે મેહ જીત મેઘે છે, મોહથી જીતાવું તેટલુંજ સહેલું છે. મેહ ન હેત, ને એકલા રાગદ્વેષ હોત તે એ કરડી ખાનારા કુતરાને ઓળખત. તે કુતરા ઉપર વિશ્વાસ ન રાખત. મેહ કુતરાને બકરો દેખાડે છે, તેથી બચકું બીજાએ ભર્યું હશે એમ નિશ્ચિતપણે બળાત્કારે મનાવે છે. બકરું કરડે ? કુતરાને બકરૂં દેખાડવું તે મેહનું કામ. મહ પ્રતિકૂળતાને અનુકૂળતારૂપે દેખાડે છે, અને અહિતને હિત તથા હિતને અહિતરૂપે સચોટ મનાવે છે. એ જગતના ભયંકર ત્રાસ, આયાસ અને વેદનાને પણ આનંદ મનાવે; જેમ, કેઈ દારૂ પીધેલાને તમાચો મારે તેય એ હસે છે. ગંધાતી ગટરને સુખને Page #152 -------------------------------------------------------------------------- ________________ સાગર દારૂ મનાવે છે! તે પ્રમાણે ગંધાતી ગટર જેવી કાયાને ઉપરના મઢેલા ચામડાને મેહ ખૂબસુરત મનાવે છે. મહ? વાહ ! મેહ તારી માયા ! મેહ આત્માને ભયંકર નુકશાન તે કરેજ છે, પણ નુકશાનને પાછા લાભમાં ખતવે છે. મેહને કાબુમાં લે તેજ રાગ કાબુમાં આવે. જીવ મેહ છે ત્યાં સુધી જ આનંદથી રાગ કરે છે, અને રાગને હિતકારી માને છે. આત્મામાંથી મોહ એટલે મિથ્યા મતિ ખસી ગયા પછી તે રાગને દુશ્મન દેખશે. રાગ કરતાં કાળજુ કપાશે. મેહ ભાન રહેવા દે નહિ; દોષના જ બચાવ કરાવે. કેઈ આપણું ચીજ માગીને લે તે ખમાય, ભૂલમાં લે તેય ખમાય, પણ ઉપાડી જાય, આચકી લે, ખૂંચવી લે, અને પાછે પિતાને એને હકદાર માને તે નથી ખમાતું. ગુંડાગીરી લાગે છે. “ચેરી કરે અને પાછે શાહુકારીને ફાંકે ? આતે હદ થઈ’ એમ થાય છે. બસ, મેહ આ કોટિને ગુડેલૂંટારે છે, છતાં એને એ માનવાને બદલે પરમમિત્ર માનીએ છીએ એજ આપણું ગમારી છે. રાગદ્વેષના દૂષણની ઓળખાણ હજી હાય, હૃષણ તરીકે હજી માનવાનું બને, પણ મેહ દૂષણ ને દૂષણ તરીકે નહિ માનવા દેતા, ગુણની મહાર-છાપ મારી આપે છે. દેશ પર ગુણનું લેબલ લગાડવું તે મહાભયંકર, દળેલા મીઠાના ડબા પર ખાંડનું લેબલ મારી પછી તે દૂધમાં નંખાય તે દૂધ બગડી જાય. દેશના ડબા ઉપર ગુણનું લેબલ મારવાથી તેના તેના સંપર્કમાં આવતી ગુણકારી વસ્તુ દેયરૂપ થઈ જાય છે. દા. ત. એક માણસ અભિમાની છે, પણ પિતે દેષિત છતાં જાતને ગુણવાન માને છે. “હું સમજુ છું, કાંઈ મૂર્ખ નથી, ભેઠ નથી ” વગેરે અભિમાનથી દેષ Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉપર ગુણનું લેબલ લગાડે; હેય પ્રમાદી અવસ્થા, તથા ધર્મ પ્રત્યે અને આત્મહિત પ્રત્યે બેપરવાહી, ને પાછો તે ઉપર લેબલ મારે સાવધાનીનું આત્મ-જાગૃતિનું ! ગુરુ ઘણું કહે, પણ અભિમાન એને અન્ય વસ્તુ સમજવા જ ન દે. હેય અલ્પ જ્ઞાન અને જાણે પિતાને જ્ઞાનનો મહાસાગર માને ! આવાને આત્મદેષના સ્પષ્ટીકરણની, પિતાની અધમ દશાના ખ્યાલની, કે ત્યાગ-વૈરાગ્યની વાત પણ ન સ્પશે. કેમકે મહિના ઘરનું હુંપદ છે. જાગૃતિ નથી. આ ઘોર નિદ્રા છે. અહંભાવને ખોટે ખ્યાલ છે. તેને “અનંતજ્ઞાની આગળ હું કાંઈ વિસાતમાં નથી ” એ સમજવા નથી દેતે. હેય કૃપણુતા દેષ, પણ કરકસર ગુણ માને. હાય ખરાબ ગુસ્સપણ માને પ્રશસ્ત ઠેષ ! “હું તે હિતનુ કહું છું, હિત માટે કરું છું” એમ માને, આ ઘમંડ છે. ઘમંડ એ છે થાય તે ગુણ સમજે, ને અવગુણ કાઢવા કેશિષ થાય, તથા ગુણકારી વસ્તુના સંપર્કથી ગુણનું ગ્રહણ કરાય. અહંભાવ ને કુમતિ જાય તે આત્માનું સ્વરૂપ સમજાય, ગુણદોષનો વિવેક થાય, દેષ ઉપર ગુણનું લેબલ ન લગાવાય; સમજે કે “પુણ્ય જાગ્રત હશે તે દેષ પણ ગુણમાં ખપશે ખરા, પણ દેષ તે દેષ જ. ગુણ તરીકે દેષનું સેવન મહાભયંકર પરિણામ લાવશે. એ અહંભાવ છોડી સર્વજ્ઞનું ઉપશમ-વિરાગકારી શાસન સેવે તે જ દેષની પિછાણુ અને નિકાલ થાય. બહાર પ્રત્યેના ઉઘાડા ડોળાથી તે બહારની આળપંપાળ વધશે, અને દે ગુણ નહિ થાય. જીવને કહો કે બચાવ તરીકે આગળ ધરેલા અને પોષેલા દેષ નહિ તજે તે ભારે થઈ પડશે. સમજ સમજ, વીતરાગનું શાસન છેડી, મેહના જેરે જગતની શાબાશીની ઘેલછા પાછળ, મન કલ્પિત ખોટા Page #154 -------------------------------------------------------------------------- ________________ સુખ પાછળ, સગવડ સાહ્યબીના ખેટા કદાગ્રહ પાછળ, તારા હાથે તારા આત્માને ગુણથી દૂર-અલગ કરી રહ્યો છે, અને આત્માને દેષમાં ડુબાડી રહ્યો છે. માટે મેહને ત્યાગ કર. એ માટે નિર્મોહી પરમાત્માની અહર્નિશ નિરંતર ઉપાસના કર.” (૨) સર્વજ્ઞ -પ્રભુનાં પહેલાં વિશેષણ વીતરાગ’ની વાત થઈ. પરમાત્માનું બીજું વિશેષણ સર્વજ્ઞ-એમાં જ્ઞાનાતિશય સૂચવ્યું. સર્વજ્ઞ એટલે કેવળજ્ઞાનવાળા સર્વજ્ઞ એટલે સમસ્ત જીવ પુદ્ગલ વગેરે અનંતાનંત દ્રવ્યના અનંત ભૂત ભવિષ્ય અને વર્તમાન કાલના, પ્રત્યેક દ્રવ્ય ઉપર બનતા અનંતાનંત ભાવે પર્યા, અવસ્થાએ)ને હાથમાં રહેલા આમળાની માફક દરેક સમયે પ્રત્યક્ષ જુએ અને જાણે છે. ત્રિકાળના પરમાણુ પરમાણુના પર્યાય અને સર્વ જીવ ઉપરના ભાવે અનંતાનંત સંખ્યામાં છે, તે બધું પ્રત્યક્ષ જુએ. આ કેવળજ્ઞાનને પ્રકાશ જબરદસ્ત ! એમાં અનંતાનંત કાળની કઈ વસ્તુ કે ઘટના છૂપી નહિ; પ્રત્યક્ષ શુદ્ધ જ્ઞાનને સ્વભાવ જ ય વસ્તુને જણાવવાને. કેટલું જાણે એ મર્યાદા ન બંધાય; કેમકે મર્યાદા બાંધવામાં નિયમ છે કે આટલી જ વસ્તુ જાણે? પ્રકાશસ્વભાવ એ કે જેનું નામ રેય તેને જાણે, પછી ભલે તે અનંત કાળ પૂર્વના છે, અને અનંતાનંત સંખ્યામાં હે; રૂપી હે યા અરૂપી, બધાં જ ય જણાય, કેવળજ્ઞાન વર્તમાન-ભૂત-ભવિષ્ય સર્વકાળનાં સમસ્ત રેય પ્રત્યક્ષ જુએ, કોઈ પ્રસંગ કે કઈ સ્થિતિ છૂપી નહિ. (૩) ઈદ્રોથી પૂજ્ય કેમ? અરિહંત પરમાત્માનું ત્રીજું વિશેષણ દેવેન્દ્ર-પૂજિત’. એમાં પૂજાતિશય સૂચવ્યું. અસંખ્ય દેવતાઓના સ્વામી ઈન્દ્રો પણ જેની પૂજા ભક્તિ કરે. શું જોઈને Page #155 -------------------------------------------------------------------------- ________________ હર પૂજા કરતા હશે? પૂજા એ પ્રકારે થાય.-(૧) લાલચ, સ્વા, પરાધીનતા અગર મીકથી, એ અધમ પૂજા. અને (૨) ઉપકારી માનીને યા ગુણુના બહુમાનથી, અને ગુણુ મેળવવા માટે પૂજા. આ ઉત્તમ પૂજા. નિર્મળ અવધિજ્ઞાનના માલિક, અને પૂર્વ ભવની સુંદર આરાધનાવાળા ઇન્દ્રો પરાધીનતાથી અગર લાલચથી નમતા નથી. જેને અસ`ખ્ય કાળ સુધી પૌદ્ગલિક સુખનેા પાર નથી, તેવા ઈન્દ્રો અરિહંતની પૂજા કરે છે, તે (૧) અરિહંત પરમાત્માનાં અનંતાનંત ઉપકાર અને ગુણુના બહુમાનથી, તથા (૨) તેમના જેવા ગુણના સ્વામી ખનવા માટે. જ્યારે ઈન્દ્રો આ રીતે પૂજા કરે ત્યારે આપણે કેવી રીતે ને ઇ આશાથી પૂજવા ? ઈન્દ્રો પરમાત્માની પૂજા ભૌતિક અપેક્ષા વિના ઋદ્ધિની આશા વિના કરે છે, માનવભવ પામી પ્રભુના જેવા શુદ્ધ ભાવા, તેમના જેવું વિશુદ્ધ ચારિત્ર મેળવવા પૂજા કરે છે, પણ ઇન્દ્રાસન કાયમ ટકાવવા નહિ, ફરી ઇન્દ્રની ઋદ્ધિ મેળવવા નહિ. જે માનવભવ ઈન્દ્રને વ માનમાં નથી, તેને માટે ઈન્દ્ર તલસે છે! અને આપણે ? આપણને મનુષ્ય-ભવ મળ્યા છે, તેથી કેવી ઉત્તમોત્તમ સાધના થઈ શકે તેની પરવા નથી, કે ભાન નથી! મનુષ્ય ભવ ફક્ત તુચ્છ વિષયેાને કેળવવામાં, કઇંગાળ કષાયના પારા ચડાવવામાં અને સ્વના રસ-ઋદ્ધિ-શાતા કરતાં રદ્દી એવા રસ, ઋદ્ધિ અને શાતાની જાળમાં ગુંથાઈ જવામાં પસાર કરીએ છીએ ! ! ! ઇન્દ્ર મનુષ્યભવ માટે ઝંખે છે, પ્રભુના પૂજક અને છે, છતાં ઇન્દ્રની પૂજા અધુરી છે. કારણ કે વીતરાગ પરમાત્માની સવિરતિ–ચારિત્રની આજ્ઞાને અમલ કરી શકતા નથી. ભગવાનની શ્રેષ્ઠ પૂજા ભગવ ́તની આજ્ઞા સર્વાંશે અમલમાં મૂકવામાં છે. તે સર્વવિરતિ ચારિત્રના પાલનથી થાય. Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્ર-ભગવંતની આજ્ઞાને અમલમાં ગણધર મહારાજ શ્રેષ્ઠ મૂકી શકે છે, તે પંચસૂત્રકારે પ્રભુને ગણધરપૂજિત કેમ ન કહ્યા? દેવેન્દ્રપૂજિત શા માટે કહ્યા ? ઉ–દેવતાઈ અતિશય સુખ-સન્માનાદિમાં મહાલતા ઈન્દ્રો અરિહંતની ભક્તિ કરે એ એક અનેરી વિશેષતા છે. જે ક્ષેત્રે અરિહંત ભગવંતે વિચરે છે, તે જ ક્ષેત્રે ગણધર ભગવંતે વિચરે છે. એટલે કે ત્યાંના રહેલા ત્યાં પૂજા અરિહંત ભગવંત વિચરે છે, તે જ ક્ષેત્રે કરે, તે કરતાં બહુજ દૂરથી, પરજાતિ, પરક્ષેત્રી, એવા દેવના પણ સ્વામી મનુષ્ય ક્ષેત્રની દુર્ગધ સહન કરીને પણ અહીં પ્રભુને પૂજવા આવે તે વિશેષતા ગણાય. વળી જગતના બાળ જ દિવ્ય ઋદ્ધિમંત અને વૈભવશાળી દેથી થતી પૂજા જઈ વધારે આકર્ષાય. દેવેથી કરાતી સમવસરણાદિ પૂજા બહુજ ઊંચી ! અને એ અસંખ્ય એજનથી દે નીચે આવી કરે છે તેથી બાળ જીવને આકર્ષણ થાય છે. અરિહંત શું શું પ્રકાશે છે ? :- શું વિશેષણ યથાસ્થિતવસ્તુવાદિ એમાં “વચનાતિશય સૂચવ્યું. કેવળજ્ઞાન મેળવ્યું, સર્વજ્ઞ બન્યા, કૃતકૃત્ય થયા, પિતાનું પ્રયોજન સિદ્ધ થયું. એટલે હવે મૂંગામૂંગા મુક્તિમાં ગયા એમ નહિ, પણ જે તત્ત્વ પિતાને પ્રગટ થયું, પિતાને પ્રત્યક્ષ થયું, તેને માર્ગ જગત સમક્ષ મૂક્યો-જગતને મુક્તિમાર્ગને ઉપદેશ આપે, અને ગ્યને તાર્યા. પિતે અક્ષય રત્નત્રયીનું ભાતું બાંધ્યું અને વિશ્વમાં તેની પ્રભાવના કરી. એ વસ્તુતત્વને યથાસ્થિત રુપમાં (જેવાં છે તે રૂપે) કહેનારા છે; વસ્તુમાત્ર ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી છે, તે તે રીતે ઓળખાવનારા છે. જીવ, અજીવ, Page #157 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, બંધ, સંવર, નિજેરા, અને મોક્ષ એ શેય-હેય-ઉપાદેય ત. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપે ચાર ભેદે વસ્તુમાત્ર વહેંચાયેલી છે. વસ્તુ પ્રમાણ અને નયજ્ઞાનથી રેય છે. સ્વાદસ્તિ વગેરે સપ્તભંગીન સ્યાદવાદથી વસ્તુને પ્રત્યેક ધર્મ પ્રતિપાદ્ય છે. વસ્તુમાત્ર અનંત ધર્માત્મક છે. આ બધું યથાર્થ અને સ્પષ્ટ કહેનારા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન કરતાંય સર્વજ્ઞનું જ્ઞાન અનંતગણું શ્રેષ્ઠ. એમાં એમણે જોયું કે જીવ જડમાં મુંઝા, ફસાયે અને અટક્યો છે, તેથીજ ભવમાં ભમે છે, અને દુઃખમાં સબડે છે. જડના આકર્ષણ તૂટે તે જ મુક્તિને સાધક બને. એ માટે પ્રભુએ જડ કાયાની દયા ન ખાધી, પણ આત્માની મરામત શીખવી. એ કહે છે કે આ માનવભવ હાથમાં છે, ત્યાં સુધીમાં જીવે પૂર્વે જે અનંતા કર્મને જાળ બાંધ્યા છે, તે તેડી નાખવાના છે, પણ વધારવાના નથી. સર્વાનું વચન હદયે ફરસવું જોઈએ. સર્વ ના વચનની શ્રદ્ધા આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપ્ત થઈ જવી જોઈએ. એનાથી આત્મા ભાવિત થવા જોઈએ. બિટાને બચાવ નહિ કરવાને. બચાવ કરવાની આદત અનાદિની છે. બચાવ એ દંભ છે. બચાવ એ મેહની શિખવણી છે. હવે તે જ્ઞાનીની શિખવણી જોઈએ. જ્ઞાનીનાં વચન હદયે આરપાર ઉતરી જવા જોઈએ. એમના વિરાગના ઉપદેશ-બાણેથી રાગ-હૃદય વીંધાઈ જવું જોઈએ. માત્ર સાંભળતી વખતે ગળગળા થવાય એટલું બસ નથી. સર્વજ્ઞનાં વચન ઉપર અવિચળ શ્રદ્ધાથી એ ઉપદેશ હવે આત્મઘરમાં એ રમતે થઈ જાય, કે એ ઘેર, બજારમાં કે Page #158 -------------------------------------------------------------------------- ________________ મિત્રોમાં, સુખમાં કે દુઃખમાં આત્માની હાજરી લે, જાગ્રત રાખે. બચાવ કેઈના ચાલ્યા નથી. જિનશાસનમાં તે જરાક અરુચિ કે અણગમે એ પણ છેષ છે. દુનિયામાં આપણને અનિષ્ટ લાગતા વિષયે, અનિષ્ટ છે, અનિષ્ટ સંગે પ્રત્યે દ્વેષ જેટલો વખત રહે તેટલે વખત એ આત્માને કાળો બનાવે છે. અહે? શા સારુ આત્મા પરમાં પડતું હશે? પરની જંજાળ કરતે હશે ? એને પિતાનું સંભાળવાનું, પિતાની ખરાબી મિટાવવાનું ક્યાં ઓછું છે? પ્રભુવચનની શ્રદ્ધાની કમીના છે. એક સમયે માત્ર પણ પર-ચિંતા કરવાની જરૂર નથી. એ તે આપણા ભાગ્ય મુજબજ વર્તશે. દુનિયામાં રહ્યા ત્યાં અતિ આવશ્યક દેખાવ રાખવા પડતા હોય તેય, જેમ સર્પની દાઢમાંથી ઝેર કાઢી નાખ્યું, પછી કુંફાડે નુકશાન કરનારે નહિ; તેમ આપણુ દેખાવના કુંફાડા પાછળ રાગદ્વેષના ઝેર ન રહેવા જોઈએ. કષાય-ઝેરને સમૂગળે નાશ થ જોઈએ. નાને સરખે પણ કષાય કરે પડે એ કુસંસ્કારને પોષવાનું થાય છે, એને તાજા કરવાનું થાય છે, હવે હરગીઝ ન ભૂલાવું જોઈએ. મનુષ્ય જીવન મળ્યું એટલે ધંધો શું રાગદ્વેષ અને વેરઝેરને કરે? જીવનમાં આવી અધમ કાર્યવાહી જોરદાર છે ત્યાં સુધી જગનાથનું દર્શન દેહ્યલું છે. સમ્યગ્દર્શનની સુંદર સામગ્રીવાળા આ મોંઘેરા માનવભવમાં દર્શનની આડે ઘાતીકર્મની દિવાલ મજબૂત ન કરાય, પણ તેને તોડી નાખવી જોઈએ. તેને ખરી કર્યા વિના તત્ત્વનું સાચું દર્શન નહિ થાય, દર્શનાભાસ થશે. “મારે સેવક જગનાથને બનવું છે, કિંતુ વિષયકષાય કે રાગદ્વેષને નહિ. માટે જિનની વાણીના અનુસારેજ Page #159 -------------------------------------------------------------------------- ________________ મારી વિચારસરણી હેવી જોઈએ.” આ જે નિર્ધાર રખાય, પરમાત્મા યથાસ્થિત વસ્તુવાદી છે, તેવી રીતે જ એ સ્વીકારાય, તે મેહની પ્રબળતા ન રહે. પછી કદાચ મેહનું દેણું ભરવું પડે, પણ તે છૂટવા માટે, વળગવા નહિ. મેહને આધીન ન બને, પણ મેહ ઉપર પાકે તિરસ્કાર રાખે. આંતર શત્રુ જે ક્રોધ તે કદાચ માંહી ઉદયમાં આવે. પણ બહારથી આંખ પણ લાલ થવા ન દે. કષાયના ઉદય વખતે જાગ્રત રહે. કષાયના ઉદયને આત્મવીર્યની સહાય ન દે. મેહના પગ એ ભાંગે, પણ મેહ એના પગ ન ભાંગે. ચાર વિશેષણવાળા પરમાત્મા ત્રણ ભુવનના ગુરુ, ત્રણ લોકના હિતકારી, જાણે લોકના જીવને એક માત્ર શરણ, એ જ પિતા, માતા, ભ્રાતા અને ત્રાતા છે. અરિહંતને અરુહંત પણ કહેવાય છે; અ-હંત એટલે જેમનામાં નાને સરખે પણ કમને ફણગે ફુટે નહિ, કર્મને અંકુર ઉભે થાય નહિ તે. તેમ અરિહંતને અરહંત પણ કહેવાય છે; અ-રહંત એટલે જેના કેવળજ્ઞાન આગળ બધું પ્રગટ છે. કાંઈજ રહસ્ય અજ્ઞાત (છુપું) નથી તે. પ્રશ્ન-જે વીતરાગ સર્વજ્ઞ છે, તે યથાર્થ વસ્તુ કહેનારા તે છેજ, તે જુદું વિશેષણ કહેવાની શી જરૂર ? ઉત્તર-અમારે જરૂર નથી પણ જેઓ અસત્ વસ્તુ સ્વીકારે છે તેના નિષેધ માટે આ વિશેષણ છે. તેઓની આ અસત માન્યતા છે કે “વસ્તુ વાણીને વિષય જ નથી, શબ્દ અને અર્થને સંબંધ જ લાગી શકતા નથીતેથી વસ્તુને યથાર્થ કહેનારા કઈ હોઈ શકે જ નહિ.” પણ જે વસ્તુ અને શબ્દને સંબંધ જ ન હતા તે અમુક સંકેતેલા શબ્દથી અમુક જ વસ્તુ કેમ જણાય ? Page #160 -------------------------------------------------------------------------- ________________ પૂર્વધર મહર્ષિએ પણ યથાસ્થિત વસ્તુવાદી છે તે અહીં નથી લેવા માટે વીતરાગ વગેરે વિશેષણ મૂક્યા-પૂછો કે “ભલે ને એ પણ સાથે સાથે સ્તવાય તે વધે છે? પૂને સ્તવવાનું તે સારું જ છે. પરંતુ એમાં વિવેક એ છે કે સર્વત્ર ગુણોની પરાકાષ્ઠા જેમનામાં હોય છે. મુખ્યપણે સ્તવવા ગ્ય હોય છે. વળી ઉત્કૃષ્ટ ગુણેની સ્તુતિ કરી, એટલે એ ગુણેની અન્તર્ગત સમાન અવાન્તર ગુણની સ્તુતિ આવી જ ગઈ, એ ન્યાય બતાવવા અલગ રીતે બીજા મહર્ષિ ન લીધા, પણ નહિ કે માત્ર એમને બાદ રાખવા માટે જ ન લીધા, એ પણ સમજવાનું છે. અહીં ટીકાકાર અપાયાપગમ અતિશય રાગદ્વેષમોહના અત્યંત ક્ષયને કહે છે, એ વીયરાગાણું વિશેષણના રહસ્ય તરીકે છે. બાકી તે પ્રભુના વિહાર-ક્ષેત્રના સવાસે જેજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવના રહિતપણાને પણ અપાયાપગમ કહે છે. આ ચાર અતિશય સાથે અવશ્ય રહેવાવાળા –દેહની દિવ્યાતિદિવ્ય સુંદરતા, શ્વાસની સુગન્ધિતા, વગેરે બીજા પણ ઘણે અતિશય સમજી લેવા. તેથી અહીં “ત્રીસ અતિશય યુક્ત પરમાત્માને નમસ્કાર હે” એવું કથન થયું. લેક્ષ્ય ગુરુ” એ વિશેષણ સર્વ વિશેષણના અને ઉપસંહાર કરે છે. (૧) ત્રણે લેકના વાસી ને (પાતાલવાસી દેવને પણ) તત્ત્વભૂત પદાર્થો કહેનાર છે માટે, (૨) ત્રણ લેકના છ કરતા અધિક ગુણ, પ્રભાવ અને ઉપકારવાળા છે માટે, અથવા (૩) ત્રણ લેકને પૂજ્ય છે માટે ત્રણ લેકના ગુરુ. તેમને નમસ્કાર હે, “ભગવંત’ શબ્દમાં ભગ શબ્દથી સમગ્ર એશ્વર્ય વગેરે ગુણ-સંપત્તિ લેવી. Page #161 -------------------------------------------------------------------------- ________________ (પૃષ્ટ ૯૭થી ચાલુ) :-જે એવમાઈકુખંતિ-ઈહ ખલુ અણુઈ જીવે, અણાઈ જીવસ્ય ભવે, અણુઈ કમ્પસંજોગ–નિવ્રુત્તિઓ, દુખ, દુકખ, દુકખાણબંધે. એઅસ્સ શું વચ્છિની સુદ્ધમ્માઓ. સુદધમ્મ સંપત્તી પાવકમ્મવિગમાઓ. પાવકસ્મવિગમે તહાભવ્રુત્તાઈભાવએ. તસ્સ પુણ વિવાગસાહણિ -૧, ચઉસરણુગમણું, ૨ ટુકડગરિહા, ૩. સુકડાણ સેવણું. અઓ કાયવમિણું ઉકામેણું સયા સુપ્પણિહાણું ભુજે ભુજો સંકિલેસે, તિકાલમસંકિલેસે. અર્થ-જે (અરિહંત પ્રભુ) આ પ્રમાણે કહે છે,આ જગતમાં જીવ અનાદિ છે, જીવને સંસાર (પણ) અનાદિ છે, (એ સંસાર) અનાદિ કર્મ સંયોગથી બનેલો છે, અને તે દુઃખરૂપ, દુખફલક, દુઃખાનુબંધી છે. એને ઉચ્છેદ શુદ્ધ ધર્મથી થાય, શુદ્ધ ધર્મપ્રાપ્તિ પાપકર્મના નાશથી થાય, પાપકર્મને નાશ તથાભવ્યત્વાદિ ભાવથી થાય. તે(તથાભવ્યત્યાદિના પરિપાકનાં સાધને -૧–ચાર શરણનો સ્વીકાર, ૨. દુષ્કતગહ. ૩. સુકૃતેનું સેવન (અનમેદન) એટલા માટે મુક્ત થવાની ઈચ્છાવાળાએ હમેશા સંલેશ વખતે વારંવાર, અને સંકલેશ ન હોય ત્યારે ત્રિકાળ સમ્યફ પ્રણિધાન સાથે આ સાધન આચરવાં જોઈએ. (હવે પૃષ્ટ ૯૮ વાંચે) Page #162 --------------------------------------------------------------------------  Page #163 -------------------------------------------------------------------------- ________________ • ૧૦૦ આત્માની પલટતી રહેતી અશુદ્ધ અવસ્થા, મનુષ્યાદિ ગતિશરીર વગેરે વિભાવ દશા. “કેઈ કાળે જીવ તદ્દન શુદ્ધ હતો ને ત્યારે સંસાર હતો જ નહિ” એવું નથી. જેમાં પ્રાણીઓ કર્મને પરવશ મનુષ્ય, દેવ આદિ રૂપે થાય છે (ભવતિ), એવા આ સંસારને ભવ કહે છે. તે સંસાર પણ અનાદિકાળથી કર્મ સંયોગથી ચાલ્યા આવે છે. અનાદિની વસ્તુ અનાદિના કારણેએ હોય; નહિતર તે જે કઈક વખતે આત્મા કર્મ સંગથી રહિત હોય, તે તે શુદ્ધ હોત; અને શુદ્ધ આત્માને મુક્તિ પામેલા જીવની જેમ, કદિએ સંસાર શરૂ થવાનું કાંઈજ કારણ નથી, તેથી, સંસાર થાય જ શી રીતે ? વર્તમાન સંસારનું અને શરીર-ઈન્દ્રિય-પ્રાણ વગેરેનું કારણ પૂર્વના બાંધેલા કર્મ છે, જેવાં જેવાં પૂર્વ કર્મ, તેવું તેવું શરીર વગેરે મળે. માટે શરીરાદિ એની પૂર્વના કર્મને આધીન છે. ત્યારે તે કર્મ, શરીર વગેરે સંસારના લીધે બંધાએલા છે. તે શરીરાદિ એની પૂર્વના બાંધેલા કર્મથી મળેલા. તે કર્મ તેથી પૂર્વના શરીરદ્વારા, અને તે શરીર પૂર્વના કર્મ દ્વારા....આ રીતે પૂર્વ પૂર્વ કાળને વિચાર કરતાં સંસાર અને કર્મ–સંગોને પ્રવાહ અનાદિ સિદ્ધ થાય છે. યુક્તિસિદ્ધ આ અનાદિતા ન માનતાં, “ક્યારેક શરૂઆત તે થઈ જ હોય ને !” આવી મનમાની કલ્પના કરવી તે યુતિરહિત છે, કેમકે એમ તે તે તદ્દન આદ્ય શરૂઆતને કારણ વિનાની માનવી પડશે, અને તે ખોટું છે. જગતમાં કારણ વિના કાર્ય બની શકતું જ નથી. કેઈપણ કર્મસંગ કે સંસાર, વ્યક્તિગત રીતે ઉત્પન્ન થવાવાળે હેઈ, જરૂર પ્રારંભવાળે છે છતાં, એની પૂર્વે એના કારણ તરીકે બીજો એ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સંસાર અને કર્મન્સં ગ હતે જ એ અનિવાર્ય છે. એમ પૂર્વે પૂર્વે વિચારતાં સંસાર એ પ્રવાહથી અનાદિને સિદ્ધ થાય છે. અર્થાત્ સંસાર થવાની ક્રિયા અનાદિથી ચાલુ છે. જેમ કેઈ પણ સમય, ઘડી, વર્ષ, વગેરે કાળ ઉત્પન્ન થવાવાળે છે છતાં આવા કાળને પ્રવાહ અનાદિથી ચાલુ છે, તેવું સંસાર માટે સમજવું. આ સંસાર દુઃખરૂપ, દુખફલક અને દુખાનુબંધી છે (૧) દુ:ખરૂપ કહ્યું તે સૂચવે છે કે સંસાર દુખવાળો છે એમ નહિ, પરંતુ ખુદ દુઃખ છે, દુખસ્વરૂપ છે, એમાં દેખાતું વિષયસુખ એ દુઃખ છે. સુખાભાસ છે કેમકે, જેમ ખસ, ધાધર, કે ખરજવામાં ઉપડેલી ચળના દુઃખ પર ખણવાથી તે દુખને ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક સુખાભાસ થાય છે, તેમ પૂર્વે ઉત્પન્ન થયેલા તૃષ્ણની ચળના દુઃખને વિષયસંપર્કથી ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક વિષયસુખ ભાસે છે; પરંતુ પછી ચળની જેમ ભયંકર નવી તૃણુંખણજ અને નવા દુઃખને જગાવનાર બને છે. એટલે, વસ્તુગત્યા સંસારની કઈ વાત એવી નથી કે જે દુઃખરૂપ ન હોય. અથવા જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, એ જ મહાન દુખ છે અને એ જ સંસાર છે (૨) વળી સંસાર દુ:ખફિલક એ રીતે કે સંસાર ભવાન્તરમાં બીજી ગતિમાં જન્મ, જરા, જરા, મૃત્યુ, રેગ, શેક, વગેરે આપે છે, તેથી ફલરૂપે (પરિણામે) પણ સંસાર દુઃખ આપનાર છે. આનું કારણ એ છે કે પૂર્વ કર્મના હિસાબે અવશ્ય વેદ્ય એવા આ જન્મજીવન-જરા મૃત્યુ વગેરે એવી રીતે વિતાવાય છે કે એમાંથી ન જન્માદિરૂપ સંસાર પાછો દુઃખરૂપ ખડો થાય છે. માટે સંસાર કુળમાં પણ દુઃખ આપનારે છે. તે સંસારનું ફળ-દુખ પણ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મિટાવવા માટે પ્રતિપક્ષી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મલ પ્રવૃત્તિ જીવનમાં સતત આચરાવી જોઈએ. શરીરમાં દીર્ઘકાળથી ગાઢપણે વ્યાપી ગયેલ રોગને દૂર કરવા જેમ ઔષધનું સેવન સતત કરવું પડે છે, તેવું જ મિથ્યાત્વાદિ ગાઢ સંસાર-રેગને હર કરવા સમ્યગ્દર્શનાદિ સતત આચરવા જોઈએ. (૩) સત્કારવળી તે ધર્મનું સેવન સત્કાર સાથે એટલે કે હૃદયના આદરબહુમાન સાથે થવું જોઈએ. જીવે સંસાર-રેગને વધારનાર મેહને આદર સાથે સેવ્યું છે, માટે જ સંસારમાં અનેક કષ્ટ અને ત્રાસ વગેરે અનુભવવા છતાં સંસાર પરને મેહ, જેમ બહુ સત્કારેલા પુત્ર પરથી મેહ ન ખસે તેમ, ખસતું નથી, અને સંસાર ઉપર ઉદ્વેગ થતું નથી. એ તે મોક્ષસાધક સમ્યગ્દર્શનાદિ ધર્મ પણ હૃદયને બહુમાન સાથે જ આચરાય તે જ મોક્ષપ્રીતિ વધે, મોહમાયા ઘટે, અને કેમે કરીને સંસાર રેગ નાબુદ થાય. વાત સાચી છે કે શેઠની નેકરી સતત સેવવા છતાં નેકર બહુમાન ન ધરાવતે હેય તે તેની કિંમત નથી અંકાતી; સારે લાભ નથી મળતું. અથવા, પત્નીની પતિ પ્રત્યેની સતત પણ આદર વિનાની સેવા પતિને (આકષ) આવઈ શકતી નથી. તેમ ધર્મ પણ સતત સેવવા છતાં આદર વિના સેવેલો હદયમાં આવઈ શકાતું નથી, એટલે કે તેના પ્રતિપક્ષી મિથ્યાત્વ-કષાય વગેરેનું હૃદયમાંથી સ્થાન મટીને ધર્મસ્થાન પામી શકતો નથી. (૪) વિધિ-આ ઉપરાંત ધર્મ શ્રવણમાં વિધિનું પાલન જરૂરી છે. આદરપૂર્વક અને સતત પણ સેવા કરનારા પુત્ર જે વિધિસર સેવા ન કરે, તે અવિવેકીપણને લઈને પિતાને તેટલા પ્રમાણમાં આવી શકતું નથી. ઔષધ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પણ સતત અને બહુમાનપૂર્વક સેવાવા સાથે તે તે સમય, તે તે અનુપાન, તે તે કુપથ્યનો ત્યાગ વગેરે વિધિપૂર્વક સેવાવું જોઈએ છે; નહિતર તે રોગને ન કાઢી શકે. રાજાની સરભરા પણ આદર ઉપરાંત વિધિને ય જરૂર માગે છે. તેવી જ રીતે ભવરેગને કાઢનાર ધર્મઔષધનું સેવન શાસ્ત્ર કહેલી વિધિ મુજબ થવું જોઈએ. અહીં, ઔચિત્યમાં આજીવિકાને ગ્ય વ્યવસાય, ઉચિત લેક વ્યવહારનું પાલન, ઉચિત રહેણી કરણી, ભાષા, અને ભેજન, કુટુંબ વડિલ, મિત્ર-મંડળ વગેરે સાથે ઉચિત વર્તાવ આમ બધે જ ઔચિત્ય જોઈએ. સાતત્યમાં દર્શન-જ્ઞાનચારિત્રની તે તે પ્રવૃત્તિઓ જીવનમાં નિત્ય નિયમિતપણે સળંગ ચાલવી જોઈએ, કે જેથી એના સંસ્કાર પર સંસ્કારે દઢ થતા જાય. આદરમાં તે તે ધર્મ અને ધમી પર રત્નના નિધાનની જેમ પ્રીતિ, તેમની વાર્તા પર રાગ, તેમની નિંદાનું અશ્રવણ, નિંદકની દયા, સંસારની બીજી કઈ પણ વસ્તુ કરતાં તે ધર્મની અધિક કદર, ધર્મ પામવાની અતિ આતુરતા, પામવા માટે વિશિષ્ટ ઉદ્યમ, પામતાં સંભ્રમ અને રોમાંચને અનુભવ, તથા પામ્યાને એટલો આનંદ કે પોતાના જીવનને એથી જ મહા ભાગ્યવંત માને, અને તેને કાંઈ બાધ ન આવે તેવી કાળજી રાખે. વિધિમાં શાસ્ત્ર બતાવેલ છે તે કાળ સ્થાન, આસન, મુદ્રા, આલંબન, વગેરેનું પાલન તથા જ્ઞાન-દર્શન–ચારિત્રના આઠ આઠ પ્રકારના આચરનું તેમજ તપ અને ધર્મના આચારોનું આસેવન, વળી આ ધર્મ વિનાના આત્માઓ ઉપર ભાવ દયા; તથા ધર્મ પામેલા હદયને સહર્ષ પ્રેમ-ઇત્યાદિ વસ્તુઓ પણ વિધિમાં ગણાવી શકાય. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ બુદ્ધિ સાથે, “તે મિથ્યા થાઓ” એવી હાર્દિક ભાવના જાગ્રત રહે છે. ગુરુની સાક્ષીએ આ દુષ્કૃત્યેનું યથાસ્થિત નિવેદન, અને અહો ! આ મેં ખોટું કર્યું ” તે સ્વહૃદયે પશ્ચાતાપૂર્વક સ્વીકાર એ રૂપી ગહ–આ બે પૂર્વે બંધાયેલ કર્મના અનુબંધને તેડવામાં અપ્રતિહત (સચેટ) શક્તિ ધરાવે છે. કર્મના અનુબંધ એટલે કર્મમાં રહેલી પિતાના ઉદય વખતે નવા કર્મ બંધની પરંપરા ચલાવવાની શક્તિ. (૩) ત્રીજું સાધન સુકતની આસેવના. એટલે કે અરિહંતાદિ આત્માઓની ઉત્તમ પ્રવૃત્તિઓ અને ઉત્તમ ગુણની અનુમંદનાનું આસેવન, અહિં સુકૃત શબ્દથી અનુમોદન એટલા માટે લીધું કે અનુમોદન જે વિવેકવાળું, એટલે કે દંભ વિનાનું અને વસ્તુની કદર (મુલ્યાંકન)વાળું હેય, સાથે નિયમિત થતું હેય, તે આત્મામાં અખંડ શુભ અધ્યવસાયને અવશ્ય સાધી આપે છે. જ્યારે, સારી પ્રવૃત્તિને જાતે કરવામાં કે બીજા પાસે કરાવવામાં નિશ્ચિતપણે તેવા ભાવની સિદ્ધિ થાય જ એવું હંમેશાં નથી બનતું. અનુમોદનામાં તે મન-વચન-કાયા ત્રણેનીય પ્રસન્નતા જોઈએ; અને તે આત્મામાં મહાન શુભ પરિણતિને જગાડ્યા વિના રહેતી નથી. પુણ્ય કે પાપ ત્રણ રીતે થાય,સ્વયં કરવાથી, અન્ય પાસે કરાવવાથી, કે જાતે અનુમેદવાથી. આમાં ઉત્તમ (શુભ) અનુષ્ઠાનની અનુમોદના એ પણ એક પ્રકારનું આસેવન છે, એક પવિત્ર કાર્ય છે. તેથી વિશુદ્ધ ભાવે હદયમાં જાગે છે. આ ત્રણે ઉપાયે ઔષધની જેમ ઔચિત્ય, સતતપણું, સત્કાર અને વિધિથી સેવાતા, સાધ્ય રોગની જેમ તથાભવ્યત્વનો પરિપાક કરે છે, અને તે પરિપાક થતાં, પાપ કર્મ નાશ પામી, Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શુદ્ધ ધર્મની ભાવથી પ્રાપ્તિ થઈ સંસારનો ઉચ્છેદ થાય છે. જે કારણ થકી આ ત્રણ સાધનોથી અવશ્ય દુઃખમય, દુઃખફલક, અને દુઃખાનુબંધી સંસારના નાશરૂપ પ્રસ્તુત તત્ત્વની સિદ્ધિ થાય છે, એટલાજ માટે મેક્ષાથી ભવ્ય જીવે એ ઉપાયેનું સેવન હંમેશા કરવું જોઈએ. તે પણ પ્રશસ્ત પ્રણિધાન (એકાગ્રતા, ભાવવિશુદ્ધિ અને કર્તવ્યના નિશ્ચય સાથે કરવું જોઈએ. અહીં કાળને વિચાર નથી, કિંતુ જ્યારે જ્યારે એ કરાય ત્યારે ત્યારે સુંદર પ્રણિધાન સાથે કરવું જોઈએ, કેમ કે કાર્ય-સિદ્ધિમાં પ્રણિધાન એ સાધનાનું પ્રધાન અંગ છે. કહ્યું છે કે, પ્રણિધાનથી કરેલું કર્મ ઉત્કટ વિપાકવાળું માન્યું છે, કેમકે, એમાં અવશ્ય અનુબંધ પડે છે, અને એથી આગળ પ્રવૃત્તિ વગેરે લેગ સિદ્ધિ સુધી પહોંચાડે છે. દશકમાં સાધક માટે પ્રણિધાન-પ્રવૃત્તિ-વિહ્મજયસિદ્ધિ એ કમ બતાવ્યું છે, તે પ્રણિધાનની અતિ આવશ્યકતા સૂચવે છે. શાલિભદ્રના જીવે પૂર્વભવમાં થોડું પણ દાન કર્યું, ગુરુનો સત્કાર કર્યો, અંતકાળે ગુરુનું અને ત્યાગધર્મનું શરણ–આ બધું એવા પ્રણિધાનથી કર્યું કે-પરભવે રેજની અમૂલ્ય નવાણું દેવતાઈ પટી ઉપરાંત એનોય ત્યાગ અને પ્રભુનું શરણ મળ્યાં! હવે ધ્યાનમાં રાખવું, કે જે તીવ્ર સંકલેશ એટલે કે રાગદ્વેષને અનુભવ થઈ આત્માને અતિ હર્ષ–ઉદ્વેગ, રતિ-અરતિ, મદ-તૃષ્ણ વગેરે થતા હોય તે આ ત્રણ ઉપાયનું સેવન વારંવાર કરવું જોઈએ. બાકી સંકલેશ ન હોય અને સ્વસ્થતાએ કાળ પસાર થતું હોય, ત્યારે પણ રોજ સંધ્યાએ તે આ ત્રણ સાધન અવશ્ય સેવવાં જોઈએ. આમાં પહેલે ઉપાય “ચાર શરણું કેવી રીતે સ્વીકારવા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કર્યા. સુલસાએ વેશ પરથી કાઈ મિથ્યાષ્ટિ કુગુરુ સમજી એને આદર ન કર્યાં. અરે ! સામું પણ જોયું નહિ. એના મનને નિશ્ચિત હતું કે ‘ મારે અરિહંત અને નિગ્રન્થમુનિનું શરણુ છે એ પુરતુ જ છે, એ જ તારણહાર છે, સંસારભય નિવારક છે. પછી મારે કુદેવ કુગુરુની શી આશ કે એમનું સન્માન કરૂ ? રાગી દ્વેષી દેવ અને અભ્યંતર મમતાદિની ગ્રન્થિવાળાં ગુરુનાં પાકળ શરણાં શા ધરવા ?? " 6 1 અબડે જોયું છે તે પાકી ! છતાં વિશેષ પારખું કરૂં ' એ હતા વિદ્યાવાળા તે એણે ક્રમશઃ નગરના એકેક દરવાજા બહાર ઠાઠમધ બ્રહ્મા-મહેશ-વિષ્ણુ અને ૨૫ મા તી કરના રૂપ વિકુર્યાં. દરેક પ્રસંગે આખું નગર જોવા ઉલટચુ', લેકમાં ચામેર વાહ ! ભગવાન સાક્ષાત્ પધાર્યા ! અહા ! અહા !' થઈ રહ્યું, હર્ષ ઘેલી પાડેશણા સુલસાને લઈ જવા ઘણુંય મથી, પરંતુ સુલસાને એ જોવાનો કેાઇજ ઉમળકા નહિ, તે એ ન જ ગઇ ! એને મન એક અરિહંતનું જ શરણ એટલું દૃઢ ચાક્કસ છે કે “મારા એક નાથ અરિહંત મહાવીરના આંતર દશનમાંથી પરવારૂં તેા બીજા હાલતુ-ફાલતુને જોવા જાઉં ને ? ને ખીજામાં જોવા જેવું છે પણ શું ? સકલ કલ્યાણુનું એક કારણ માત્ર અરિહંત દેવ છે. અનંત જ્ઞાન અનંત સુખભર્યો સ સિદ્ધો એમની ઉપાસનાથી જ થયા છે. એમનાજ શાસનને સાધુ મહાત્માએ આરાધે છે. એમણે ભાખેલા ધર્મ જ શ્રેષ્ઠ મંગળ છે. મારે તે એ અરિહંત-સિદ્ધ-સાધુ-આહું તધર્મ જ શરણુ હા.” ખસ, એમાં કાંઇ અધુરૂં એને લાગતું જ નથી કે જે પૂરવા ખીજે મન લઈ જવુ પડે. બીજી આતુરતા પણુ કરવામાં એ સમ્યગ્દર્શન મેલું થવાનુ દેખે છે, પછી એ જોવા-જાણવાની વાતે શી ? Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ . અંબડે આને એકેય દરવાજે જોઈ નહિ, સમજી ગયે કે પ્રભુએ કાંઈ કાચી પિચીને સુખશાતા નથી કહેવરાવી. એના મનને થયું કે “ખરેખર! પ્રભુએ મારા સમ્યફત્વને વિશેષ નિર્મળ કરવા માટે જ મારા દ્વારા આ સુલસાને સુખશાતા કહેવરાવી લાગે છે. અહે! પ્રભુને કે મહાન ઉપકાર !” બસ અંબડ હવે શ્રાવકનો વેશ સજી કપાળમાં તિલક સાથે સુલસાને આંગણે જઈ ઉભે. સુલસા શ્રાવકને જોઈ તરતજ સામે ગઈ. “પધારે, પધારે” કરી ઘરમાં લાવી બેસાડે છે. કહે છે- “ધન્ય ભાગ્ય ! અમારા જેવા રંકનું ઘર પાવન કીધું !” પાણી વગેરે ધરે છે. પૂછે છે “આપનું શુભ નામ? કયા નગરના વાસી,? અહીં પધાર્યા છો તે અમારા સરખી શી આજ્ઞા છે?” અબડ કહે “ હું તમારા પર પ્રભુ મહાવીરને સંદેશ લાવ્યું છું.” એટલું સાંભળતાં તે સુલસા રોમાંચ અનુભવે છે ! ગળગળી થઈ કહે છે “હે! મારા ધર્મઉપગારિ વીર પ્રભુને મને સંદેશે? અહાહા ! કહે, જદી, કહે મારા જેવી રાંકડીને પ્રભુએ શું ફરમાવ્યું છે?, અંબડ કહે છે કે અહિં આવતું હતું ત્યારે પ્રભુને મેં કામકાજ પૂછયું, પ્રભુએ શ્રીમુખે મને કહ્યું ત્યાં સુલતાને અમારી સુખશાતા કહેજે !” બસ, એટલું સાંભળતાં તે સુલસા પાણી પાણી થઈ ગઈ! ઝટ ઉભી થઈને પ્રભુ જે દિશામાં વિચરતા હતા તે દિશામાં પોતે પ્રભુને મનનાં લાવી પંચાંગ પ્રણિપાત વંદના કરે છે, અને બેલી ઉઠે છે કે “પ્રભુ ! આ તે આપની કેટલી બધી દયા કે પાપઘરમાં બેઠેલી મને યાદ કરી!! મને આપની સુખશાતા કહેવરાવી ! શી મારી લાયકાત?. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છતાં મારા પર આટલી બધી કરુણું ! બેલતાં બેલતાં એની આંખે પ્રભુના અનહદ ઉપકારના ઝળઝળિયાં આવી ગયા ! રડતી રડતી કહે છે “નાથ ! તમે ચિરંજી. અહે, તમારે મોટા મોટા ગણધર મહારાજાને ઈદ્રો જેવા સેવક! કેવા એ સુયોગ્ય ! અને કયાં પાપ ભરેલ હું? પ્રભુ ! હવે તે ઠેઠ સુધી દયા કરજો કે જેથી સંયમમાં ચડી જઈ આપના જ એક આધારે ભવપાર કરી જાઉં.” અખંડ આ જોતાં પાણી પાણી થઈ ગયે! કહે છે, ‘સુલસા ! ધન્ય છે તમારા જીવનને કે આટલી જવલંત શ્રદ્ધા ભગવાન મહાવીર પ્રભુ પર રાખે છે, અને એ જ જગતમાં સારભૂત માની બીજી કોઈ તુચ્છ આશંસા આતુરતા તમારા મનમાં ઉઠતી જ નથી ! સંસારમાં બેઠા છો છતાં પ્રભુને તમારું આ આત્મસમર્પણ ખરેખર આશ્ચર્યકારક છે ! એને મારા ક્રેડ કેડ વંદન છે ! ” બસ એમ કહીને સંબડ પિતાના સમ્યક્ત્વને નિર્મળ કરતે ત્યાંથી ચાલી નીકળ્યો. અરિહંતનું શરણ આ. કે એજ તારણહાર લાગે. સકળ– સુખનું બીજ લાગે એજ સર્વ ભઘી મુકાવનાર લાગે. એજ દર્શનીય, વંદનીય અને સેવનીય લાગે. મને કહે કે “જગતમાં અરિહંતથી વધીને જોવા લાયક કોઈ ચીજ નથી, વંદન કરવા ગ્ય કોઈ દેવ નથી, સ્તુતિ ગુણગાન કરવા ગ્ય અરિહંતની તેલે કોઈ વિભૂતિ નથી. એમનું શરણ સ્વીકાર્યાથી હૈયાને ભારે હુંફ હેય કે હવે સર્વ ભ ગયા ! હવે તે એમનામાં ભળી જાઉં, એમના સંપૂર્ણ આદેશમય જીવન કરી દઉં! બસ, હવે તે સંસારથી આમ છૂટી જાઉં !” Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શરણ સ્વીકારની ચાવી અહીં એક વસ્તુ એ ધ્યાનમાં રહે કે શરણને સ્વીકાર આ રીતે થાય. દા. ત. કે જંગલમાં ધન લઈને માણસ ચાલ્યા જતે હોય, એમાં એની પાછળ ખૂની લૂંટારાઓ પડે ત્યારે એ કેટલા બધા ભયથી દેડત હેય છે! અને તે વખતે જે સામેથી કેઈ શસ્ત્રધારી રક્ષકે મળી જાય તે કેટલી આજીજીથી એમનું શરણું માંગે છે ? પેલાએ કહે કે તું “ફકર ન કરીશ. કેની તાકાત છે તને કાંઈ હાનિ કરી શકે?” એમ જે આશ્વાસન મળે છે તે આના મન પર પિલાઓના શરણ–સ્વીકારને કેવો ગગદભાવ આવી જાય છે, ગર્ગદ દિલથી કેવું એમનું શરણું સ્વીકારે છે ! એવી રીતે આપણને લાગવું જોઈએ કે “આ સંસાર અટવીમાં કર્મ અને કષાયોરૂપી લૂંટારાઓથી આપણે પીછો પકડાયેલા છીએ. એમાં આત્મ-ધનનાશ અને દુઃખદ મત નક્કી છે. આ સ્થિતિમાં જ્યારે આપણને ચોક્કસ રૂપે બચાવી શકનાર અરિહંતાદિ ચારની જે પ્રાપ્તિ થાય છે, તે પછી આપણે અવશ્ય એમના શરણે જઈએ, પ્રાર્થના કરીએ, “હે અરિહંતાદિ ! મારે કેવળ આપનું જ શરણું છે. બીજે કે મારે આધાર નથી. કેઈ મારે રક્ષણહાર નથી, બેલી નથી, નાથ નથી, આજ મારે ત્રાણ-શરણ-નાથ છે.” હૃદયમાં કર્મ અને કષાયના તીવ્ર ભય સાથે આ શરણું સ્વીકારવામાં આવે, અર્થાત “અરિહંતા મે શરણું” એ શરણું બેલતાં જ, (૧) એક બાજુ કર્મકષાયની ભયંકર જુલ્મઝડીને ત્રાસ અનુભવાય અને (૨) બીજી બાજુ અરિહંતાર્દિ ચારનું એમાંથી બચાવવાનું અકાટય સામર્થ્ય અને (૩) એ બચાવની આપણે માટે અત્યંત Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આવશ્યકતાને ખ્યાલ આવે. આમ કર્મ–કષાયને ભય અને એથી મુક્ત કરનાર અરિહંદાતિ ચાર પ્રત્યે રક્ષણની તીવ્ર શ્રદ્ધા અને ગરજ એ ત્રણ ભેગા થઈને સાચે શરણને ભાવ ઊભું થાય. શરણ–સ્વીકારને ઉચ્ચ ભાવ લાવવા માટે અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે મરણ શય્યાએ પડેલો માણસ કેટલા ગદગદ અને કકળતા હૃદયે અરિહંતાદિનું શરણું સ્વીકારે છે ! એનું કારણ, પોતાના માનેલા બધાં જ સગાંસ્નેહી અને કાયા સુધીની પોતાની બધી માલમિલકત વગેરે કેઈજ પિતાને રક્ષણ આપી શકતા નથી, – એ નજરોનજર દેખાય છે. પિતાને હવે તરતમાં પરલોકમાં જવાનું છે, એ હકીક્ત મન સામે તરવરી રહી છે. વળી જીવનભર આચરેલા પાપ પર દિલ કકળતું છે. આ પરિસ્થિતિમાં દેખાય છે કે પરલોકમાં રક્ષણ આપી શકે તે તે માત્ર અરિહંતાદિ ચાર છે. બસ, આવા અંતકાલે સ્વીકારાતાં શરણની જેમ જ ચાલુ જીવનમાં પણ એ પરિસ્થિતિ મનમાં લાવી, વળી, કેને ખબર પછીની ઘડીએ હું જીવંત હઈશ કે કેમ? એમ સમજીને એજ પ્રમાણે ગગદભાવ વગેરે સાથે શરણ સ્વીકારવાં જોઈએ. જાવાજજીવંમે ભગવંતે પરમતિ લોગનાહા અણુત્તરપુત્રસંભારા, ખીણુરાગદેસમેહા, અચિતચિતામણી, ભવજલહિપોઆ, એગંતસરણ, અરહંતા સરણું , અર્થ જીવનભર મારે ભગવાન પરમ ત્રિલેકનાથ, ઉત્કૃષ્ટ પૂણ્યસમૂહવાળા, રાગ-દ્વેષ-મેહનો ક્ષય કરી ચૂકેલા, અચિંત્યચિંતામણ, ભવસાગરમાં જહાજ, એકાંત શરણ કરવા યોગ્ય અરિહંત દેવે શરણ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ વિવેચન – (૧) હવે અહીં અરિહંત ભગવાનનું શરણ સ્વીકારવામાં આવે છે. “જાવજજીવ મે...” એ પાઠમાં અરહંત પ્રભુના વિશિષ્ટ વિશેષણે છે. તેના દ્વારા તે તે રીતે એમના પ્રત્યે સચોટ શ્રદ્ધા અને અતિશય આદરવાળા બનવાનું છે એ ભૂલવાનું નથી તે જ શરણ સ્વીકાર્યું સફળ થાય. “જીવન ભર અહંન્ત ભગવંતે મારે શરણે હો” આ એક જાતની પ્રતિજ્ઞા જેવું છે. જે સામાન્ય ભાવના રૂપ અભિલાષા હોત, તે તે તે ભવાંતર માટે પણ કરી શકત, પરંતુ યાજજીવની મર્યાદા ન બાંધત. મર્યાદા બાંધી છે તે ભવાન્તરમાં અજ્ઞાનતાએ કદાચ ભંગ ન થઈ જાય એ હેતુએ. અને ભંગને ભય પ્રતિજ્ઞામાં હોવાનું ગણાય. પણ અભિલાષામાં નહિ એટલે શરણ સ્વીકારનારે ધ્યાનમાં એ રાખવાનું કે આ શરણ આ જીવનના અંત સુધી હવે એમનું શરણ મૂકાય નહિ, અને બીજાનું શરણ સ્વીકારાય નહિ. અહિં “અહંત” એટલે જેમનામાં કમનો અંકુર નથી ઉગતે તે. “અરહંત” એટલે રહ-રહસ્ય વિનાના અર્થાત જેમને જગતની ત્રણે કાળની કોઈ વાત ગુપ્ત નથી તે. “અરિહંત” એટલે અષ્ટ પ્રાતિહાર્યની ઋદ્ધિને જે અહે છે-છે. ભગવંત એટલે ભગ અર્થાત પરમ એશ્ચર્ય—૨૫-કાન્તિ-યશ-જ્ઞાન-ધર્મવાળા. એ પરમવિલોકનાથ છે, દુન્યવી (લૌકિક) નાથ કદાચ આ લોકના કેટલાક ભયમાંથી બચાવે; જ્યારે આ ત્રણે લોકના શ્રેષ્ઠ લોકોત્તર નાથ દુર્ગતિના ભયથી બચાવે છે, ભાવી દઈ સંસારથી બચાવે છે, જુગજુગની જન્મ-જરા મૃત્યની જટિલ જંજાળમાંથી સંરક્ષે છે. આ વિશેષણની શ્રદ્ધા મનાવે છે કે હું નાથ તે અંહંતને જ માનું. હજી જગતમાં કોઈ કરોડની Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઋદ્ધિ આપી દરિદ્રથી બચાવે, ઔષધ આપી રેગથી બચાવે, સહારે આપી નિરાધારતાથી બચાવે, સેવા કરી અગવડથી બચાવે, રક્ષણ આપી ચેર ડાકુથી બચાવે, પણ તેથી શું બહુ રીઝવાનું? એથી કાંઈ જરા કે મરણનો ભય ટળ્યો? ફરી નવાં જન્મ મરણાદિ ટળ્યાં ? દુર્ગતિને તાળાં લાગ્યા ? ભવિષ્યના કારમા રાગ દુઃખદારિદ્ર દુર્ભાગ્યાદિ દૂર થયાં? ના, એ કરવાની તાકાત તે મારા અરહંત દેવાધિદેવમાં જ છે. ક્યાં સમર્થ ત્રિલોકનાથ ! અને કયાં આ સ્વય અનાથ!” કમઠના કાષ્ટ્રમાંથી પ્રાર્થપ્રભુએ બળતા સાપને બહાર કઢા, નવકારમંત્ર અપાવ્યો, સાપે પણ પ્રભુનું શરણ લીધું તે મરીને ધરણે થયે! દુર્ગતિ ટળી. અરિહંત વિના આ કેણ કરત? “અનુત્તર-પુણ્ય-સંભારા' –એ પ્રભુ સર્વ પુણ્યામાં શ્રેષ્ઠ પુણ્ય જે તીર્થંકરનામ કર્મ, તે અને શ્રેષ્ઠ યશ-સૌભાગ્ય-આદેયાદિ પુણ્યના પ્રારભારવાળા છે. એના ગે. એ માતાના ગર્ભમાં આવે ત્યારથી, ઈદ્રોના અચળ સિંહાસને ધ્રુજી ઊઠે ! જન્મકાળે જ દિકુમારીઓ અને ઈદ્રો દેવ સાથે પ્રભુના જન્માભિષેક ઉજવે ! જન્મથીજ સુગંધી શ્વાસે શ્વાસ, રેગ પસિના વિનાની કંચન જેવી કાયા, અદશ્ય આહારાદિ વિધિ, ગાયના દૂધ જેવું અબિભત્સ રુધિર–આ અતિશયવાળા ! કેવળજ્ઞાન-કાળે અપૂર્વ અષ્ટ પ્રાતિહાર્ય અને સમવસરણની ઋદ્ધિવાળા ! તેમજ અનેક દેવેન્દ્ર નરેદ્રોથી સેવાતા તથા કુલ ચોત્રીસ અને વાણીના પાંત્રીશ અતિશયવાળા એ પ્રભુ બને છે ! જગતનાં બીજાં પુણ્ય આ પુણ્ય આગળ શું વિસાતમાં? ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ ઋષભદેવ પ્રભુનું સમવસરણની Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અલૌકિક સમૃદ્ધિનું પુણ્ય ઈ આ વિચારમાં ચઢ્યા, તે જગતના પુણ્ય પર વૈરાગ્ય થઈ ગયે અને પ્રભુ પાસે દીક્ષા લીધી, ભવના અંતે એ મહાવીર પ્રભુ થયા. એવા પ્રભુને શરણે જવામાં આપણે પણ પ્રભુ બની શકીએ છીએ એ આ પુણ્યની વિશિષ્ટતા છે. તે “બીજા પુણ્યના સ્વાગત, સન્માન કે ગીતગાન હવે શા સારું મને ખપે? ઓહ ! કેવા ઉત્તમ પુણ્યને ધરાવતા દેવાધિદેવની પ્રાપ્તિ મને થઈ! આ પુણ્ય જોઈ જગતમાં બીજે આર્કષણ જેવું છે જ શું? જીવનમાં મારે તે આ પુણ્યવંતા અરિહંત જ નાથ હે,” આ શ્રદ્ધા જોઈએ. ક્ષીણરાગદ્વેષતા:-વળી રાગ, દ્વેષ અને મેહ (ઈષ્ટ પ્રત્યે આસક્તિ, અનિષ્ટ પ્રત્યે અરુચિ અને અજ્ઞાનમિથ્યાજ્ઞાન) જેમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, એવા તે પ્રભુનું શરણ છે. મારા પ્રભુ ભક્તો પરના રાગવાળા કે શત્રુ પરના વૈષવાળા નહિ. તેજોલેશ્યા મૂકનાર ગૌશાળા પર વીર પ્રભુએ વેષ ન કર્યો. મહાભક્ત ગૌતમ પર રાગ ન કર્યો. તેમજ એમનું કોઈ પણ કથન અજ્ઞાનતાભર્યું નહિ. કેમકે એ વીતરાગ સર્વજ્ઞ છે. એવા બીજા નહિ, એ તે એજ. એવા નાથને શરણે જવામાં સમ્યજ્ઞાન, વૈરાગ્યની જરૂર પ્રાપ્તિ થાય. એ માટે જ એમનું શરણ કરવાનું હેય. વળી કેવા? “અચિંત્યચિંતામણિ સ્વરૂપ છે. અચિંત્ય કેમ કહ્યું? એટલા માટે કે ચિંતામણી તે આપણે ધાર્યા મુજબનું જ ફળ આપે અને તે પણ લૌકિક આ લોક પુરતું જ ફળ; જ્યારે પરમાત્મા તે ધારણથી પણ પર (ઉત્કૃષ્ટ) એવા અકલ્પ અનંત સુખમય મેક્ષ પર્વતના ફળોને આપનારા છે. આવા અચિંત્ય ચિંતામણી રૂપ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રભુને પ્રાપ્ત કર્યા પછી હવે મારે શી ન્યૂનતા છે કે હું દુન્યવી કઈ આપત્તિના પ્રસંગમાં એાછું માનું અને દુઃખી થાઉં?” વળી “ભવજલધિપતા :–ભગવાન સંસારથી પાર ઉતારનારા હોવાથી ભવસાગરમાં જહાજ સમાન છે. એમના શરણે રહેલો હું જરૂર ભવસાગરને તરવા મથીશ એવા મારા કેડ છે. ભવ એટલે ચતુતિરૂપ સંસાર, તેમ વિષય અને કષાય, અનાદિની સંજ્ઞાઓ વગેરે પણ ભવ છે. એ બધાથી જીવને એ છેડાવે છે. એગંતસરણ :–ભગવાન અરિહંત દેવે જ એકાંતે શરણ કરવા યોગ્ય છે, કેમકે ભેદભાવ વિના પિતાના અપરાધી કે નિરપરાધી સર્વે અશ્રિતનું હિત કરનારા છે, અને તે પણ અશ્રિતના સર્વ હિતના કરનારા છે. એમના જે સર્વ–કલ્યાણ કરવાનો મહાન ઉપકાર બીજે કેણ કરી શકે એમ છે ? જગતના પૃથ્વીકાય અપકાય આદિ એકેન્દ્રિય સુધીના જીની ઓળખ અને દયા કરવાનું તીર્થકર ભગવાને શિખવાડીને ભવ્ય જીવને એ ની રક્ષા કરતા કર્યા એટલું એ ઝીણું જીવોનું પણ હિત કરવાનું બીજા કોણે કર્યું છે? અને જે બીજો કોઈ તેવો નથી; તે એવા બીજાએનું શરણું પણ હૃદયમાં કેમ રખાય? રાખવાની જરૂર શી? માટે, અરહંતા:સરણું અર્થાત્ અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ વગેરે અષ્ટમહાપ્રાતિહાર્યરૂપી પૂજાને લાયક એવા અંત ભગવંતે મારે જાવજ જીવ શરણ છે, આશ્રય છે; એમને જ મારે આધાર છે. જગતના કહેવાતા, કલ્પિત કે નામના શરણે પર મને શ્રદ્ધા નથી. તેથી તેવા નામના શરણભૂત શેઠ, મિત્રો, કુટુંબ, ધન, સત્તા વિગેરેમાંનું કઈ અવસરે મને સહાય Page #178 -------------------------------------------------------------------------- ________________ રા ન કરે તેા પણ હું દુઃખી ન થાઉં, ચિંતા ન કરૂ; કેમકે હું જાણું છું કે એ સાચા શરણુ જ નથી. મેં તે એક માત્ર દેવાધિદેવને સાચા અનન્ય શરણ તરીકે ધાર્યા છે, અને ત્યાં સુધી મને કઈ ભય કે આપત્તિ નથી. પૂર્વના તીવ્ર કર્મના ઉલ્યે કદાચ પ્રતિકૂળતા આવશે તે પણુ, નાથના શરણના પ્રતાપે, તે અંત પામવા માટે જ બનશે; અર્થાત્ એમાંથી હવે નવા કના ગેા નહિ ફૂટે, કની ધારા અટકી જશે, અને દુઃખના સદાને માટે અભાવ થશે. ' શ્રીપાલ કુમારને કેટલીય આપત્તિ આવતી ગઇ, ધવલશેઠના પ્રપંચે દરિયામાં પટકાવાનું ચ આવ્યું ! તે પણ એને મન તે એક અરિહંતાદિ નવ પદનું શરણ ! જેના પ્રભાવે મગરમચ્છે તરાપાની માફ્ક પીઠ પર લઈ એવા થાણા બંદરે ઉતાર્યા કે જ્યાં રાજકન્યાના પતિ તરીકે આને લેવા માટે રાજાના માણસે આવી લાગ્યા ! શ્રીપાલ આ શરણના પ્રતાપે નવ ભવની સમૃદ્ધિ જોવા પર મેાક્ષની અનંત સમૃદ્ધિને વરવાના છે. તહા પહીગુજરામરા, અવેઅકુમ્ભકલકા, પણ ફુવાબાહા, કેવલનાણુ 'સણા, સિદ્ધિપુરનિવાસી, નિરુવસમુહસ`ગયા, સવ્વહાકયકિચ્ચા, સિદ્ધા સરણ અર્થ તથા–જરા-મરણુ રહિત, કમ કલ`કથી મુક્ત પીડા નષ્ટ થઈ ગઈ છે જેમ ને એવા, કેવળજ્ઞાન દર્શનવાળ, સિદ્ધિ નગરીના વાસી, અનુપમ સુખસ'પન્ન, સથાકૃતકૃત્ય સિદ્ધ ભગવાન મારે શરણુ છે. (૨) સિદ્દાર:–હવે શ્રી અંત્ પ્રભુની જેમ શ્રી સિદ્ધ ભગવાનનું શરણુ સ્વીકારું છું. તે સિદ્ધ ભગવાન કેવા છે ? Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ “પછીણુજરામરણ” જેમને જન્મ વિગેરે બીજ જ નહિ હેવાથી, જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ રૂપી અંકુર પણ એમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, કે જેથી એ ફરી કદીએ જીવને સ્પર્શી શકે નહિ. એટલે, સદાને માટે અક્ષય સ્થિતિવાળા શ્રી સિદ્ધો બન્યા છે. અહે ! આ કેવી સુંદર અવસ્થા ! આ વિચિત્ર વિશ્વની રંગભૂમિ પર વિદૂષક (ભવૈયા) ની જેમ નવનવી ગતિના વેશમાં જન્મવું, પુદ્ગલના લોચા લેવા, શરીરાદિના ઘાટ બનાવવા, પિષવાની કારમી કષ્ટમય મહેનત કરવી, પણ પાછા ઘસાતા જવું અને પાછા ઘરડા થઈ મરવું ! એટલે એ બધું લુપ્ત! ત્યાં પૂર્વની બધી મહેનત અને એનું ફળ-સગવડ એળે ! અને એમાં બાંધેલા પાપ માથે ! આ બધી વિટંબણાને કાયમી અંત આવે તે પછી પીડાજ શી? સંસારના બીજા ત્રાસ તે પછી, પણ માત્ર વારંવાર પરાધીનપણે જન્મવું પડે છે એ પણ વિવેકીને શરમાવનારું લાગે છે. નાના બાળ રાજકુમાર અઈમુત્તા મહાવીર પ્રભુ પાસેથી સમજી આવ્યા કે સંસારના પાપથી ફરી ફરી જન્મવા-મરવાનું છે, ચારિત્રથી કમ ખપાવી સિદ્ધ બન્યા પછી કદી જન્મ મરણ નહિ, તો ઘરે આવી માતાને એ સમજાવી ચારિત્ર લીધું અને મોક્ષ પામ્યા, સિદ્ધ થયા. સિદ્ધ પ્રભુની અક્ષય સ્થિતિનો મીઠે ખ્યાલ જીવને પિતાના જન્મમરણાદિ પ્રત્યે ઘણા ઉપજાવે છે, અને “મને ક્યારે એવી મનોરમ અક્ષય સ્થિતિ મળે” એશે કેડ ઉત્પન્ન કરે છે. એમને જન્મ અટકવાનું કારણ એ છે કે એ સિદ્ધ ભગવંતે “અવેઅ-કમ-કલક કર્મકલંકથી રહિત થયેલા છે. તેથી સ્ફટિકવત્ અત્યંત નિર્મલ થયેલા છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શ્રદ્ધાળુને જગતની ઋદ્ધિસિદ્ધિ આપનારાં કર્મ પણ આત્માના કલંકરૂપ ભાસે છે. કર્મ–કલંકને દૂર કરનારા જીજ ખરેખર મહાવીર અને વિક્રમશાળી છે, કેમકે કમને અહિંસા સંયમ તપથી, સર્વનાશ કરવાનું કાર્ય અત્યંત કપરું છે. કર્મ જવાથી પણવાલાહા સર્વ પીડા, નડતર, વગેરે અત્યંત નાશ પામી હેવાથી, શ્રી સિદ્ધો સર્વથા બાધારહિત બનેલા છે. એ સર્વ પ્રકારની ઊંચીનીચી વિષમતો, સ્વરૂપ–હાનિ, વિભાવ, વગેરેથી પર છે. અર્થાત્ એ શરીર, કર્મ આદિથી તદ્દન રહિત હેવાથી એમને યશ-અપયશ, માન-અપમાન, શાતા-અશાતા, ઈષ્ટ-અનિષ્ટ વગેરે વિષમતા નથી; નિજનું અનંતજ્ઞાન-સુખાદિમય સ્વરૂપ પૂર્ણ ખીલ્યું હઈ સ્વરૂપ હાનિ નથી; તેમજ રાગ-દ્વેષ-અજ્ઞાન હાસ્ય-ભય-દીનતા-મદ-માયા-કામ ક્રોધ વગેરે વિભાવ નથી. આવા સિદ્ધ પ્રભુને હું શરણે જાઉ છું, એમ સમજીને કે “કમ છે ત્યાં સુધીજ બાધા અને વિષમતા છે. નિબંધ સ્થિતિ માટે નિષ્કર્મ સ્થિતિ જોઈએ; તેથી બાધાથી આકુળ વ્યાકુલ થવા કરતાં કર્મથી જ આકુલ વ્યાકુલ થઈ કર્મના અંતનો યત્ન કરું.” વળી શુદ્ધ સ્વરૂપવાળા બનેલા શ્રી સિદ્ધો ન્યાય દર્શનના કહેવા મુજબ અજ્ઞાન નથી, પણ “કેવળવરનાણુદેસણુ ” ઉત્તમ કેવળ(સંપૂર્ણ)જ્ઞાન અને કેવળદર્શનને ધરનારા સર્વજ્ઞ અને સર્વદશી છે. કેમકે જ્ઞાનદર્શન તે આત્માનો સ્વભાવજ છે. તેથી તે એ ચેતન છે. નહિતર એનું ચૈતન્ય શું? આ જ્ઞાન એટલે યમાત્રને જાણે. ત્રણે કાળના સમસ્ત ભાવ રેય છે, તે તદ્દન આવરણ રહિત બનેલ જ્ઞાન “જગતના સર્વ ભાવે કેમ ન જાણે? જગતના સર્વ ભાવેને તટસ્થપણે (રાગદ્વેષ વિના) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જેવા જાણવાની આ કેવી મઝાની રમણતા ! મને પણ ક્યારે શુદ્ધ જ્ઞાનદશા મળે! વળી “સિદ્ધિપુર–નિવાસી” મિથ્યા મતાનુસારે મુક્ત આત્મા જગદવ્યાપી નહિ, પણ લોકાંતે સિદ્ધ શિલા ઉપર નિવૃત્તિ નગરીના નિવાસી છે. ત્યાં “નિવામ-સુસંગતા” અનુપમ સ્વાધીન સુખથી પરિવરેલા છે. કેઈ વિષય, કેઈ કાળ, કેઈ સંગ કે કઈ પરિસ્થિતિની આ અનંત સુખને અપેક્ષા નથી. એવા અસાંગિક, નિત્ય, સહજ, આનંદના ભકતા શ્રી સિદ્ધ વિભુ છે. સુખની અહે અમારા સાપેક્ષ સુખની યાને વિષયસાપેક્ષ, સમયસાપેક્ષ, સંગસાપેક્ષ અને પરિસ્થિતિ સાપેક્ષ સુખની તુરછતા, ક્ષણિકતા, દુખપરિણામિતાદિ ક્યાં? અને કયાં એ નિરપેક્ષ અનંત આનંદની વાત ? એ અનંત આનંદ પામવા અમારે અનંત આનંદમય શ્રી સિદ્ધ પ્રભુનું શરણ છે. કરકુંડ રાજાએ પુષ્ટ બળદને પછી જીર્ણ થયેલ જોઈ એને એ વિચાર આવ્યું કે “અરે ! ત્યારે અમારી ય આ સ્થિતિ થવાની છે, પછી ક્યાં સંસાર સુખ રહેવાના? યુવાની, સંપત્તિ અને આરેગ્યને સાપેક્ષ આ સુખમાં શું પડ્યા રહેવું? કેમકે એ જુવાની વગેરે વિનશ્વર હાઈ તાપેક્ષ સુખ પણ વિનશ્વર ! સાચાં સુખ તે સિદ્ધ અવસ્થાના.” એમ કરી સિદ્ધ શરણરૂપે ચારિત્ર લીધું. પ્રવૃત્તિ માત્રાનું પ્રજન ઈષ્ટની સિદ્ધિ છે, અને જીવને ઈષ્ટ એકાંત સુખ છે. શ્રી સિદ્ધ પરમાત્માને અનંત સુખ સિદ્ધ છે, એટલે હવે એ “સવહા. કિચ્ચા સર્વ પ્રકારે કૃતકૃત્ય છે, સિદ્ધ પ્રજનવાળા બન્યા છે. હવે એમને કોઈ પ્રયોજન બાકી નથી. તેથી કોઈ પ્રવૃત્તિ સાધવાની નથી. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ એવાએ સિદ્ધ ભગવતે શ્રેષ્ઠમેક્ષતત્વ૫ છે; કેમકે (૧) જગતમાં તત્ત્વ બે-જડ અને જીવ. જડ કરતાં જીવ ઉત્તમ છે. કારણ કે કઈ જડ કદી શાશ્વત શુદ્ધ નથી બની શકતું, જ્યારે જીવ એવું શાશ્વત શુદ્ધ બની શકે છે, કે જેથી પછી કદીય અશુદ્ધ ન થાય. વળી (૨) જીવ તત્ત્વમાંય સિદ્ધ-બુદ્ધ-મુક્ત જે બીજા કરતાં શ્રેષ્ઠ છે, કેમકે તે સર્વથા કર્મ કલંકથી રહિત છે. (૩) વળી નવ તત્ત્વમાં અંતિમ સાધ્ય મેક્ષ તત્વ છે, તે મેક્ષ સિદ્ધ સ્વરૂપ છે. માટે ય સિધ્ધ પરમ તત્ત્વરૂપ છે. એમનાથી ઊંચું કે એમના સમાન બીજું કઈ તત્વ નથી. એ એવા સંપૂર્ણ કૃર્તાથ છે કે એમને મેક્ષ મળ્યા પછી કાંઈ મેળવવાનું બાકી રહેલું નથી. હવે એમને શરીર નથી, ઈદ્રિ નથી; ભૂખ નથી, તરસ નથી, હાજત નથી, પણજ કે વેદના નથી, ઇચ્છા નથી, અજ્ઞાન નથી, તેથી શું કરવાનું બાકી રહે? માટે, મારે એ સિદ્ધો જ શરણ છે, એ જ સેવ્ય છે, એ જ ધ્યેય છે, પ્રાપ્ય છે, સ્તુત્ય છે. તવા પસંતગંભીરાસયા, સાવજજજોગવિયા, પંચવિહાયાર જાણુગા, પરેવયાનિરયા, પઉમાઈનિંદસણું, ઝાણુઝયણસંગયા, વિસુઝઝમાણુભાવા, સાહુ સરણું અર્થ-તથા પ્રશાંત અને ગંભીર આશયવાળા, સાવદ્ય ગથી વિરામ પામેલા, પંચાચારના જ્ઞ–પ્રત્યાખ્યાન પરિજ્ઞાવાળા, પરોપકારમાં અત્યંત રક્ત, કમળ આદિની ઉપમાવાળા, ધ્યાનઅધ્યયનમાં પરોવાયેલા, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંત મારે શરણ છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ RE (૩) સાધુ શરણુ:-ત્રીજા નખરમાં સાધુ મહાત્માનું મને શરણુ છે. કેવળ સિદ્ધ ભગવંતા જ શરણુ નહિ, કિંતુ સાધુમહાત્માઓ પણ મારે શરણુ છે. તે સાધુ ભગવંતા કેવા છે ? પ્રશાંત અને ગંભીર આાયવાળા છે. ક્ષમાને ધારણ કરનારા હોવાથી એમના ચિત્તના પરિણામ (અવસ્થા) પ્રશાંત છે, પણ ઉછળતા ધમધમતા નથી. માટે જ એ ક્ષમાશ્રમણ કહેવાય છે. તેમજ એમની ચિત્તવૃત્તિ અગાધતાને લીધે ગભીર છે, પણ છીછરી અને ક્ષુદ્ર નથી. તુચ્છ વિચાર, તુચ્છ ગણતરી તુચ્છ લાગણી એમને નથી. સાચા સુખનુ' આ કેવું સુંદર સાધન ! પામર પ્રાણી આવેશને વશ થઈ ક્રોધમાં ધમધમતે પહેલાં તે જાતેજ દુ:ખી અને છે, વળી બીજાને દુઃખી કરે છે, ને પરિણામે પણ દુઃખને નોતરે છે. ક્ષમાશીલ મનુષ્ય આવેશને રેકી કરેલ ચિત્તવાળા અનેલે કાઈ પણ આંતરિક કલેશનો ભાગ નથી પોતે અનતા અને તેથી બીજાને મનાવતા. એ તા કર્માંના વિચિત્ર નાટકને નિહાળતા આપત્તિમાં પણ સાચી પ્રસન્નતા અનુભવે છે. એથી અવસરે બીજાને પણ ધાર્મિક અને પ્રશાંત બનાવી દે છે ! યશેાધર ચરિત્રમાં પ્રસંગ છે. સુદત્ત મુનિવર નગર બહાર ધ્યાનમાં ઉભા છે. રાજા શિકારે જવા નીકળેલા મુનિને જોઈ અપશુકન માનીને એમના પર શિકારી કૂતરા છેાડે છે. પરંતુ કૂતરા પ્રશાંત મુનિ નજીક પહેાંચતાં, એમના તપ–સયમની પ્રભાથી અંજાઈ શાંત થઈ ઉભા રહ્યા ! રાજા ક્ષેાભ પામ્યા. ત્યાં એક શ્રાવકના કહેવાથી સમજ્યું કે આ તે માટા રાજકુમાર હતા ને મહાત્યાગી સાધુ બનેલ છે,’ એટલે રાજાને ભારે પસ્તાવા થયા કે ‘હું કૂતરાથી ય ગયા ?' Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જઈને મુનિની ક્ષમા માંગે છે. પ્રશાંતમુનિ જરા પણ કેધ કે અરુચિ બતાવ્યા વિના એને પ્રત્સાહક ધર્મોપદેશ આપી મહાન ધર્માત્મા બનાવે છે. એમ, મુનિ ગંભીર આશય ગંભીરતાને લીધે અકાર્યોથી બચી જઈ મૃદુભાવને ટકાવી રાખે છે, ત્યાં અહંભાવ અને ગર્વને પણ ઉકળાટ ક્યાંથી ઉભા જ થઈ શકે? જગતની કર્મભનિત આપતુ-સંપતની મહાન વિચિત્ર ઘટનાઓ આ સાગર-ગંભીર ચિત્તને ન ડહાળી શકે. વિસ્મય ન પમાડી શકે; તુચ્છ વિચારાદિમાં ન તાણી શકે કિન્તુ ઉલટ એ ઘટનાઓ એવા ગંભીર ચિત્તમાં શાંત પણે સમાઈ જઈને તાવિક વિચારણાને વેગ આપી આત્માને વધુ ઓજસ્વી બનાવે છે. તેથી આત્મામાં કષાયની લાગણીઓ-પરિણતિઓ કે વિષયની તુચ્છ વિચારણ-ગણત્રીએ જન્મતી નથી. આ સાધુ ભગવંતે વળી “સાવજગવિચા' સાવધ ગથી વિરામ પામેલા છે. સાવદ્ય એટલે પાપ. પાપવાળે વ્યાપાર. તે સાવદ્ય વ્યાપાર કરવારૂપ, કરાવવારૂપ, અને કઈ કરે તેમાં અનુમતિરૂપ, એમ ત્રણ પ્રકારે હોય. સાવધ વ્યાપાર તે સાંસરિક કથલે છે, ઘર, કુટુંબ અને આરંભ પરિગ્રહની રામાયણરૂપ છે, એનાથી સાધુ ભગવંતે સર્વથા ફારેગ થયેલા છે, એટલે ષકાય જીવના સંહારમય કે મેહ-મૂઢતામય એ હિંસાદિ પાપ વ્યાપારે હવે નથી તે એમને સ્વયં કરવાના, કે નથી બીજા પાસે કરાવવાના; એટલું જ નહિ પણ બીજા કરે તેમાં પોતાની ખુશી, ભાગ કે સમ્મતિ સરખી પણ નહિ. આમની પાસેથી આપણું સાવઘ કાર્યમાં સંમતિની પણ આશા ન રખાય, તે સાવદ્ય કરાવવાની વાત જ ક્યાં ? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ > 6 " નગર બહાર પધારેલા આચાર્ય મહારાજને કુમારપાળના મત્રી હવેલીમાં પધરાવી કહે છે - સાહેબ! આ હમણાં હવેલી અંધાવી મહારાજ મૌન રહે છે, એટલે મત્રી પૂછે છે કેમ કઈ ખેલ્યા નહિ, ? ત્યારે સાથેના મુનિ કહે છે ‘મહેતા ! તમારે પાપના—સાવદ્યના કાર્ય માં સાધુની સ`મત્તિ જોઇએ છે ? ન મળે; સમત્તિ તા ધકા માં મળે ’ તરત મંત્રી સમજી જઈ કહે છે ા સાહેબ, ત્યારે આજથી આ ધર્મનું સ્થાન, પાષધશાળા ! હવે આચાય દેવ કહે છે આમાં ધર્મ સાધનાએ સારી થશે !' સંમત્તિ ધમ કાય માં આપી. આમ મન વચન કાયાયે પાપથી સર્વથા નિવૃત્તિને સાધુ જીવનના એક અગ તરીકે ધારણ કરવા સાથે શુભ પ્રવૃત્તિ રૂપ બીજા અંગને પાળનારા હોય છે, તે માટે કહ્યું - પંચવિહાયાર-જાણુગા જ્ઞાનાચાર, દર્શનાચાર,ચારિત્રચાર, તપાચાર, વીર્યાચાર-એ પાંચ પ્રકારના આચારના સમ્યગજ્ઞાતા, અર્થાત, સ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવાળા, એટલે કે જાણનારા અને પાળનારા હાય છે. એમાં એમને સભ્યશાસ્ત્રજ્ઞાન, સમ્યગ્દર્શન-પંચમહાવ્રતમય સમ્યક્ચારિત્ર-બાહ્ય-આભ્યન્તર તપ અને એ ચારેમાં પ્રબળ વીય્યત્સાહના જ પાષક–સમક-વક વિવિધ આચારા જ પાળવાના હેય છે. આવું સુંદર આત્માપકારી અને પરને લેશ પણ પીડા નહિ આપનારૂં જીવન સ્વયં જીવવા, ઉપરાંત, તે મહિષ એ પરાપકારમાં પણ રક્ત ’હાય છે. અવસર આવે ભવ્ય જીવાને માત્ર પવિત્ર, નિષ્પાપ, જીવનને ઉપદેશ કરી, દેષત્યાગ અને ગુણુ પ્રાપ્તિમાં ઉત્સાહિત કરે છે; ચૈાગ્ય જીવાને સાધુપણું પળાવી પરના ઉત્તમ ઉપકાર કરનારા આ 6 Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ મુનિવરે જ છે. એમને ઉપકાર પિતાને અને બીજાને માટે એકાંતિક છે, એટલે કે અપકાર(અહિત)ના લેશ વિનાને કેવળ શુધ્ધ ઉપકાર છે; તથા તે ઉપકાર આત્યંતિક એટલે કે છેલ્લે છે, અર્થાત્ જે ઉપકારની પછી હવે બીજા ઉપકારની અપેક્ષા નહિ રહે, કેમકે જીવ આ દષત્યાગ-ગુણપાલનના ઉપકારથી અંતે અનંત સુખ પ્રાપ્ત કરી હંમેશ માટે કૃતકૃત્ય બનશે. એ એમને ઉપકાર છે. નાસ્તિક રાજા પ્રદેશીએ “સાધુ-સન્યાસી તે લોકોને ધર્મ તપ-દાન–વતાદિ કરાવી દુઃખી કરે છે એમ માની એમને નગરમાં આવતા બંધ કરેલા. પરંતુ શાણું મંત્રીની ગુપ્ત જનાથી કેશી ગણધર ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. રાજા એ જાણી એમને વાદથી નિરુત્તર કરી રવાના કરવા માટે ઘેડે ચઢીને ત્યાં ગયો, અને રફથી કહે છે “આ શું ધતીંગ માંડ્યું છે? શાને ધરમ? શાને આત્મા? આત્મા ધર્મ પાપ વગેરે ખરેખર વસ્તુ હતી તે તમારા હિસાબે મારે પાપી બાપ નરકમાંથી અને મારી ધમી મા સ્વર્ગમાંથી આવી મને સલાહ આપત. પરંતુ એવું કાંઈ બન્યું નથી. એટલે આત્મા, ધર્મ વગેરે કલ્પિત છે. બેલે શું જવાબ છે?” કેશી મહારાજે જરા વિમિત કે ક્ષુબ્ધ થયા વિના એને આત્મા, ધર્મ, પાપ, સ્વર્ગ, નરક વગેરેની એવી તાત્તિવક વિચારણું આપી કે રાજા પગમાં પડી રુદન કરતા ક્ષમા માગે છે, અને મહાન આસ્તિક શ્રાવક બની અને સૂર્યાભવિમાનનો માલિક મહાન જિનભત દેવ થાય છે. સાધુને રાજા ઉપર કેટલે ભવ્ય ઉપકાર થયે કે રાજા હવે કમશઃ મેક્ષ પામી કૃતકૃત્ય બનશે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વળી તે સાધુ ભગવંતો પઉમાઈનિદંસણું કમળ, શરદઋતુના નિર્મળ પાણું, વગેરના દષ્ટાંત જેવા (ઉપમાવાળા) છે. જેમ કાદવમાં ઉત્પત્તિ અને જલમાં વાસ હોવા છતાં કમલ એ બન્નેને સ્પર્શ પણ કર્યા વિના ઉંચે રહે છે, તેમ સાધુ ભગવંતે કામથી જન્મેલા અને ભેગથી ઊછરેલા છતાં કામગ બનેને સ્પર્યા વિના નિર્વાસનામય જીવન જીવે છે. એવી જ રીતે સ્વરૂપે નિર્મળ, મીઠા અને શાંત એવા શરદ ઋતુના સરોવરની જેમ ઉપશમથી સ્વચ્છ, કરુણાથી મધુર અને તૃપ્તિ-ગાંભીર્યથી ભર્યા--હૃદયવાળા સાધુ ભગવંતે પણ પવિત્ર, દયાળુ, ગંભીર અને શાંત હોય છે. આમને સત્સંગ કે આલ્હાદકારી, શીતળ અને અનંત ગુણાવહ બને! એવા મહર્ષિના શરણે જઈને ક્યારે હું પણ કમળ–દષ્ટાંતનું જીવન જીવું! તે મુનિમહંતે સંસારની કામગની ગલીચ વૃત્તિ-પ્રવૃત્તિ માત્રથી અલગ બનીને ય પાછા નિષ્કિય અને એદી નથી, પરંતુ ઝાઝયણ-સંગયા” ધ્યાન અને અધ્યયનમાં લીન છે. ધ્યાનસંગત એટલે જિનાજ્ઞાની અતિનિપુણતાદિ, રાગદ્વેષાદિ આશ્રના અપાય-અનર્થ, જ્ઞાનાવરણીયાદિ કર્મના વિપાક, તથા લોકસંસ્થાન-સ્થિતિ, એ વિષય ઉપર, અથવા દ્રવ્ય-પર્યાય પૈકી એક વિષય પર એકાગ્ર ચિત્તના અનિરોધ(ફોરવણી, વિકાસધારા)વાળા છે. અથવા ૨૫ મહાવ્રત-ભાવના, ૪ મૈત્રી આદિ અને ૧૨ અનિત્યાદિ શુભ ભાવના પૈકી ગમે તે ભાવનાના એક વિષય પર એક પ્રશસ્ત એકાગ્ર વિચારસરણી, કે જ્યાં બીજા ત્રીજા વિચારને વ્યાક્ષેપ (ડહેળામણ) નહિ, તે ધ્યાનવાળા છે. અથવ સમસ્ત કિયામાર્ગમાં એકાગ્ર શુભ ચિત્તરૂપી ધ્યાનવાળા Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ છે. અને અધ્યયન એટલે જ્ઞાનયોગ,-સમ્યફ શાસ્ત્રોની વાચનો, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા-એ પાંચને આત્મલક્ષી સતત અભ્યાસ, એમાં પરોવાયેલા રહે છે. જીવનમાં અધ્યયન અને ધ્યાનની મુખ્ય પ્રવૃત્તિ મુક્તિને આસ્વાદ અહીં કરાવે છે. એવા સાધુ પુરુષે વળી “વિમુક્ઝમાણુભાવા –શાસ્ત્રવિહિત (શાએ ફરમાવેલા) સમિતિ-ગુપ્તિ-સ્વાધ્યાય આવશ્યક વગેરે અનુષ્ઠાનથી આત્માના ભાવને ઉત્તરોત્તર વિશુદ્ધ કરનારા હોય છે. જેમ હિંસા-જૂઠ-જુગાર-નિંદા-પરિગ્રહ-વિષયસેવા આદિ કિયાથી હૈયાના ભાવ શૂર-નિષ્ફર-માયાવી આદિ બને છે, તેમ આ સમિતિ-ગુપ્તિ, શાસ્ત્રવ્યવસાય; પ્રતિકમણ-પડિલેહણ આદિ ક્રિયાઓથી ભાવ શુદ્ધ શુદ્ધત્તર બને એ સહજ છે. અહે ! માનવભવની આ કેવી સુંદર સફળતા ! સાચેજ, અનંતકાળથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મસ્તર, હાસ્ય, શેક, રતિ, અરતિ વગેરે મહા મલિન ભાવથી અત્યંત ખરડાએલા આત્માનું સંશોધન વિશુદ્ધિકરણ શ્રી જિનાજ્ઞાકથિત પ્રશસ્ત વૃત્તિઓ અને પ્રવૃત્તિઓના ત્રિકરણ ગના પાલનરૂપી જલથી જે અહીં નહિ કરવામાં આવે, અર્થાત્ મલિન ભાવેને નાશ અને પ્રતિપક્ષી બ્રહાચર્ય, ક્ષમા આદિ વિશુદ્ધ ભાવેને આત્મસાત્ કરવાનું અહી ન કર્યું, તે પછી બીજા કયા ભવમાં કરી શકાશે? ધન્ય છે તે નિગ્રંથ ગુરુદેવને, જેમણે એ સંશોધનમાં સારું જીવન આપ્યું છે. એવા એ મુનિઓ સાધુ છે. સમ્યગદર્શન-જ્ઞાનચારિત્રતપથી માત્ર મુક્તિને સાધનારા હેવાથી સાધુ કહેવાય છે. તે મારે જાવજાજીવ શરણ–આશ્રયભૂત છે. આવા મહાન્ આત્માઓના શરણે જનારને એટલું તો જરૂર હદયનું વલણ બને કે જીવનના Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર આદર્શો, જીવન જીવવાની વસ્તુઓ તથા પદ્ધતિઓ, લાભ-અલાભના લેખાં, ભય-નિર્ભયતાની ગણત્રીઓ, વગેરે જગત કરતાં વિલક્ષણ અને આ મહાત્માએ ની હોય છે તેને અનુસરનારી જોઈએ. ___ तरुा सुरासुरमणुअपूईओ. मोहतिमिरंसुमाली, रागदोसविसपरममंतो, हेऊ सयलकल्लाणाणं, कम्मवणविहावसू साहगो सिद्धभावस्स, केवलिपणत्तो धम्भो जावज्जीवं मे भगवं सरणं. અર્થ:-તથા સુર-અસુર-મનુષ્યથી પૂજિત, મેહરૂપી અંધકાર હટાવવા સૂર્યસમાન, રાગ-દ્વેષરૂપી વિષને નાશક પરમ મંત્ર, સમસ્ત કલ્યાણેનું કારણ, કર્મવનદાહક અગ્નિ, સિદ્ધભાવ (મેક્ષ)ને સાધક, સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલ પ્રભાવક ધર્મ માટે જીવનભર શરણું છે. (૪) હવે એથું શરણું બતાવે છે. “તથા” એટલે એકલું સાધુનું શરણ સ્વીકારું છું એમ નહિ પરંતુ કેવલી ભગવતે પ્રરૂપેલા શુદ્ધ ધર્મનું પણ હું શરણ સ્વીકારું છું. તે ધર્મ કે છે? “સુરાસુરમણુઅ-પૂઈઓ ? સુર યાને જ્યોતિષ્ક અને વૈમાનિક દેથી, તથા અસુરે એટલે ભવનપતિ અને વ્યંતર દેવેથી તેમ મનુષ્ય અર્થાત્ ગગનગામી વિદ્યાધથી પૂજાએલે છે. આ વિશેષણ એ શ્રદ્ધા કરાવે છે કે “જગતની ઋદ્ધિ, સમૃદ્ધિ વગેરેના આપનારા શેઠ, શાહુકાર, કે રાજા કરતાં આ ધર્મ મારે અધિક માન્ય છે; કેમકે, આ ધર્મ તે દેવને પણ માન્ય અને પૂજ્ય છે. આવા અતિ પૂજ્ય ઉચ્ચતમ ધર્મનું શરણું પામ્યાનું મને ગૌરવ છે. મારું અહોભાગ્ય છે કે મને આવા શુદ્ધ ધર્મને માનવા પૂજવાનું મળ્યું! વળી મેહતિમિરંસુમાલી આ ધર્મ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ મેહરૂપી અંધકારને હટાવવા માટે સૂર્ય સમાન છે. મેહ એટલે સત્-અસત્ના, સાચા-ખોટાના, તારક-મારકના, હિત-અહિતના, સ્વ-પરના, કાર્ય–અકાર્યના ઈત્યાદિના વિવેકનો અભાવ, અને એથી આત્માની થતી મૂઢ અવસ્થા. એ મોહ ખરેખર ! વસ્તુનું સાચું દર્શન યાને ઉદાસીન તટસ્થ નિષ્પક્ષપાત દર્શન નથી કરવા દેતું; એટલે કે વસ્તુની રાગદ્વેષથી અકલંક્તિ એવી સાચી પિછાનને આવરે છે. માટે મેહ એ અંધકારતુલ્ય છે. શ્રુત, સમ્યકત્વ અને ચારિત્રરૂપ ત્રિપુટીધર્મ આત્મામાં સૂર્યવત્ પ્રકાશી એ મેહને દૂર કરે છે. તેથી હવે જગતની વસ્તુઓનું સાચું સ્વરૂપ આત્મામાં ભાસે છે. આ પ્રતાપ ધર્મને છે. આવા ધર્મનું શરણું તે ઈચ્છાએ કરું છું કે અંશે પણ આ ધર્મ પ્રાપ્ત થતાં જરૂર અંશે પણ આત્માની મૂઢ દશા નબળી પડે. વળી આ ધર્મ “રાગદોસવિસપરમમંત રાગદ્વેષરૂપી વિષ(ઝેર)ને દૂર કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન છે. જેમ ઝેરથી પ્રાણીનું મૃત્યુ થાય છે, તેમ રાગદ્વેષથી આત્માનું ભાવમૃત્યુ થાય છે, અર્થાત્ ભાવ પ્રાણ જે જ્ઞાનાદિ, તે બંધ પડે છે. સાથે જ એ રાગદ્વેષથી બંધાયેલા તીવ્ર કર્મોને લઈને જીવને ભાવી સંસારમાં ભવભવે મૃત્યુ પામવું પડે છે. માટે રાગદ્વેષ એ વિચિત્ર ભયંકર ઝેર છે. ધર્મ એનો ઘાત કરે છે, માટે ધર્મ એ ઝેરની સામે મંત્રતુલ્ય છે. આવા ધર્મનું શરણું તે શ્રદ્ધા માગે છે કે “જે આત્મામાં ધર્મની સાચી સ્પર્શ કરવી હશે, તે રાગદ્વેષને પૂર્વની જેમ પાળી પિષી શકાશે નહિ, પણ ઓછા કરવા પડશે. અહો ! કે સુંદર આ ધર્મ! કે એ પ્રાપ્ત થતાં રાગદ્વેષરૂપી ઝેર અને એથી ચડેલી મૂચ્છ ઉતરી જાય.” સાથે, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ એ પણ ખરું કે ધર્મનું આવું સ્વરૂપ હેવાથી જ ધર્મને શરણે જનારે (૧) ધર્મ સેવતાં કઈ વિષયાશંસા કે માનાકાંક્ષા ન રાખે, કેમકે એ આશંસા તે રોગવિષને પિષનારી છે, (૨) વળી જે બીજાઓની ધર્મ પ્રવૃત્તિમાં કદાચ ધર્મવૃત્તિને બદલે રાગનાં તાંડવ જુએ તો તેમાં એ ભળે નહિ, એમાં એનું દિલ ઠરે નહિ; તેમજ (૩) સાંસારિક પ્રવૃત્તિમાં રાગદ્વેષના તેફાનમાં પિતે સપડાતે હેય ત્યાં એમ થાય કે “અરે ! આવો મહામંત્ર સમે શુદ્ધ ધર્મ મારી પાસે છતાં હજી રાગદ્વેષના ઝેર આત્મામાં ઘાલી રહ્યો છું, એ કેવું મારું દુર્ભાગ્ય ! કયારે આ શરણનો સ્વીકાર મને શુદ્ધ ધર્મની સ્પર્શન કરાવી રાગદ્વેષથી બચાવી લે !” વળી આ ધર્મ સર્વજ્ઞ ભગવાનને કહેલો હાઈ બહેઊ સયલ કલ્યાણુણ દેવ-મનુષ્યની સારી ગતિ, યશ અને શાતા વગેરે થાવત્ મેક્ષ સુધીના સકલ કલ્યાણનું સચોટ સાધન છે. આ વિશેષણ સૂચવે છે કે અધર્મ એટલે કે હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહ વિગેરે તથા ક્રોધાદિ કષાયે, મિથ્યાત્વ, તથા કુશા ઈત્યાદિ કલ્યાણના સાધન નથી. કદાચિત અજ્ઞાનવશ એમાંનું કેઈનું આલંબન લીધું હોય, તો પણ એને કલ્યાણના સુખના સાધન (કારણ) તરીકે હરગીઝ ન મનાય. કલ્યાણ અને સુખનું સાધન તે ધર્મજ. આ શ્રદ્ધાથી જ ધર્મનું શરણ સફળ થાય. જેમ સાચા વૈદ્યને “હું તમારે શરણે છું” એમ કહેનારા દરદી જરૂર માને છે કે બીજા બેટા વૈદ્ય તથા દેષ પોષક વસ્તુ આરોગ્યના હિતકારક નથી, બલકે હિતનાં ઘાતક છે, (અવધક છે. તેવી રીતે કે ઈ મેટા માણસને શરણે ગયેલ દુઃખી દરિદ્ર સમજે છે કે આમનાથી જ મારી દરિદ્રતા ને દુઃખ ટળશે; Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વળી લૂંટારાના ત્રાસથી બચાવી શકે એવા રક્ષકેના શરણે જનારે રક્ષણના બહુમૂલ્ય આંકે છે એવી રીતે જેના વડે એમ મનાય કે-ધર્મ એ સર્વ કલ્યાણનું કારણ છે માટે ધર્મને શરણે જાઉં છું, એને મન ધર્મના મૂલ્ય અગણિત હોય. એ સમજે છે કે-“ખાવું-પીવું એ ધર્મ નથી, પણ ત્યાગ-તપ એ ધર્મ છે, તેથી કલ્યાણ ત્યાગ-તપમાં છે, ખાવા, પીવામાં નહિ; પુણ્યના પડે ત્યાગ તપ જમે થાય છે. ખાવાપીવાનું નહિ; અનાદિની ખાવાપીવાની લત ત્યાગ-તપથી જ મટે, પણ ખાવાપીવાથી નહિ. અનેક પ્રકારના રાગદ્વેષના સંકેલશ વિહવળતા, કુવિચારે, અતૃપ્તિ,-અધીરાઈ વગેરે ખાનપાન પાછળ છે. ત્યાગતપમાં તે એ બધાની શક્તિ ! માનવ જીવનની મહત્તા ત્યાગતપમાં છે, ખાવાપીવામાં નહિ. પરલોક ઉજળે સાગતપથી બનશે, અનેક પાપ ત્યાગતપથી અટકશે, સવિચારણાએ ત્યાગ-તપથી ખીલશે, નિર્વિકારતા ત્યાગતપથી આવશે, રગડાઝઘડા ત્યાગતપથી અટકાવાશે, આ અને ભાવના અનેક સુખો ત્યાગત રૂપ ધર્મથી જ થશે પણ રંગરાગ અને ભેગથી નહિ. ધર્મનું શરણું લેતાં જરૂર સચોટપણે હૃદયમાં ભાસવું જોઈએ કે આના સિવાય બીજી કઈ વસ્તુથી મારું કઈ કલ્યાણ નથી, ભલું નથી.” કુમારપાળ : જન ધમની મહત્તા સકલકલ્યાણહેતતાથી –સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાને જે ધર્મશાસન સ્થાપ્યું છે, એ સકલ કલ્યાણને, ઠેઠ વીતરાગ સર્વજ્ઞતા સુધીના સમસ્ત શુભ ભાવને પ્રગટ કરનારું છે. એવા ધર્મશાસનની રૂએ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે રાજા કુમારપાળની શ્રદ્ધા મજબૂત કરી. બન્યું એવું કે એક યેગી દેવાધિએ રાજાને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬, ગમાયાથી મહાદેવ સાથે એના પિતા હાજરાહજૂર બતાવ્યા, ને ત્યાં પિતાએ કહ્યું: “જે કુમારપાળ! આ શંકર ભગવાનની ભક્તિથી હું સ્વર્ગ પાયે, તે તું પણ આ દેવને જ માનજેપૂજજે.” પછી કુમારપાળે હેમચંદ્રસૂરિજીને પૂછતાં એમણે રાજાને એના પૂર્વજોની પરંપરા ચાવીસ તીર્થકર ભગવાનની પૂજા કરતી બતાવી ! ને એ પૂર્વજોએ રાજાને જૈન ધર્મ જ આરાધવા કહ્યું. રાજા વિચારમાં પડ્યો, ત્યાં સૂરિજીએ કહ્યું,-રાજન ! પેલી યેગમાયા; ને આ પણ ગમાયા. ખરી રીતે તે જિન ધર્મ જ સકલ કલ્યાણનું શુભ ભાવેનું કારણ હોઈ માન્ય છે એ યુક્તિતા સિદ્ધ છે, માટે જ એ શરણ કરવા છે.” રાજા જેન ધર્મમાં સ્થિર શ્રદ્ધાવાળે બન્યું. એણે જૈન ધર્મને વ્રત નિયમ, આચાર–અનુષ્ઠાન ને સુકૃત-સદ્ગુણોથી જીવનને એવું ગૂંથી લીધું કે સર્વત્ર સ્વ-પરને કલ્યાણભૂત દયા-વૈરાગ્યાદિ શુભ ભાવમાં એ રમતા રહેતા. વળી ધમ “કમ્મરણ–વિહાવસૂ- જ્ઞાનાવરણાદિ કર્મરૂપી વનને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે. કર્મ વનમાં દુઃખના કલેશનાં ફળ નીપજે છે. સર્વ-કથિત શુદ્ધ ધર્મના અભાવે આત્મામાં એ વન ફૂલ્યું ફાવ્યું છે, અને અનાદિ અનંતકાળથી જીવને એના દુઃખરૂપી કડવાં ફળ ચખાડા કરે છે. દુઃખ એ કંઈ આત્માને સ્વભાવ નથી. એ તે કર્મના ઉદયે આવે છે. ત્યારે કર્મ હિંસાદિ પાપોથી જમે છે. સર્વ કહે શુદ્ધ અહિંસાદિ ધર્મ આ કર્મવનને બાળી ભસ્મીભૂત કરે છે. પછી દુખનું નામ પણ નથી રહેતું. પછી તે સ્ફટિકવત્ નિર્મળ આત્મામાં અનંત જ્ઞાન અને અનંત સુખની શાશ્વત જોતિ ઝગમગે છે. અહે! કે સુંદર ધર્મ ! હું એને Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ સાધું તે મારાં કર્મ ખપી જ જાય; એથી જ કર્મ ખપે. વળી આ ધર્મ “સાહ સિદ્ભાવસ્ય? સિદ્ધપણને એટલે કે મુક્તિને સાધક છે, સંપાદક છે. ધર્મ વિના સિદ્ધિ નથી. તેમજ ધર્મ હોય તે સિદ્ધિ તરફ અવશ્ય પ્રયાણ હેય. અર્થાત જેમ જેમ ધર્મ સાધે, તેમ તેમ એ જીવ વીતરાગ દશા, અસાંગિક આનંદ (નિવૃત્તિનું સુખ) શુદ્ધ જ્ઞાનદષ્ટિ, વગેરેની નિકટ જઈ રહ્યો હોય. આવા ધર્મનું હું યાજજીવ શરણ સ્વીકારું છું. અહીં ચારે શરણાનું કાર્ય એક સરખું છે, તેથી એકને અદલે ચાર શરણાં કરવામાં પરસ્પરનાં કાર્યોને વિરોધ નથી આવવાને. વળી અરિહંત વીતરાગ છે, અને વિતરાગતાના ઉપદેશક છે. સિદ્ધ પ્રભુ પણ વીતરાગ છે, સાધુ એક માત્ર વીતરાગતાના સાધક, ધર્મ વીતરાગતાને ઉપાયભૂત; એમ ચારેય વીતરાગ અનવામાં ઉપયોગી છે. માટે ચાર શરણમાં અન્યોન્ય વિરોધ નથી. પાપ-પ્રતિઘાત માટે આ ચતુદશરણગમન કર્યા પછી દુષ્કતની ગહ કરવાની કહી છે. તેથી એમ ભાવ થાય કે સૂત્ર સામુવાડ્યો એસિં નામ સુન્ના નં જે કરતે वा, सिद्धेसु वा, आयरिअसु वा, उवज्ज्ञासु वा, साहूसु वा, साहुणीसु वा, अन्नेसु वा, धम्मठाणेसु माणणिज्जेसु पूअणिज्जेसु, ___ तहा माइसु वा, पिइसु वा. बंधूसु वा, मित्तेसु वा, उवयारीसु वा, ओहेण वा, जीवेसु, मग्गद्विसु अमग्गद्विसु, मग्गसाहणेसु अमग्गसाहणेसु, जं किंचि वितहमायरिअं अणायरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ सुहम वा बायरं वा, मणेण वा, वायाओ वा, कामेण वा, कयं वा, काराविरं वा, अणुमोइअं वा, रागेण वा दोसेणवा मोहेण वा, इत्थ वा जम्मे जम्मंतरेसु वा, गरहिअमेअं, दुकडमेअं, उज्झिअव्वमेअं विआणि मजे कल्लाणमित्तगुरुभगवंतवयणाओ; अवमेअंति रोइअं सद्धाए; अरिहंतसिद्धसमक्खं गरहामि, अहमिणंदुःकडमेअं, उज्झियव्वमेअं इत्थ मिच्छा मि दुक्कडं, मिच्छा मि दुक्कडं, मिच्छा मि दुकडं. હું અરિહંતાદિ ચારને શરણે ગયે થકે, તે અરિહંત પ્રભુ આદિ પ્રત્યે મેં સેવેલા દુષ્યકૃત્યની, હું ગહ-નિંદા-દુર્ગછા કરું છું. તે આ રીતે આજ સુધીમાં શ્રી તીર્થકરદે, શ્રી સિદ્ધ પરમાત્માઓ, આચાર્ય ભગવન્ત, ઉપાધ્યાય, સાધુ કે સાધ્વીજી મહારાજાએ પ્રત્યે, અથવા બીજા માનનીય પૂજનીય ધર્મના સ્થાને (સાધર્મિકાદિ, જિનમંદિર-તીર્થાદિ. અને દયા–અહિંસાદિ) પ્રત્યે, તેમજ અનેક જન્મના માતાઓ, પિતાઓ, બધુ, (સગાં), મિત્રો કે ઉપકારી પ્રત્યે, અથવા સામાન્યથી સર્વ જી પ્રત્યે, તે મોક્ષમાર્ગ સમ્યગદર્શનાદિને વિષે રહેલા અથવા મિથ્યાત્વાદિમાં રહેલા સામાન્યથી કેઈપણ જીવ પ્રત્યે, અથવા મોક્ષમાર્ગ જ્ઞાનદર્શન ચારિત્રના સાધનભૂત (ધર્મશાસાદિ) પ્રત્યે કે મેક્ષ સાધનામાં અનુપયેગી પ્રત્યે અથવા મેક્ષ માર્ગથી વિપરીત સાધને પ્રત્યે જે કાંઈ ખેડું આચર્યું હેય, (એટલે કે જે કાંઈ અવિધિ ઉપગાદિ કર્યું હોય,-સંક્ષેપમાં) જે કાંઈ ન કરવા યોગ્ય કે ન ઈચ્છવા ગ્ય જે કઈ પાપ, ભવિષ્યમાં તેના વિપાકે પણ પાપ બંધાવે તેવું સૂક્ષ્મ કે સ્થૂલ પાપ, મન-વચન-કાયાએ જાતે (સ્વયં) કર્યું હોય, અથવા બીજા પાસે કરાવ્યું હોય, કે બીજાનું ઠીક માન્યું હોય તે પણ દુષ્કૃત, રાગથી, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શ્રેષથી, કે મેહથી (અજ્ઞાનથી), તે આ ભવમાં કે પૂર્વ ભવને વિષે, જે કાંઈ આચર્યું હોય તે બધું મારે ગહિત છે, નિન્દ છે, જુગુપ્સનીય ( દુર્ગછનીય) છે; કેમકે તે સમ્યગ્ધર્મથી બહિર્ભુત . માટે જ, તે તજવા ગ્ય છે,-એવું મેં કલ્યાણમિત્ર (આત્મહિતેષી) એવા ગુરુભગવંતના વચન થકી જાણ્યું. (અહંત ભગવંતના વચનની ગુરુ થકી પ્રાપ્તિ થઈ હોય ત્યારે પ્રાયઃ આ કેમ બને તેથી આમ કહ્યું. અહિં ઉપદેશક ગુરુદેવે એકાંતે પરના હિતચિંતક છે, પરને કલ્યાણ-સાધનામાં સહાયક-મિત્ર છે, એટલે એમનું વચન તથ્ય અને પથ્ય જ હેય માટે એમના હિતવચનાનુસારે, બેટી આચરણે એ દુષ્કત છે, ત્યાજ્ય છે એ પ્રમાણે મને બરાબર મનમાં ઠસી ગયું છે.) સદ્દગુરુના કહેવા મુજબ જ વસ્તુસ્થિતિ છે-એવું શ્રદ્ધાથી મને રુચ્યું છે. એટલે અરિહંત અને સિદ્ધ ભગવાનની સમક્ષમાં તે અગ્ય, અધમ આચરણોને હું ગહું છું, નિંદુ છું. એના પર મને જુગુપ્સા થાય છે. એ દુષ્કૃત્ય છે, ને મારે ત્યાજ્ય છે. આ પ્રસંગે તે સઘળું મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મિથ્યા થાઓ,મિથ્યા થાઓ. અહીં દુષ્કૃત્યો સમજવા જેવાં છે. શ્રી અરિહંત પરમાત્માની કે તેમની મૂર્તિની તથા મંદિરની આશાતના અવિનય, અવર્ણવાદ, કે અનાદર; એમની આજ્ઞાની અવહીલના, એમના માર્ગને વિરોધ કે વિરાધના, અશ્રદ્ધા કે અશુદ્ધ પ્રરૂપણ, વગેરે એમના પ્રત્યેનું વિપરીત આચરણ ગણાય. લક્ષ્મણ સાધ્વીને એની પાછળ આઠસે કેડાછેડી સાગરોપમના કાળ સંસારમાં ભટકવાનું થયું. શ્રી સિદ્ધ ભગવાન પ્રત્યેનું વિપરીત આચરણ શું? અભવ્યના જેવી માન્યતા - સિદ્ધ કઈ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ હોઈ શકે જ નહિ” (ને હેય તે એમનામાં ચિતન્ય શું?) અથવા અનંત સુખ વિષે કુશંકા–“ત્યાં ખાવાનું, પીવાનું નહિ, લાડી નહિ, વાડી નહિ, તે સુખ શું ?” આવી આવી મિથ્યા માન્યતાઓ અને પ્રરુપણું તથા શ્રી સિદ્ધ પરમાત્માની મૂર્તિ વગેરેની આશાતનાદિ-આ બધું એમની પ્રત્યેનું વિપરીત આચરણ છે. “મુક્તિમાં સુખ શુ?” એમ શંકા કરનારને એ ખબર નથી કે ત્યાં કેઈ તૃષ્ણ નથી તથા ખાવા-પીવાની પીડા નથી માટે તો ખરૂં સુખ છે, કેઈ કર્મ નથી, અપેક્ષા નથી, તેથી જ અનંત સ્વાધીન સુખ છે. વળી એ સુખ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. કાલ્પનિક તે વિષયનું સુખ છે. કેમકે એને એજ વિષય બીજા માણસને કે બીજા સમયે પિતાના જ દુઃખરૂપ લાગે છે, એટલે સંસારમાં સાચું સુખ ક્યાં રહ્યું ? શ્રી આચાર્ય મહારાજાદિ પ્રત્યે પણ વિપરીત આચરણમાં અનાચરણીય અને અનિચ્છનીય આચરણ તથા પ્રકારે સમજવું. આમાં માતાપિતા યાવત્ કેઈપણ જીવ પ્રત્યે કૃતજનતા, દ્રોહ, ઈર્ષ્યા, પીડા, અપમાન, અનાદર, તિરસ્કાર, વગેરે આવે. માર્ગ સાધનની આશાતના, અવગણના, નાશ, અંતરાય વગેરે અનાચરણીય ગણાય. અમા–સાધનના આદર, બહુમાન, મુલ્યાંકન, પ્રચાર વગેરે અનાચરણીય ગણાય. ટૂંકમાં જે કાંઈ મિથ્યામતિ અજ્ઞાન, અપ્રશસ્ત રાગદ્વેષ, હાસ્ય મશ્કરી, હર્ષોન્માદ, અસત્ ખેદ કે કેધાદિ કષાયવશ જીવ કે જડ પ્રત્યે બોલ્યા-ચાલ્યા -વિચાર્યું તે બધું અનાચરણીય-અનિચ્છનીય ગણાય. આની ગહ કરવાની. દઢપ્રહારી ચેરે બ્રાહ્મણના ઘરમાં ઘુસતાં આડી ગાય Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ આવી તે ક્રૂર ગુસ્સામાં એને બિચારીને તલવારથી ખત્મ કરી! ઘરમાં બ્રાહ્મણ કાગારોળ કરવા જતી હતી તે એને મારી, તેથી એને ગર્ભ પણ ખત્મ! પાછે બહાર નીકળતાં સામે બ્રાહ્મણ ધસ્યો તે એને ઉડાવ્યે પણ હવે કેધ મળે પડતાં ભારે પસ્તા સળ. આપઘાત કરવા જંગલમાં ભાગે છે. ત્યાં મુનિએ એને ઊભે રાખ્યો, કહે છે “તું તે મરીશ, પણ તારાં ઘોર પાપ શે મરશે? પાપ ખત્મ કરવાને આ ઉચ્ચ ભવ જ ગુમાવ્યો તો પછી પાપનાશની બાજી હાથમાંથી ગઈ ! પછી તે પાપના દારુણ વિપાક જ નરકાદિ દુર્ગતિઓમાં અસંખ્ય કાળ દવાના !? દઢપ્રહારી ગેંક્યો! દુષ્કતની અતિ તીવ્ર ગર્લો સાથે મુનિ પાસેથી અરિહંત પ્રભુએ કહેલ દર્શન-જ્ઞાન-ચારિત્ર–તપને માગ જાણતાં ચાર શરણ સ્વીકાર કરી એણે પાપને પ્રતિઘાત કર્યો ! શુદયે ગુણબીજાધાન થતાં એ ચારિત્ર લઈ, “પાપ યાદ આવે તે ઉપવાસ',-એ નિયમ સાથે નગરના દરવાજે ધ્યાનમાં રહે છે. લેકે પાપ યાદ કરાવી પ્રહાર-તિરસ્કાર કરે છે પણ મહાત્મા દઢપ્રહારી સ્વદુષ્કૃત-ગહ અને પાપ-પ્રતિઘાતના મજબૂત પાયા ઉપર કલ્યાણ સાધી ગયા. અહિં શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં “મિચ્છા મિ દુકકડ” પદના અક્ષરેને જુદે અર્થ બતાવ્યું છે. તેમાં (મિ ” મૃદુમાવપણાનાં અર્થમાં છે. એ સૂચવે છે કે દુષ્કૃત ગહમાં પશ્ચાત્તાપ) રૂપે મિચ્છામિ દુર્ડ કહેતાં આત્માએ પહેલાં તે હૃદય એકદમ કુણું અને અહંભાવ વિનાનું અતિ નમ્ર બનાવવું જોઈએ. વાત સાચી છે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કે જે હદય કઠેર છે અને અહંવ ભુલાતું નથી, તો પછી “હું અકાર્ય કરનારે છું, અપરાધી છું, અધમ છું,” એ ભાવ હદયમાં નહિ જાગે. જીવને એમ તે પૂર્વે અહંભાવ ક્યાં મૂકે પડ્યો નથી? અને એ કેટલે ટકાવી શક્યો છે, કે અહીં ટકશે ? આમ તે પરવશતામાં કે દુન્યવી સ્વાર્થપૂર્તિની લાલસામાં અનિચ્છાએ અહંભાવને ઘણી વાર જો કર્યો છે, તે અહીં આત્મશુદ્ધિ માટે અહંભાવને સ્વેચ્છાએ કાં ન તો? જીવે એ સમજવું જોઈએ છે કે એ શે પિતાને પ્રભાવ કે ઉપકાર જગત પર અમર થઈ ગયો છે કે એ હક સાથે અહંભાવ ભેગવે છે, અને હજુ પણ જીવની અહંભાવ મૂકવાની તૈયારી નથી? અનંતજ્ઞાનીના વચનથી પૂર્વ દુષ્કતની સાચી રાહ કરવા માટે હૃદયની જે મૃદુતા જરૂરી છે, તે અર્થે જીવ જે અહંભાવ અહી નહિ મૂકે, તે શું અંતે ઊભા રહી ગયેલા દુષ્કૃતના ચોગે કર્મ અહંભાવ મુકાવ્યા વિના રહેશે? મિચ્છા મિ” એમાં (૨) “ચ્છા' નો અર્થ દેનું છાદન છે. દેશે આત્મામાં જે નિરંકુશરૂપે છે, તેને દબાવવા, એટલે કે દોષ ઉપર નિયંત્રણ કરી નામશેષ કરવા, જેથી એ દોષે પ્રત્યે પક્ષપાત ટળે તથા કર્તવ્યપણાને અને હિતકારીપણાને ભાવ મટી ઘણાભાવ-દુગંછાભાવ જાગ્રત રહે. મિચ્છામિમાં (૩) બીજા “મિ” ને અર્થ મર્યાદામાં રહેલો એવો થાય છે, તાત્પર્ય કે ધર્મક્ષેત્રની મર્યાદામાં રહેલો. આ વસ્તુ સૂચવે છે કે ધર્મ શાસનની સીમાઓની અંદર રહેવાની અપેક્ષા, અને વિધિ તથા પૂર્વાપર સ્થિતિ કેળવવાની આત્માને અપેક્ષા ન હોય Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ તે પણ દુષ્કતની સાચી શુદ્ધિ ન થાય. “દુષ્કર્ડ ” માં (૪) “દુ” ને અર્થ એ છે કે હું આવા દુષ્કૃત્યને આચરનાર મારા આત્માની દુગછા કરું છું. મને મારી જાત માટે શરમ થાય છે કે મેં કયાં આવું અકાર્ય સેવ્યું? અને (૫) “ક” કહેતાં મારાથી કરાયેલા તે પાપને, (૬) “તું” કહેતાં ઉપશમભાવથી લંઘી જાઉં છું. અર્થાત દુષ્કૃત્યના સેવનમાં અને તેની અનુમોદનામાં મૂળ કારણભૂત બનેલા કે પાછળથી ઉપયોગી થયેલા જે કષાયે, તેને ત્યાગ કરીને ઉપશાંત બનું છું; એટલે કે ક્ષમા, મૃદુતા, નિર્લોભતા, પાપને તિરસ્કાર, વગેરે ભાવે ધારણ કરી તે દુષ્કાનાં આર્કષણ-પક્ષપાત વગેરેના સીમાડા ઓળંગી જાઉં છું. આત્મામાંથી એના કુસંસ્કારે ઊખડી જાય એ માટે ખૂબ સાવધાન અને ઉપગવાળે બનુ છું. સંક્ષેપમાં આપણાથી થઈ ગયેલાં દુષ્કૃત્યોને સાચો “મિચ્છા મિ દુક્કડ” કરે છે અને તે કરીને દુષ્કૃત્યના સંસ્કાર અને દુષ્કૃત્યથી બંધાયેલા કર્મો આત્મા પરથી ભૂસી નાખવા હોય તે આટલું જરૂરી છે, -૧. અહંભાવના ત્યાગ સાથે સાચા પશ્ચાત્તાપને એગ્ય કેમલ અને નમ્ર હૃદય ૨. દો પર તિરસ્કારભાવ, ૩. આત્માની સ્વછંદ અને નિરંકુશ વૃત્તિ પર કાપ, ૪. આપણું દેષિત આત્મા પ્રત્યે દુર્ગછા અને પ. દેષ સેવનને પોષનારા દુષ્કૃત્યના મૂળમાં રહેલ કષાયની શાંતિ સાથે ક્ષમાદિ ધર્મોનું આલંબન જરૂરી છે. ભગવાન અરિહંત દેવથી માંડી સર્વ છે અને સર્વ જડ સાધનો પ્રત્યે ગમે તે પકારે જન્મ–જન્માંતરમાં થયેલા દુષ્કૃત્ય બદલ જે આ પદ્ધતિએ નિંદા, ગહ, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ દુગ’છા, પશ્ચાતાપ થાય, તેા એવા દુષ્કૃત્યને સહેજે કરાવનારૂ, જે સ`સાર અને અતત્ત્વ પત્યે રુચિભાવ રૂપી પાપ, તેના પ્રતિઘાત કેમ ન થાય ? ‘મિચ્છા મિ દુક્કડ’’માં ગર્ભિત આ પાંચ ભાવ આવિકાસ માટે બહુ ઉપયાગી છે;– (૧-૨ ) દાષાને તથા દોષિત સ્વાત્માની દુગંછા, (૩–૪) નમ્ર હૃદય, તથા સ્વચ્છ હૈં નિરકુશ વૃત્તિ પર કાપ, દોષ-દુષ્કૃત્યના મૂળમાં કામ કરતા કષાયેના ઉપશમ, તિરસ્કાર, અને કેમળ તેમજ (૫) (૧:૨) આમાં પહેલા બેથી એ લાભ છે કે દોષ-પાપ ફ્રી સેવવાના પ્રસંગ આવે તેય એમાં પૂર્વના જેવા રસ નહિ રહે, તેમ એ એછુ. એછું કરવાની વૃત્તિ રહેશેઃ એટલે જ જ્યાં સુધી દુષ્કૃત્ય-સેવન ચાલુ છે ત્યાં સુધી એની ગર્હ અને સ્વાત્મ-દુગછા રહેવી જ જોઈએ. પ્ર–પાપેા સેવ્યા કરે અને ગહ કર્યા કરે એમાં દંભ યા નòારતા નહિ થાય ? ઉઆવે। વિચાર કરીને જો વારવાર દુષ્કૃત્ય ગાઁનું કાર્ય ન કરવામાં આવે તે જીવ કલ્યારેય ઊંચા જ ન આવે; કેમકે સ'સારમાં પહેલે તબકકે દ્વેષ-પાપ-દુષ્કૃત્યોને ત્યાગ થઈ શકતા જ નથી. ગૃહસ્થને ઘર-સંસારના આરભ-પરિગ્રહ-વિષચેાના પાપ રહે જ છે, સાધુને વીતરાગ થવા પૂર્વે નાના રાગ, દ્વેષ, હાસ્ય, રતિ-અતિ વગેરે નડવા કરતા હાય છે. હવે જો એની ગાઁ તિરસ્કાર-સ્વાત્મ દુગ’છા કરતા રહેવાનું ન હોય તા એના અર્થ એ કે દિલ એ પાપા-દાષામાં દુભાતું નહિ; પણ ખુશમિશાલ રાખવાનું. પછી એ કયારે છૂટી જ શકે ? એ તે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ગર્હા-દુગ’છા ચાલુ હોય તા જ એ દોષાનાં સેવન મુડદાલ અનતા આવે. એટલે આ ગહદમાં 'ભ કે નઠારતા નથી. અલખત્ કોઈ દેખાડ માટે કે બીજી ત્રીજી લાલસાથી નહિ, પણ અંતરથી અકર્તવ્ય તરીકે સચાટ લાગીને દોષા પ્રત્યે ગાઁ-તિરસ્કાર થવા જોઈએ. ભરત ચક્રવતી ને આ આંતરિક ગહ ચાલુ હતી એના પ્રતાપ હતા કે આરીસાભવનમાં માર્ક મળતાં એ રાગાદિ દેષા અને એના પેાષક પદાર્થ ઉપર સૂગ, નફરત વધી જતાં પ્રમળ પાપ-પ્રતિઘાત થઈ તરત આગળ વધતાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું. (૩-૪.) · મિચ્છામિ દુક્કડં 'માં બીજી વાત એ આવી કે એથી નમ્રતા-કામળતા થાય, અને સ્વચ્છંદ નિર’કુશ વૃત્તિ પર કાપ મૂકાય. કઠિન માટીમાં ઘડાને ઘાટ ન ઊતરે. એમ કઠણુ હૃદયમાં ગુણનો ઘાટ ન ઊતરે, કેામળમાં ઊતરે. માટે દોષપાપના મહત્ત્વની પકડ રૂપી ઠાશ ફગાવી દેવાય, અને દુષ્કૃતની સાચી ગહ થાય, એમાં અર્હત્વના ભાવ ‘હું મેાટા, હું સારા, ગુરુ આગળ મારી હલકાઈ કેમ દેખાડુ' ?' એવા અહ’ભાવ ઊંચા ગુણસ્થાનકે નથી ચડવા દેતા; માટે નમ્રતા પણ જોઇએ. સાચી દોષ-ગર્તામાં એ થાય. 6 (૫) દોષ-પાપના હાંશે હાંશે સેવનની અનાદિ કુટેવ કાઢવા એ તપાસવું જોઇએ કે અંતરની કઇ દુષ્ટ વૃત્તિ ઉપર . આ સેવાય છે. દા. ત. ચક્ષુકુશીલતા કે સ્પર્શ કુશીલતામાં નિર્ભયતા અને એનો લેાભ એ હૃદયની દુષ્ટ વૃત્તિ છે. એથી એ ખીજ ઉપર પરસ્ત્રીનું નિરીક્ષણ કે સ્પનું પાપ કરાય છે. માટે એ ખીજ જ ઊખેડી નાખવું જોઇએ. આમ દરેકે દરેક દુષ્કૃત્ય ૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ અને પાપના નિકાલ માટે એની મૂળભૂત દુષ્ટ વૃત્તિને ઉખેડી નાખવાની છે. એને નિકાલ કરવાથી ઉપર દુષ્કૃત્યને ઊગવાનું બંધ થાય છે. દા. ત. કે કષાયને દુષ્ટભાવ એ અપશબ્દ, કઠેર ભાષા, પ્રહાર વગેરે પાપ કરાવે છે, તે એ કે ધકષાયને શાંત કરવાથી એ અપશબ્દાદિ બેલવા કરવાનું અટકી જાય, એ સહજ છે. એમ દુષ્ટ વૃત્તિઓ અને બધા કષાયેનો ઉપશમ કરવાથી જ પાપના સીમાડા ઓળંગી જવાય. બાકી મૂળ કાયમ રાખ્યું અને ઉપરથી ડાળપાંખળ કાપી નાખ્યા, તેથી શું વળે? સાચી ચિકિત્સામાં એને મૂળભૂત દેષ હટાવાય છે. એમ, પાપ-દુષ્કાના નિવારણમાં મૂળ કારણભૂત કુવૃત્તિ શોધી કાઢી એને હટાવવાનો પ્રયત્ન થવો જોઈએ; તે સંગીન ઉન્નતિ થતી આવે. અહીં દોષનો તિરસ્કાર અને સ્વાત્માની દુર્ગછા અંગે અઈમુત્તા મુનિ “નો સુંદર પ્રસંગ છે કે એમણે બાલચેષ્ટામાં તળાવડામાં પાતરૂં તરાવ્યું, પરંતુ સ્થવિર મુનિઓ વડે સાવધાન કરાતાં, એમને થયું કે “અરે ! પ્રભુએ તે મને પાપથી ઉગારી ચારિત્ર આપવાનો મહાન ઉપકાર કર્યો, અને મેં પાછું પાપ કર્યું? કે અધમ હું! કેવું આ અસંખ્ય જીવ-વિરાધનાનું દુષ્ટ પાપ !” ત્યારે એમને અવગણતા મુનિઓને પ્રભુએ સાવધાન કર્યા કે “આ તે ચરમ-શરીરી છે. અહીંથી મેક્ષે જશે. એમની કિંમત ઓછી ન ગણે ” હવે મુનિએ સ્વદેષની ગહ-દુર્ગછા કરે છે. કેવું ધન્ય શાસન ! સ્વચ્છેદ વૃત્તિનો ત્યાગ અને નમ્રતા કુમારપાળના જીવે પૂર્વભવે કરી. રાજકુમાર છતાં દુષ્ટ વ્યસનથી એ દેશનિકાલ ક Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ થયેલ, તેથી લૂંટાર બને. અભિમાન અને સ્વરછ દપણામાં ઘર કૃત્ય કરતે મુનિના સંપર્ક દુષ્કૃત્યગર્તામાં ચડ્યો, નમ્ર બની ગયે, સ્વછંદતા વિસારી ગુરુભક્ત-અહંદુભક્ત બની મરીને કુમારપાળ થયે. (પંચ૦-) હોય છે તi mરિહા, હો મે કરાनिअमो, बहुमयं ममण्यं ति इच्छामि अणुसहि अरहंताणं भगवंताणं गुरूणं कल्लाणमित्ताणं ति । અર્થ –આ મારે સમ્યગૂ ગહ હે. મારે ફરીથી આ દુષ્કૃત્ય)ન કરવાનો નિયમ છે, અને આ બહુ માન્ય છે એટલા માટે અરિહંત ભગવાન અને કલ્યાણમિત્ર ગુરુદેવોની હિતશિક્ષા ઈચ્છું છું. વિવેચન –આ પ્રકારે મારી સમ્યફ એટલે કે વિધિસર ભાવથી દુષ્કૃત્ય ગહ હે, પણ માત્ર શાબ્દિક નહિ, હાર્દિક ગહ એવી કે જેથી તે દુષ્કૃત્યની લેશ માત્ર સુંદરતા યા કર્તવ્યતા હવે મને ન ભાસે. સાથે જેમ એક વખત રાગદ્વેષની ગાંઠ ભેદી કે પછી ફરીથી કર્મની ઉત્કૃષ્ટી કાળ-સ્થિતિ કદી બંધાતી નથી, તેવી રીતે ફરી તે દુષ્કૃતના બંધ હવે ન રહે એવો તેના અકરણનો નિયમ છે. ટીકામાં “ઈતિ સામર્થ્યમ' એમ લખ્યું છે, તેનો અર્થ “એ અર્થપત્તિથી ગમ્ય છે એ થાય. એટલે કે દુષ્કતની ગહનું પ્રકરણ છે, માટે અકરણ નિયમ દુષ્કૃત અંગેની સમજવો, એટલે કે દુષ્કૃત ન કરવાનો ભાવ છે. એમાં અર્થપત્તિથી સમજાય છે. ઉપરના બે, એટલે કે પૂર્વને દુષ્કૃતની ગહ અને ભવિવ્યના દુષ્કૃતને અકરણ નિયમ–આ બે; અથવા ચતુઃ શરણગમન તેવી રીતે 3ની ઉત્કૃષ્ટી કા રાગદ્વેષની શાન Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અને દુષ્કતગહ-આ બે, મને બહુ જ રુચે છે. એટલા માટે હું ત્રિલોકનાથ શ્રી અરિહંત ભગવંતનું અને કલ્યાણમિત્ર ગુરુ દેવોનું મારા પર નિયમન અને હિતશિક્ષાને ઈરછું છું. કેમકે એમની દોરવણી અને હિતશિક્ષા એ, ચાર શરણના સ્વીકારનો તથા દુષ્કૃત-ગહન ઉપર કહેલો જે વિસ્તાર, તે સાધનામાં બીજભૂત છે. અહીં ગુરુ સાક્ષાત્ ઉપકારી છતાં પહેલાં દેવની અને પછી ગુરુની હિતશિક્ષા ઈચ્છી; એનું કારણ એ કે તત્ત્વને અંગીકાર કરનાર આત્માઓએ મૂળ ઉપદેશક અને અધિક ગુણી તરફ પહેલાં પ્રવર્તવું એ ઊચિત છે. વળી દુષ્કૃત-ગહ ઉપરાંત અનુશાસ્તિ ઈચ્છી તે એટલા માટે કે તત્તાનુસારી માણસે અધિક ગુણે માટે અને અધિક ગુણ તરફ ઝુક્તા વલણ માટે પ્રયત્ન કરે જોઈએ. તે જ તત્ત્વ સ્વીકાર્યું એ સાચું ગણાય. આ એક પ્રણિધિ (ક્તવ્ય-નિશ્ચય) છે, કે “હું અરિહંત અને ગુરુની અનુશાસ્તિ ઈચ્છું છું.” વળી પ્રણિધાન એ છે કે – સૂત્રો એ બેગેહિં સંકો, ફોક કે ગેસ સુપસ્થળT I होउ मे ईत्थ बहुमाणो, होउ मे इओ मुकखबीअं ति । અર્થ-વિવેચન - એ ત્રિલેકનાથ શ્રી અરિહંત દેવો અને કલ્યાણમિત્ર અને સદ્ગુરુઓને મને ઉચિત (સમ્યગ-ભક્તિ બહુમાન સહિતન) નિશ્ચયવાળો સમાગમ હેક શાસક-શિષ્યભાવનો, સ્વામી સેવક ભાવ, કલ્યાણ દાતા- કલ્યાણ અસ્થિભાવનો યેગ , એમના પ્રત્યે સમર્પિત ભાવવાળ સમાગમ મને પ્રાપ્ત થાઓ. અહિં ધ્યાનમાં રાખવાનું એ છે કે એમની હિતશિક્ષા અને સમાગમનાં આ બે પ્રણિધાન કેવળ કોરી પ્રાર્થના નથી Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સૂચવતા, “કિંતુ, હું આ બંને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ થાઉં? એવો હૃદયને દઢ નિર્ણય સૂચવે છે. અરિહંતાદિનો સમાગમ પણ માત્ર સ્વબળે જ નથી મળવાનો, પણ દેવાધિદેવ અને સદ્દગુરુની કૃપાથી થવાનો છે. માટે એમની આગળ એની પ્રાપ્તિની દિલભરી ઉત્તમ પ્રાર્થના હો. પ્રભુ ! તમારે સંગ મને સતત થાય, એવું જીવંત છે. અહે! પરમ પુરુષને કરાતી આવી ઉત્તમ વસ્તુની પ્રાર્થનામાત્ર પણ જગતમાં કેવી અલભ્ય, અણમોલ અને અનંત ઉપકારક વસ્તુ છે! વળી “એના ઉપર મને બહુ જ સદભાવ અને માન છે,' જેથી જીવનમાં હૃદયના ઉલ્લાસ સાથે આ પ્રાર્થના વારંવાર હું કરું. “આવી રીતે પ્રાર્થના વારંવાર કરવાથી મને મોક્ષનું બીજ પ્રાપ્ત થાઓ.” પ્રાથના આત્માને નમ્ર બનાવે છે, જેની આગળ પ્રાર્થના કરાય છે એના તરફ વિશેષ નિકટભાવ અને ઝુકાવટ કરે છે, અને શુભ અધ્યવસાયને જગાડી દીર્ઘકાળ સુધી જીવંત રાખે છે, તથા જીવને સુસંસ્કારથી સમૃદ્ધ કરે છે ! એથી મિથ્યાત્વાદિ કર્મ નાશ પામે છે, અને મેક્ષબીજ પ્રાપ્ત થાય છે. મેક્ષબીજ સુવર્ણના કળશની જેમ અનુબંધવાળું શુભ કર્મ છે. અનુબંધ એટલે શુભની પરંપરા, જેમ સેનાનો કળશ ભાગી જવા છતાં સોનું કાયમ રહે છે, તેવી રીતે પ્રાર્થનાથી પ્રાપ્ત થયેલું શુભ પુણ્યકર્મ વિપાકે ભગવાઈ જવા છતાં એ શુભાનુબંધી કર્મ હોવાથી નવું શુભ ઊભું થઈ જાય છે. અર્થાત્ શુભપરંપરા ઊભી રહે છે. અહીં સુપ્રાર્થના અને બહુમાન દુષ્કતગહ અંગે લઈએ તે આ પ્રણિધાન Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ થાય, દેવ-ગુરુના સંચાગામાં હૃદયની આ ઝંખના થાય, કે હું હૈયાથી પ્રાથ' છું કે દુષ્કૃતની ગર્હા અને અ-કરણ જીવત રહે, એના ૫૨ મને બહુમાન-આદર હે. મારી આ ઉત્કટ પ્રાર્થના રહ્યા કરા. પ્ર૦-વસ્તુ તે મગાય; પરંતુ પ્રાર્થનાની માગણી શા માટે ? ઉ-પ્રા”ના એ બહુ કિંમતી વસ્તુ છે. દિલ માગે છે એટલે કે ઝંખે છે કે અરિહંત પ્રભુ પાસે આ પ્રાર્થના રહ્યા કરે; કેમકે (૧) એ નાથ અચિંત્ય પ્રભાવવતા છે. (૩) પ્રાથનાથી ઇષ્ટસિદ્ધિ થાય છે. (૩) ધન આદિની પ્રાથનાથી શું ? દુષ્કૃતગાઁ તથા દેવ-ગુરુ સચાગની પ્રાર્થના, એ ભવ્ય આત્માન્નતિનાં સચાટ સાધનની પ્રાના છે, અને (૪) એથી આત્મામાં મહાન નિરાશ’સભાવ નિસ્પૃહભાવ જાગે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રસંગ છે. એક ચિત રાની પુત્રીનું બુદ્ધિબળ અને વિવેકશક્તિ દેખી રાજાએ એને પટ્ટરાણી બનાવી. બીજી રાણીએ એના પરની ઇર્ષ્યાથી રાજાને ભંભેરતા એક દિવસ કહે છે કે ‘ જુએ તમારી પટ્ટરાણી એરડા બંધ કરી અંદર કામટ્રમણ કરે છે. * રાજા ગુપ્ત રીતે ખારણાની તરાડમાંથી જુએ છે, તે દેખ્યું કે પ્રિય રાણી જૂનાં ચિતારાની પુત્રી-વખતનાં કપડાં પહેરી એ પ્રાર્થના કરી રહી છે કે હે પ્રભુ ! સદા મારા હૃદયમાં વસજો. હે જીવ! તું આ તારી પૂસ્થિતિ યાદ રાખી કદી અભિમાન ન કરીશ, તારી શાકચ એનો પ્રત્યે બહુ પ્રેમ રાખજે, એમનુ' સન્માન કરજે.’ રાજા ચકિત થઇ ખીજી રાણીઓને એ ખતાવી ઇર્ષ્યા છેાડાવે છે અને ચિતારાની પુત્રી પર અધિક આદરવાળા અનેછે. 6 Page #208 -------------------------------------------------------------------------- ________________ દુકૃતગર્તી અને દેવ-ગુરુ-સંગ તથા એની પ્રાર્થના એ ત્રણ પર બહુમાન પણ ઈચ્છનીય છે, તે એવું કે એની આગળ જગત કૂચા લાગે, જાતડહાપણ વાહિયાત લાગે. આ ગહ, સંગ, પ્રાર્થના અને બહુમાન એ મેલબીજસાધક સુદઢ શુભાનુબંધ ઊભું કરી આપે છે. તેથી જેમ સેનાનો કળશ તૂટી ગયા પછી પણ સોનું ઊભું છે, એમ અહીં મૃત્યુ થઈ એ ચારનો અંત થવા છતાં એને સાર-સવ-અર્ક ઊભે રહે છે. અને એથી ભવાંતરે શુભ પરંપરા ચાલુ રહે છે. ગુણસેન રાજાને અગ્નિશર્મા તાપસનાં પારણાં અજાણે ચૂકાવ્યાનું અનુચિત થયું લાગ્યું અને એથી એના પ્રત્યે વિશેષ ક્ષમાપના કરે છે, તથા દેવ-ગુરુસહિત જૈન ધર્મના પ્રાપ્ત સંગને અતિ દુર્લભ ગણી એના પર ઓવારી જાય છે, તે એથી એ શુભાનુબંધ ઊભે થયે કે પછીના ભવમાં એ ઉત્તરોત્તર આગળ વધતાં અંતે સમરાદિત્ય કેવળી ભગવાન થયા. આમ પ્રાર્થના, બહુમાન, ગહ આદિ મેક્ષ પર્યત ઉપયેગી થાય એવી શુભ સંસ્કારની અને શુભ કર્મની પરંપરાને અખંડિત રાખે છે. પ્રાર્થનાથી આવી પરંપરાને આપનારું શુભ કર્મ મને પ્રાપ્ત થાઓ. આ અરિહંતાદિનો સંયોગ સેવાથી સફલ છે. સંયોગ મળ્યા પછી અરિહંતની સેવા કરીએ તે સંગ સાર્થક થયે. એમની સેવા સતત કરવી એ માનવ-જીવનની લ્હાણ છે. બીજાની સેવાથી જીવે સુખને બદલે દુઃખ દીઠાં છે. આમની સેવાથી શાશ્વત સુખ લાધે છે. તેથી જ, સૂત્ર-ત્તિગેસુ કહું વારિ સિગા, શાળારિ વિના, पडिवत्तिजुत्ते सिआ, निरइआरपारगे सिआ। Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧પર અર્થ-વિવેચન –“ઇચ્છું છું કે તારક દેવાધિદેવ અને સદ્દગુરુએ મને પ્રાપ્ત થયા છે તે હું એમની સેવા-ઉપાસના કરવાને ગ્ય થાઉં, લાયક થાઉં.” ઉત્તમ પુરુષોની સેવા સારી રીતિએ એગ્ય આત્માઓ જ કરી શકે. વળી, એગ્ય બનીને કરાતી સેવા સેવ્યની આજ્ઞાને પાત્ર બનાવે છે. માટે “એમની કલ્યાણકારી આજ્ઞા ઝીલવાને હું પાત્ર બનું.” જિનની આજ્ઞાનું પાલન તે શિવસુંદરીને સંકેત છે. “એની પ્રતિપત્તિવાળ થાઉં, સ્વીકાર, ભક્તિ,બહુમાન અને સમર્પિતતાવાળો થાઉં જેથી એમની આજ્ઞાને અતિચાર-રહિતપણે સંપૂર્ણ પાળી આજ્ઞાને પાર પામનાર થાઉં, અર્થાત્ નિરતિચાર આજ્ઞાપાલનની પરાકાષ્ઠાએ હું પહોંચું ” એ માટે આ મારી બહુમાનવાની પ્રાર્થના છે. સેવા ભક્તિ વિના આજ્ઞાની લાયકાત ન મળે, અને આજ્ઞા ઝીલવાની સમ્યગ્ર આત્મ-દશા વિના સાચે સ્વીકાર અને સમર્પિતપણું અશક્ય છે. અને સમર્પિતપણું વિના સંપૂર્ણ આજ્ઞાને પાળી લેશપણ ખલના કે દેષ ન લગાડી પાર ઉતારવાનું અશક્ય છે. માટે એ કમ મૂક્યો, કે “સેવા ભક્તિની લાયકાત મળે, આજ્ઞા ઝીલવાની યેગ્યતા મળે, આજ્ઞાનું પાલન મળે, ને આજ્ઞાપાલનને દેષ લગાડ્યા વિના અખંડ ચલાવી પરકાષ્ઠાની આજ્ઞાના પાલન સુધી પહોંચું.” અહીં સૂચવ્યું કે દેવ-ગુરુ-સંગ મળવા પર પહેલું કર્તય લાયક બની એમની સેવા કરવાનું છે. શય્યભવ, ભદ્રબાહુ, હરિભદ્ર, વગેરે બ્રાહ્મણે ચારિત્ર લઈને પહેલાં દેવ-ગુરુની સેવામાં લાગી ગયા, તે જિનાજ્ઞા-જિનવચનને ગ્ય બની એને ઝીલતા પ્રભાવક આચાર્ય થયા. વરાહમિહિર, કુલવાલક, બાલચંદ્ર વગેરે Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ એ ભૂલ્યા તે સંસારે રુલ્યા. ૩. સુકૃત-આસેવન પ્રાસંગિક વસ્તુ સાથે દુષ્કૃતગહને વર્ણવી. હવે પાપ-પ્રતિઘાત અને ગુણ–બીજાધાનને ત્રીજો ઉપાય સુકૃત-આસેવન વર્ણવે છે. સૂત્ર-સંવિ કાસરી સેમિ સુજs, agોમેમિ સદઉં अरहताणं अणुट्ठाणं, सव्वेसि सिद्धाणं सिद्धभावं ।। સંવિગ્ન બનેલે હું યથાશક્તિ સુકૃતને સેવું છું.' સંવિગ્ન એટલે સંવેગવાળો, એટલે કે મોક્ષ અને મોક્ષમાર્ગને અથી. એવું છું” ઉપરાંત અનુદું શુ? સવે અરિહંત પરમાત્માના ધર્મદેશના વગેરે ઉત્તમ અનુષ્ઠાને, સર્વ સિદ્ધોની સિદ્ધ દશા. આગળ, કરણ-કરાવણ અને અનુમોદનને સમાન ફળ આપનારા કહેવાના છે. તે અહિં સૂત્રકારે ઉચ્ચ અનુષ્ઠાનોને અનુમોદવાને જાણે સ્વયં કરવા રૂપે કે મહાન લાભ બતાવ્યો ! ત્રિકાળના અનંત જિનેશ્વર દેના અનંત દુષ્કર અનુષ્ઠાન આપણે આચરતે શું ગજું? પણ એ અનુષ્ઠાનની અનમેદના દ્વારા એ અનુકાનને કરવા જેટલો લાભ ! અરિહંતને અનુષ્કાને કયા ? આઃ – શ્રેષ્ઠ અપ્રમત્ત સંયમ, ઉગ્રવિહાર, ઘોર તપ, પ્રચંડ પરિસહજય, ભયંકર ઉપસર્ગોમાં લેકેત્તર સહિષ્ણુતાથી દઢ હદયે ધ્યાન, કૂર કર્મથી નિર્દયપણે પીડાતા જગતને તારક ધર્મને ઉપદેશ, ભવ્ય જીવોને ચિંતામણિથી ય અધિક શ્રુત-સમ્યકત્વ-દેશવિરતિ અને સર્વવિરતિનું દાન, સંયમ-પ્રેરણા...વગેરે વગેરે. આવાં એક એક અરિહંત પ્રભુના કેટલાએ સર્વસુંદર અનુષ્ઠાન (ક્રિયાઓ) ! ધન્ય જીવન ! Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધન્ય પ્રવૃત્તિ ! એવા અનંત જિનેશ્વર દેવેના અનંત અનુષ્ઠાનની હું પુલકિત હદયે અનુમોદના કરું છું. “અહે! કેવી એમની લોકોત્તર કાર્યવાહી ! અહા કેવા મારા જેવા દીન દુઃખી જગતના ભવ્યજીને અતિ ઉપકારક એવા એ અનંત અરિહંત પ્રભુના ઉત્તમોત્તમ સુંદર અનુષ્ઠાનો ! એમાંના એકાદ પણ અનુષ્ઠાનને આચરવા હું સમર્થ નથી, છતાં અહોભાગ્ય મારાં કે મને એ ઉત્તમોત્તમ અનુષ્ઠાન જાણવા-સમજવા મળ્યાં! એની પ્રમોદ ભાવના મળી ! મને એની અનુમોદના કરવાનું મળ્યું !” અહિં સમજવાનું છે કે “કરણ, કરાવણ અને અનમેદન, સરિખાં ફળ નિપજા રે એ કથનના અનુસારે ધર્મ-સાધનાના એ ત્રણ રસ્તા. એમાં આ ત્રીજા ઉપાય તરીકે બતાવેલ અનુમેદના (૧) ભાવપૂર્ણ હૃદયે, (૨) આત્માને ગળગળો કરીને, (૩) સંભ્રમ (નવાઈઓ અને બહુમાન સહિત, અને (૪) તે અનુષ્ઠાન જીવનમાં ઉતારવાના મનોરથ સાથે, જે થાય તે તે અનુષ્ઠાન આચર્યા સરખે લાભ કેમ ન થાય ? અનુદન એટલે અનુસરનારું મેદન (આનંદ). અનુષ્ઠાનને અનુસરનારે એટલે સંયમ-તપ-તિતિક્ષા-ધર્મોપદેશાદિ અનુષ્ઠાનના પ્રતિપક્ષી (વિરૂદ્ધ) ત અસંયમ, સુખશીલતા, કષાય, પાપોપદેશ વગેરે ઉપરથી ખસીને તે અનુષ્ઠાન ઉપર આકર્ષિત અને અભિલાષકપણે મુગ્ધ થનાર હૃદયને નિર્મળ અને પ્રેરક આનંદ. આકર્ષણ એટલે અહે ! આ કેવાં ઉત્તમ અને આદરણીય ! ” એ ભાવ. અભિલાષિપણું એટલે “આ મને ક્યારે મળે !” એવી કામના. હવે બીજા નંબરમાં સર્વ સિદ્ધ ભગવાનનું સિદ્ધપણું, એટલે કે અવ્યાબાધ (અક્ષય નિરુપદ્રવી સ્થિતિ, અનંત શાશ્વત Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સુખ, અરૂપિપણું, સ્ફટિકવતુ નિષ્કલંક શુદ્ધ સ્વરૂપ, અનંત જ્ઞાન-દર્શન, વગેરેને અનુમડું છું. હે ! અમારી અધમ એવી વારંવાર જન્મવા-મરવાની, રેગ-શેક-પકની, કામ-ક્રોધ-લેભની, મહા અજ્ઞાન અને મહા મેહની ઉપદ્રવમય ગલીચ અવસ્થા સામે આ સિદ્ધ આત્માની કેવી ઉત્તમ અદ્દભૂત અગમ અવસ્થા ! सूत्र-सव्वेसि आयरियाणं आयारं, सब्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं, सव्वेसिं साहूणं साहुकिरिअं, અર્થ-વિવેચનઃ-વળી ત્રિકાળના સર્વે આચાર્ય ભગવંતનું જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર - એ આચારનું પાલન, ભવ્ય અને એનું દાન, અને એમાં પ્રવર્તન, તથા શાસન-પ્રભાવનાદિ, એ સૌની હું ભૂરિ ભૂરિ અનમેદના કરું છું. જગતના પ્રાણીઓના હિંસક અને મેહભર્યા, વિવેકશૂન્ય ને કથીર, કષ્ટદાયી અને અધઃપાતકારી પાપ-આચારે ક્યાં? અને ક્યાં વિવેકી અને ભાવદયાભર્યા, ઉન્નતિકારી, કંચનસમા આ જ્ઞાનાચાર આદિ ઉત્તમ આચારે! ક્યાં પાપાચારેનું પાલન અને પ્રચાર? અને ક્યાં પવિત્ર આચારનું પાલન અને પ્રચાર ? આચાર્ય કેશી ગણધરે નાસ્તિક પ્રદેશ, રાજાને, ને થાવસ્ત્રાપુત્ર આચાર્ય મિથ્યાષ્ટિ સુદર્શન શ્રેષ્ઠીને મહા આસ્તિક સમકિતી શ્રાવક કર્યો ! એવી રીતે સર્વ ઉપાધ્યાયજી મહારાજ જે ભાવિક મુમુક્ષુ શિષ્ય વર્ગને ગ્યતા-અનુસાર જિનાગમના મંત્ર-સરખા મંગળમય સૂત્રેનું સમ્ય વિધિએ દાન કરે છે, એ સૂત્રદાન અને સૂત્રપરંપરા-રક્ષણને અનુમોદું છું. કેવી એ મહાપુરુષોની Page #213 -------------------------------------------------------------------------- ________________ સુંદર ભાવાનુકંપા ! જેના વેગે અનંતકાળમાં એ શિષ્ય-વર્ગને કેઈથી ઉપકાર ન થયે હેય તે અતિ મહાન ઉપકાર થયો! તેમજ સૂત્રની આ રીતે ભૂતકાળથી ચાલી આવતી કલ્યાણ પરંપરા અખંડ રહી ભવિષ્ય માટે ચાલશે. તેવી રીતે “સર્વ ત્યાગી સાધુ મહાત્માઓના સમ્યક સ્વાધ્યાય, અહિંસા-સંયમ અને તપ, વિનય-ભક્તિ અને વૈયાવચ્ચ, ઉપશમ-શુભધ્યાન, અને મંત્રી આદિ ભાવે; તથા મહાવ્રત અને એની સુંદર ભાવના, પરીસહ અને ઉપસર્ગમાં અડગ ધીરતા, સાથે અન્ય જીવોને રત્નત્રયીની સાધનામાં સહાય, ઈત્યાદિ સાધુ ભગવંતના ઉત્તમ અનુષ્ઠાનની હું ભારે અનમેદના કરું છું. કેવી અલૌકિક જીવનચર્યા! કે નિર્દોષ, સ્વપર-હિતકારી કલ્યાણાનુબંધી, વિશ્વવત્સલ વ્યવહાર ! કેવી આત્માની પવિત્ર પ્રવૃત્તિ! કે પ્રબલ પુરૂષાર્થ ! અહે! જે ભાગ્યવાન આત્માઓને આવું સુંદર જીવન પાપ્ત થાય છે, તેમના પુણ્યની અને તેમના આત્માની બલિહારી છે! તેમને કરડે વાર ધન્ય છે! ભવસાગરને તે લગભગ તરી જવા આવ્યા છે.” દિલની એ અનુષ્ઠાન પર પાકી શ્રદ્ધા, આકર્ષણભાવ, નિધાનપ્રાપ્તિ જેવો હર્ષ–સંભ્રમ, ઈત્યાદિથી અનુમોદના કર્યો જવાય, જીવનમાં એ જ સાર, એ જ કર્તવ્ય, એ જ શેભાસ્પદ લાગે, તે એમાં સ્વયં પુરુષાર્થને યોગ્ય કર્મક્ષ પશમ થત આવે. ઋષભદેવ પ્રભુના જીવે પૂર્વે વજસેન ચક્રવતીના ભવમાં પિતા તીર્થકરને પામી એ સુકૃતાનુદના કરતા રહ્યા, તે મેહનીય વીર્યંતરાય વગેરે કર્મોને દબાવતા દબાવતાં એને ક્ષપશમ કરીને ચક્રવતીપણું છોડી મુનિ બન્યા, યાવત ઠેઠ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ૧૪પૂર્વધર મહા તપસ્વી અને અનેક લબ્ધિથી સંપન્ન આચાર્ય બની તીર્થકર નામકર્મ ઉપાજીને અનુત્તર વિમાનમાં દેવ થયા. સૂત્ર-સિં સાવ મુસાફળનોને, સર્વ રેવા, सव्वेसि जीवाणं, होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोगे । અર્થ-સર્વ શ્રાવકોના મેક્ષ સાધનભૂત ગોની, તથા સર્વ મુમુક્ષુ અને કલ્યાણ આશયવાળા દેવે તથા જીના મેક્ષમાર્ગનાં સાધનભૂત યોગની (અનુમોદના કરૂં છું.) વિવેચન-“સર્વ શ્રાવકેથી કરાતી દેવગુરુઓની વૈયાવચ્ચ, તત્વશ્રવણ, ધર્મરાગ, પ્રભુભક્તિ, દાન, વ્રત-નિયમે, તપસ્યા, સામાયિકાદિ, સ્વાધ્યાય વગેરે સાક્ષાત્ કે પરંપરાએ મેક્ષના સાધનભૂત એવા જ્ઞાન, દર્શન, ચારિત્રના વ્યાપારને હું અનુમેટું છું.”મેહનો અધિકાર આત્મા પરથી ઊઠી ગયા પછી આવા અધ્યાત્મના અનુષ્ઠાન જીવને પ્રાપ્ત થાય છે. એ આત્માને અભૂત વિકસિત ગુણોની અવસ્થા સૂચવે છે. આ અવસ્થા દેષભરેલા આ વિશાળ જગતમાં અતિ દુર્લભ અને મહા પવિત્ર હોઈ, જ્યાં કવચિત દેખાતી હોય ત્યાં ખૂબજ અનમેદનીય છે. આટલું જ નહિ પણ “સર્વ દે, સર્વ જી જે મુમુક્ષુ છે, મુક્તિની નિકટ છે, એટલે કે ચરમ પુદ્ગલ પરાવર્તમાં આવેલા અને વિશુદ્ધ આશય(અભિપ્રાય)વાળા છે, એમના માર્ગ સાધન યોગોને હું અનુમડું છું.” માગસાધન એટલે મેક્ષના માર્ગભૂત જે સમ્યગ્દર્શન-જ્ઞાન અને સમ્યફચારિત્ર, તેના સાધનભૂત ગો, અર્થાત્ માર્ગાનુસારીની, આદિધાર્મિકની, અપુનબંધક જીવની અને ગની ચાર દષ્ટિમાં રહેલા જીવોની Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મધ્યસ્થભાવે દુરાગ્રહ વિના આચરાતી કુશળ પ્રવૃત્તિઓ; દેવદન–વ્રતસેવન આદિ ચેગેાની પૂર્વ સેવા; તથા ન્યાયસ પન્નતાદિ માર્ગાનુસારી ગુણા; કે જે સમ્યગ્દર્શનાદિ માને સાધી આપવામાં અનુકૂળ બને છે તે. મિથ્યાર્દષ્ટિને પણુ આ શુઓૢાની અપેક્ષાએ પ્રારંભિક પહેલું ગુણસ્થાનક કહ્યું છે, અને તે સાન્ય છે, અયુક્ત છે. તેથી પરપરાએ પણ મેાક્ષસાધક આ ગુણા (કુશળ વ્યાપારા-શુભ પ્રવૃત્તિઓ) અનુમેદનીય છે. અહીં સમજવાનું કે મેાક્ષમાર્ગોપચાગિતા અને જિનવચનથી અવિરાધની દૃષ્ટિએ માત્ર આ ગુણેા જ અનુમાદનીય છે; પણ તેથી મિથ્યાત્વીની અનુમેદના-પ્રશંસા નથી કરવાની. હવે અભિનિવેશ રહિત થઈને, એટલે કે મનમાની કે દુરાગ્રહભરી અતાત્ત્વિક કલ્પનાઓને તજીને પ્રણિધાનની શુદ્ધિ કરવામાં આવે છે. પ્રણિધાન એટલે કર્તવ્યના નિય અને અભિલાષ, તથા વિશુદ્ ભાવનાના બળવાળી, યથાશક્તિ ક્રિયાવાળી અને તેમાં સમર્પિત થયેલ મનની એકાગ્રતા. તેની શુદ્ધિ આ રીતેઃ सूत्र - होउ मे असा अणुमोअणा सम्मं विहिपुव्विआ, सम्म सुद्धासया, सम्मं पडिवत्तिजुआ सम्यं निरइआरा, परमगुणजुत्त अरहंताફલામથયો. અર્થ-વિવેચન: શ્રેષ્ઠ લેાકેાત્તર ગુણાથી યુક્ત શ્રીઅરિહંત, સિદ્ધભગવાન આદિના સામર્થ્ય થી, એમના શક્તિપ્રભાવથી ઉપર કહેલી મારી અનુમાદના, (૧) આગમને અનુસારે સમ્યકવિધવાળી હેા એવું Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ હું ઈચ્છું છું. વળી (૨) તે અનુમોદના તીવ્ર મિથ્યાત્વકર્મના વિનાશથી સમ્યક્ એટલે શુદ્ધ આશયવાળી છે, અર્થાત્ પગલિક આશંસા રહિત અને દંભ વિનાની તથા વિશુદ્ધ ભાવનાવાળી છે. વળી (૩) તે સમ્યક સ્વીકારવાળી હો, એટલે કે તે ક્રિયામાં ઊતરે. તે પણ સારી રીતે પાળવાથી (૪) અતિચાર (ખલના) વિનાની છે. અનમેદનાને પાપપ્રતિઘાત અને ગુણબીજાધાનની સાધક બનાવવા માટે અનુમોદનાને આ કે સુંદર અને સચોટ પ્રવૃત્તિકમ બતાજો ! ઉન્નતિકારક સાધના-અંગે: અનુમોદના શું, કે કઈ પણ સામાયિકાદિ ધર્માનુષ્ઠાન, ક્ષમાદિ ગુણ, યા દાનાદિ સુકૃત શું, એની સાધના કરવા માટેની પ્રવૃત્તિના આ વ્યવસ્થિત અંગે છે – (૧) શાસ્ત્રોક્ત વિધિનું પાલન, અર્થાત્ શાસ્ત્ર યાને જ્ઞાનીનાં વચન પ્રત્યે જવલંત સાપેક્ષભાવ કે, “મારે એ રીતે એ મુજબ જ સાધના કરવાની, ” (૨) વિશુદ્ધ અધ્યવસાય; અર્થાત્ દિલમાં નિર્મળ પવિત્ર ભાવ-ભાવના-વિચારસરણી. તથા | (૩) યથાશક્તિ સમ્યફ ક્રિયા; એટલે કે જેની સાધના કરવી છે તેના અંગે સારી પ્રવૃત્તિ. દા. ત. સમભાવની સાધના માટે વિધિસર સામાયિકનાં અનુષ્ઠાનમાં જોડાવું, એની પ્રવૃત્તિ કરવી. તેમજ. (૪) એ પ્રવૃત્તિનું નિરતિચાર પાલન, એટલે કે એમાં જરાય દેષ-ખામી ન લાગવા દેવી. આ ચારેયમાં એકેય ઓછું ન ચાલે; કેમકે, (૧) પહેલું તે વિધિને આગ્રહ એ જિનવચન પ્રત્યેને સાપેક્ષભાવ સૂચવે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ છે અને સર્વ ધર્મ–પ્રવૃત્તિમાં જ શું, જીવન આખાને માટે જિનાજ્ઞા તે ડગલે ને પગલે આગળ કરવી જ જોઈએ. “મારે જિનાજ્ઞા પહેલી,” આ બંધન હોવું જ જોઈએ. “જિનાજ્ઞાથી જ તરાય” એ ઝળહળતે હદયપોકાર જરૂરી છે. નહિતર સ્વચ્છેદ પ્રવૃત્તિ થવાથી અજ્ઞાન ચેષ્ટા થાય; એથી ભવ પાર ન થવાય. (૨) વળી, એ ભાર દિલ પર રાખવા છતાં, સાથે દિલમાં વિષયલગની, ઈર્ષા, મદ, કઠોરતા, માયા, સ્વાર્થોધતા, વગેરે કલુષિત ભાવ ન રખાય. નહિતર એ જિનાજ્ઞાનું બળ ઓછું કરી નાખે. એમ માનાકાંક્ષા કે અદાવત, તથા સમૃદ્ધિ કે સત્તા ઈત્યિાદિની આકાંક્ષા પણ રખાય નહિ. દેવ-ગુરુ-કિયા પ્રત્યે હૃદયભીની ભક્તિ અને બહુમાન જોઈએ. આ માટે ચિત્ત-પરિણામ વિશુદ્ધ નિર્મળ પ્રશાંત હોવા જ જોઈએ. (૩) ત્યારે આ બંને છતાં પ્રમાદ તે ચાલે જ કેમ? ધર્મપ્રવૃત્તિને પાકે પુરુષાર્થ જોઈએ. નહિતર પાપને પુરુષાર્થ ચાલુ રહેવાનો. ત્યાં દિલના ભાવ શુષ્ક બની જવાના. ત્યારે અનાદિની આહારાદિની સંજ્ઞાઓ અને કષાયસંજ્ઞાઓના આહારાદિની પ્રવૃત્તિથી મેલા કુસંસ્કાર એથી વિરુદ્ધ તપ, દાન, વગેરે ધર્મપ્રવૃત્તિના પુરુષાર્થથી ઘસાતા આવે. ખા-ખા આદિની પ્રવૃત્તિથી તે એ ષિાતા જ રહે. એમ, (૪) એ ત્રણે હેવા છતાં ધર્મપ્રવૃત્તિ જે ખોડખાંપણવાળી હશે, તે આત્માનું સત્તવ હણાશે. જો સત્વ અખંડ, તે શું કામ દેષ લગાડે ? ત્યારે પ્રવૃત્તિ દેશ-અતિચાર વિનાની અને તે જ એથી ઉપરની કક્ષાની પ્રવૃત્તિ આવે, ઉપરનાં ગુણસ્થાનકે ચડે, ને ઠેઠ પરાકાષ્ઠાએ વીતરાગતા સુધી પહોંચી શકે. સત્ત્વ વિના એ કશું ન બની શકે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ તાત્પય, જિનાજ્ઞાના જાગતા ખપ, નિમળ હૃદય, પ્રબળ પુરુષાર્થ અને સત્ત્વ, એ ચાર ઉન્નતિનાં સાધન માટે (૧) સમ્યગ્ વિધિનું પાલન, (૨) વિશુદ્ધ અધ્યવસાય, (૩) યથાશક્તિ સમ્યક્રિયા અને (૪) તેના અખંડ નિર્દોષ નિરતિચાર નિર્વાહ,-આ સાચા પ્રવૃત્તિ-અગા છે. (૧) જિનાજ્ઞાના અ’ધનમાં જીવ જિનેશ્વરદેવનુ સાચું શરણ પકડે છે. એમને ખરેખર શરણે ગયા એટલે એમને સાચા તારક, રક્ષક, શાસક માન્યા; એમણે કહેલ તત્ત્વ જ સાચાં; એમણે કહેલ આરાધનામાર્ગ જ સાચા’-આ હાર્દિક ભાવ ઊભે કર્યાં, તેથી જિનોક્ત તત્ત્વ, માર્ગ અને વિધિ પ્રત્યે ભારે આદર રહે જ. અનાદિના મૂળભૂત દોષ અહત્વ અને આપમતિને દબાવવા આ અદ્ભુત કામ કરે છે. એટલું ખરૂં કે ‘હું જિનાજ્ઞાને જ જ પ્રધાન કરૂં છું' એવું માત્ર કહેવા તરીકે નહિ, પણ જીવનમાં જીવી બતાવાય એ જિનાજ્ઞાખ ધન છે. (૨) સુંદર અધ્યવસાયાથી ભર્યું" ભર્યું હૃદય, પવિત્ર ભાવવાહી હૃદય, સતત જાળવવાવાળાં આવે તેા મલિન ભાવા અને હલકા વિચારે ઘણા ઘણા એછા થઇ જાય; કુસ'સ્કારનો હાસ થતા આવે; સુસ'સ્કારનું ખળ વધતું જાય. તેથી તા એનો સારે જશે. એકત્રિત થતાં અતિ ઉચ્ચકેાટિના અધ્યવસાયને અવકાશ મળે. (૩-૪) પુરુષાર્થ અને સત્ત્વનાં વળી બહુ મૂલ્ય તે તીર્થંકર ભગવાને કહેલી ધર્મ શાસનની સ્થાપના પરથી સમજી શકાય એમ ૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ છે. જે કાળ, સ્વળાવ, પૂર્વકર્મ કે ભવિતવ્યતાથીજ આત્માનો ઉદ્ધાર થઈ જતું હોય, તે શાસન-સ્થાપવાની જરૂર શી? પરંતુ છ મેક્ષમાર્ગની આરાધનામાં પુરુષાર્થ ફેરવે એટલા માટે એ આરાધનાનું શાસન સ્થાપ્યું. એમાં પંચાચારમાં વીર્યાચાર નામનો જુદો આચાર બતાવ્યું, એ સર્વ ફેરવવા માટે, જેથી નિર્દોષ અને સબળ આરાધના થય. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રાર્થના સવિષયા છે, અથવા સદ્દવિષયા છે. વિષય =આલંબનભૂત વ્યક્તિ, અર્થાત્ પ્રાર્થના કેઈ કાલ્પનિક કે અકિંચિકર વ્યક્તિ આગળ નથી કરવામાં આવતી, કિંતુ વાસ્તવિક અને સમર્થ પ્રભાવશાળી વિશિષ્ટ કાર્યકર વ્યક્તિ આગળ કરવામાં આવે છે; તેથી પ્રાર્થના નિષ્ફળ જવાને સંભવ નથી. કેમકે પ્રાચ્ય પુરુષની લોકોત્તર ઉત્તમતા એ એમની આગળ પ્રાર્થના કરનારા હૃદયને એવું ભીનું કુણું, નમ્ર અને ઉદાર બનાવી દે છે, કે તેથી એ હદયમાં અનેક ગુણોના આવર્જન (આર્કષણ) થાય છે. પ્રાચ્યું પુરુષના આલંબને જ આ બને છે, એ એમને વિશિષ્ટ પ્રભાવ છે. તેથી એમની આગળ શુદ્ધ ભાવે કરાતી પ્રાર્થનાના પણ મૂલ્ય ઓછાં નથી. પ્રાર્થના તો પારસ છે, એ જીવને ગુણસુવણના જવલંત તેજ આપે છે, લેતા જેવા ગુણ હીન આત્માને સોના જે ગુણ-સંપન્ન બનાવે છે. અનમેદના માટેની પ્રાર્થના પણ એવી અનુમોદનાની બક્ષીસ કરે છે કે જેના યોગે કમશઃ નિરતિચાર વિશુદ્ધ ચારિત્ર સુધી પહોંચી, જીવ અજર અમર થાય છે. વાહ ! અહિં માનવ ભવમાં કેવી મહામૂલ્યવંતી પ્રાર્થનાની સુલભતા ! વસ્તુની પ્રાર્થના વસ્તુની Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ઉત્કટ અભિલાષા સૂચવે છે, અને સાચી અભિલાષા એ બીજ; એમાંથી ફળ આવે જ. નાગકેતુને જીવ પૂર્વ ભવે પટેલ, અઠ્ઠમ કરી શક્યો નહતે; પરંતુ અઠ્ઠમની પ્રાર્થના, ઉત્કટ આશંસા, અભિલાષા એણે કરેલી, તે પછી સાવકી માતાએ એને ઊંઘમાં ઝુંપડી ભેગે બાળી નાખ્યો છતાં આર્તધ્યાન અને તિર્યંચગતિને અવતાર ન પામતાં પ્રાર્થના-આશંસાના બળે નાગકે, મનુષ્ય અવતાર પામ્યો ! જન્મતાં પૂર્વ ભવના જ્ઞાન પર અઠ્ઠમ–આચરણરૂપી ફળ પાયે ! અને ક્રમશઃ એજ ભવનાં અંતે મોક્ષ પામે! સુકૃતની સાચી અનમેદના પણ મિથ્યાત્વની મંદતા વિના ન થઈ શકે. મિથ્યાત્વ મંદ કરવા માટે આત્મામાં શુભ અધ્યવસાય અવશ્ય જગાડવા જોઈએ. અરિહંતદેવાદિ ઉપર વિશિષ્ટ સદ્દભાવ જાગે, તે શુભ અધ્યવસાય પ્રગટ થાય. આમ અરિહંત સિદ્ધ વગેરે તત્ત્વ એવા પ્રભાવશાળી છે કે એમના પ્રત્યે હૃદયમાં ધારેલે સદભાવ શુભ અધ્યવસાય જગાડી મિથ્યાત્વને મંદ બનાવી દે છે, અને હદયમાં સુકૃતની સાચી અનુમોદના ઉલ્લસિત કરાવે છે. આ તે ભગવતેના પ્રભાવથી બન્યું, કૃપાથી બન્યું, એમ કહેવાય. દા. ત. ધ્રુવતારાના આલંબને નાવિક સાચી દિશામાં નાવ ચલાવી ઈષ્ટ સ્થાને પહોંચે છે, તે ત્યાં નાવિક માને છે કે “ભલે નાવ ચલાવવામાં મહેનત મારી અને ઈષ્ટ સ્થાને પહોંચવામાં સાધન નૌકા, પરંતુ અંધારી રાત જેવા કાળે વિરાટ સમુદ્રમાં સચેટ પ્રવાસ ધ્રુવતારાના પ્રભાવે થાય છે. એ તારાદેવની અમારા પર અનહદ કૃપા !” એમ અહીં ભીષણ ભવસાગરમાં ઈન્દ્રિયવિષયદર્શનો Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અને મિથ્યામત-દશનોના અંધકારમાં સાચા માક્ષ–રાહે પ્રવાસ થઈ ઈષ્ટ મેક્ષ સ્થાને પહેાંચાય, તે અરિહંત દેવના આલમને, એમના પ્રભાવે, એમની કૃપાથી. સૂત્ર-ચિંતક્ષત્તિનુત્તા દિતે મળવતો, વીબવાળા સવભૂ परमकल्लाणा परमकल्ला हे सत्ताणं । અ:-ખરેખર તે અરિહંત-સિદ્ધ પ્રભાવશાળી છે, વીતરાગ સજ્ઞ છે, પરમ જીવેાને પરમ કલ્યાણનું કારણ છે. ભગવાન અચિંત્ય કલ્યાણુ સ્વરૂપ છે, વિવેચન:-ખરેખર તે અરિહ'તાદિ ભગવતા અર્ચિત્ય શક્તિ-પ્રભાવવાળા છે, વીતરાગ છે, સજ્ઞ છે. અચિંત્ય એટલે અગમ, અમય, અને અનુપમ. અર્થાત્ એ શક્તિ ન ખરાખર આળખી (સમજી) શકાય, ન માપી શકાય, કે ન કોઈ સાથે સરખાવી શકાય. તેમજ એ પ્રભુ પરમ કલ્યાણુ-સ્વરૂપ છે. એમનું દન કર્યું. એટલે જાણે શ્રેષ્ઠ કલ્યાણુ દન કર્યું...! કેમકે પ્રગટ પરમજ્ઞાન અને પરમસુખમય એમના આત્માનું સ્વરૂપ એ શ્રેષ્ઠ કલ્યાણ છે. એ આત્માથી અભિન્ન છે. એટલે જે પરમાત્મા પાતે જ અનંત કલ્યાણુ સ્વરૂપ છે, એ પરમાત્માના સાચા દર્શનમાં પરમ કલ્યાણનું દર્શોન કર્યું" જ ને? આત્મા જાણે સંસારના ત્રિવિધ તાપથી મુકાયા, અને અનંત કલ્યાણના આંગણે પહોંચ્યા ! આચાર્યાદિ પરમેષ્ઠિ પુરુષો પણ જેમને કેવળજ્ઞાન હેાય, તે મુખ્યપણે વીતરાગ સર્વાં નહેાય છે, બીજા મહાવિરાગી અને મહુશ્રુત આચાર્યાદિ મહાપુરુષા ખાળ જીવા માટે વીતરાગ સર્વજ્ઞની માફક પરમ આલેખન Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ છે, તથા પરમ કલ્યાણુ-સ્વરૂપ છે. વળી જીવાને તે તે ઉપાચાથી પરમ કલ્યાણુ આપવામાં એ કારણભૂત છે. એ પંચ પરમેષ્ઠિની સાધના અને ઉપાસના કર્યું કલ્યાણ નથી અપાવતું ? એમનો ઉપદેશ કલ્યાણના અનેક માર્ગો પ્રકાશિત કરે છે. એમનાં દર્શન કલ્યાણના ઉપાયાને જાગત્ કરે છે. એમનું જ સ્મરણુ, એમનું જ વદન, એમની ભક્તિ, એમના જ ગુણાનું ઉત્ક્રીન, એમનું આલ'ખન, એમનું શરણ ઇત્યાદિ એ જીવાને માટે મહાકલ્યાણના સચાટ સાધના અને છે. માટે એ અચિંત્ય પ્રભાવવ'તા છે. તેથી જ એ અભય-ચક્ષુ-માગ-શરણ-એધિ‘ ધર્માંદાતા, એ જ જિન-તી-બુદ્ધ-મુક્ત અનાવનારા,' વગેરે એવી સ્તુતિ ગણધર મહારાજ જેવા શ્રેષ્ઠ વિદ્વાન પણ કરે છે. સુલસાએ શું કર્યું. હતુ...? આ જ કે, એણે પ્રભુ શ્રી મહાવીર પરમાત્માનુ' શરણુ જોરદાર પકડેલું,–મારે તે એ જ આધાર, એ જ જોવા-વિચારવા-હરવા લાયક; બ્રહ્માદિ દેવે ય નહિ અને શબ્દાદિ વિષયે ય નહિ.' એમાં એણે તીર્થંકર નામકર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાજ્યું ! સૂત્ર-મૂઢે અહિં પાવે, બગામોદ્યાપ્તિ, બળમિત્તે માવો, हिआआिण अभिन्ने सिआ, अहिअनिवित्ते सिआ, हिअपवित्ते सिआ, आराहगे सिआ, उचिअपडिवत्तीए सव्वसत्ताणं सहिअंति ! इच्छामि મુરુ, રૂક્ચ્છામિ મુદ્રક, ફ્ન્છામિ સુૐ । અથ અને વિવેચન:-હું આવા વિશિષ્ટ ગુણા અને વિશિષ્ટ ઉપકારાવાળા એ અહિ'તાદિ ભગવતાને એ રૂપે હજી હૃદયથી નથી સ્વીકારતા, સુકૃતની હૃદયવેધી અભિલાષા નથી કરતા, એ હું મૂઢ છુ, અબુઝ-મજ્ઞાન છું. કેમકે હું પાપી જીવ Page #223 -------------------------------------------------------------------------- ________________ છું. અજ્ઞાન અને મેહના અનેક પ્રકારના પાપોએ મને ઘેરી લીધે છે. મારે સંસાર અનાદિ હેવાથી, અનાદિ કાળથી અભ્યસ્ત (બહુ સેવેલા) એવા મેહને લીધે મારા આત્માના પ્રદેશ પ્રદેશ, જેમ લસણની ગંધથી વસ્ત્રના તંતુએ તંતુ વાસિત થાય તેમ, રાગ, દ્વેષ અને મૂઢતાથી વાસિત છે. તેના નશાથી ઉન્મત્ત બનેલે હું, “હે પ્રભે ! અનભિજ્ઞ (અજાણી છું. મારા જ વાસ્તવિક હિત અને અહિતના ભાન વિનાને છું. એવું મારું શું ગજું કે સુકૃતની વાસ્તવિક અનુમોદના કરી શકું? પરંતુ અભિલખું છું કે અરિહંત દેવાદિના સાચા શરણ–સ્વીકાર દ્વારા એમના પ્રભાવે હું હિતાહિતને જાણકાર બનું, અહિતકારી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ગની પ્રવૃત્તિથી પાછો હટું, તથા હિતકારી સમ્યગદર્શનચારિત્ર-માર્ગે પ્રવર્તમાન થાઉં; પ્રવૃત્તિથી હું મોક્ષ માર્ગને, મેક્ષ માર્ગના દાતા દેવાધિદેવને, સદ્ગુરુઓને, જિનાજ્ઞાને, સુકૃતને...ઈત્યાદિને આરાધક થાઉં. તથા સર્વ જીવ પ્રત્યે ઔચિત્યભરી પ્રવૃત્તિવાળે થાઉં. હું આ રીતે સુકૃતને ઈચ્છું છું. સુકૃતને ઇચ્છું છું, સુકૃતને ઈછું છું. આ ત્રણ વારનું કથન (૧) મન વચન કાયના ત્રિકરણ ચેગે સુકૃત કરવાની ઈચ્છા સૂચવે છે. (૨) ભૂત, વર્તમાન અને ભવિષ્ય-એ ત્રણ કાળના સુકૃતની ઈચ્છાને સૂચવે છે; અથવા (૩) “સુકૃતને એટલે કે અનુમંદનાને પણ કરવા કરાવવા અને અનુમોદવા-એ ત્રણ રૂપે ઈચ્છું છું, એ સૂચન છે. આ સુકૃતનું આસેવન ઉત્તમ ક્રિયા છે. બીજા જીના સુકૃતની અનુમોદના પણ કેવી મહાફળદાયી છે, તે વિશેષે કરીને રથકાર ગૃહસ્થ, સાધુ બલદેવમુનિ અને તિર્યંચ મૃગના કથા Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ નકમાંથી વિચારવા ગ્ય છે. રથકાર એ સંયમીની ભક્તિ કરનાર છે, મુનિ એ સંયમ પાળનાર સાધુ છે, અને હરણિયે એ સુકૃતની માત્ર અનુમોદના કરે છે. એમાં હરણિયે મુનિના સંયમસુકૃતની અને રથકારના દાનસુકૃતની એવી અદ્દભૂત અનુમોદના કરે છે કે ત્યાંથી એ પણ પાંચમાં બ્રહ્મ દેવલોકમાં ઉત્પન થાય છે. અહિ મૃગની સુકૃતાનુમોદના કેવી ઉત્તમ કે એણે સંયમના અને દાનના ફળ જેવું ફળ અપાવ્યું ! સૂત્ર-વર્ગ ખં પદમાળ સુમારણ બgવેમાળ सिढिलीभवंति परिहायंति खिज्जति असुहकम्माणुबंधा । અર્થ:-આ પ્રમાણે આને સમ્યફ રીતે ભણનારના સાંભળનારના અને એની અનુપ્રેક્ષા કરનારના અશુભ કર્મના અનુબંધ શિથિલ બને છે, હાસ પામતા જાય છે, અને ક્ષીણ થઈ જાય છે. વિવેચન:-આ સૂત્રને સમ્યગ રીતિએ ભણે તે કેવું અપૂર્વ ફળ છે, તે બતાવે છે. “સમ્યગ્ર રીતિએ” એટલે કે હૃદયમાં સંવેગને પ્રકાશ પાથરીને. સંવેગ એટલે પૂર્વે કહેલાં (૧) ચાર શરણમાં શ્રી અરિહંતદેવાદિને તે તે વિશેષણોની તેવી તેવી હૃદયસ્પર્શી શ્રદ્ધા અને આદર, (૨) દુષ્કત ગહમાં હૃદયમાંથી દુષ્કૃતના શલ્ય કાઢી, પિતાના દુકૃતકારી આત્માની પ્રત્યે સાચો દુગંછાભાવ, “કે અહે ! હું આવો અધમકારી? કેવું છેટું મેં કર્યું ! ” તેમજ (૩) સુકૃત-આસેવનમાં ક્રિયા પર્યત આત્માને લઈ જાય તેવી ગુણપ્રમેદવાલી પ્રાર્થના, (૪) સાથે, તે પાળવામાં દેવાધિદેવ અને સદગુરુના પરમ સામર્થ્યના પ્રભાવ પર અટલ શ્રદ્ધા, વળી (૫) શરણ વગેરે ત્રણ ઉપાયે અનંતકાળે આ Page #225 -------------------------------------------------------------------------- ________________ ભવમાં પ્રાપ્ત કરવા બદલ પિતાની જાતને મહાધન્ય માનવાને ભાવ, ઈત્યાદિ ઈત્યાદિ સંવેગભાવને મુખ્ય કરીને આ સૂત્ર સ્વયં ભણનારને તથા બીજા પાસેથી સાંભળનારને, તેમજ સૂત્રના અર્થનું પાછળથી પણ સ્મણ દ્વારા ચિંતવન (અનુપ્રેક્ષા) કરનારને અશુભ કર્મોના બંધાએલા રસ અને અનુબંધ મંદ પડે છે, તે કર્મોની સ્થિતિ અને દળીયાં ઓછાં થાય છે, તથા વિશિષ્ટ કેટિના અધ્યવસાયના સુંદર અભ્યાસ દ્વારા તે અશુભ કર્મોના અનુબંધ નિમૂળ પણ નાશ પામી જાય છે. અશુભ કર્મના અનુબંધ એટલે આત્મામાં રહેલા પ્રગટ કે છૂપા તીવ્ર ભાવે(સંકલેશે)ના સંસ્કાર અથવા તે સંકલેશો જગાડનારા ખાસ ચીકણું કર્મો. આનાથી સંસાર અવિચ્છન્ન વલ્લો આવે છે. પણ મહામંત્રસમ, મહાઔષધિ અને શ્રેષ્ઠ રસાયનસમ, પરમ અમૃત સ્વરૂપ પૂર્વોક્ત સૂત્રનું પઠન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન (એકાગ્રધ્યાન) આત્મામાં ઉતાર્યાથી જે શુભ ભાવ જાગે છે, તેથી એ અશુભ અનુબંધોના ભુકક ઊડી જાય છે. પછી આત્મા પર ચાલી આવતા સંસારપ્રવાહને સુકાઈ ગયે જ છૂટકે ને? પ્રદેશી રાજા મહા નાસ્તિક અને કઠેર કમી છતાં કેશી ગણધર મહારાજના ઉપદેશથી આ શરણ સ્વીકારાદિ પ્રાપ્ત કરી એ પરમ આસ્તિક બન્ય, જિનભક્ત સૂર્યાભદેવ થયે, કમશઃ મેક્ષે જશે. સૂત્ર-નિરyવષે વાયુમે માથે સુપરિનામે, હવે विअ विसे, अप्पफले सिआ, सुहावणिज्जे सिआ, अपुणभावे सिआ । અર્થ-વિવેચન આ રીતે આ પંચસૂત્ર દ્વારા હૃદયમાં લ્લસિત થયેલા શુભ અધ્યવસાચોથી અશુભાનુબંધરૂપી ઝેર દૂર થાય છે, તેથી અશુભ કર્મનું હવે વિપાકની પરંપરા ચલાવવાનું Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ સામર્થ્ય નાશ પામી જાય છે. જેમ મંત્રના સામર્થ્યથી કટકબદ્ધ (સર્પાદિ ડસ્યાનાખની નજીક સ્થાનમાં દેરી વગેરેથી બંધાયેલ) વિષ બહુ થોડા ફળવાળું થાય, તેમ શુભ ભાવરૂપી મંત્રથી અહીં બાકીનું અશુભ કર્મરૂપી વિષ પણ અલ્પ ફળવિપાકવાળું બને છે, તેથી સહેલાઈથી અને સંપૂર્ણ પણે દૂર કરી શકાય એવું થાય છે તેમજ તેવું બીજું પણ તેવી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું, ફરી ન જન્મે તેવું થઈ જાય છે અને એમ થવાથી પૂર્વકાળની જેમ હવે ભવિષ્યકાળમાં અશુભ કર્મને મહા કટુ વિપાક ભેગવવાના રહેતા નથી. અહીં એ પ્રમાણે નુકશાનેનું નિવારણ એ ફળ તરીકે કહ્યું. હવે સમ્યગ ઉપાયેની સિદ્ધિસ્વરૂપ ફળને કહે છે. __तहा आसगलिज्जंति परिपोसिज्जंति निम्मविजंति सुहकम्माणुबंधा । सोणुबन्धं च सुहकम्म पगिट्ठ पगिद्वभावज्जिअं नियमफलयं सुपउत्ते विअ महागए सुहफले सिआ, सुहपवत्तगे सिआ, परमसुहसाहगे सिआ । અર્થ-વિવેચન -આ સૂત્ર અને તેના અર્થના પઠન વિગેરેથી શુભ કર્મને અનુબંધે આત્મામાં ભરપૂર એકત્રિત થાય છે; વળી શુભ ભાવની વૃદ્ધિથી તે અનુબંધ પુષ્ટ થાય છે, અને પરાકાષ્ટાએ પહોચે છે. અહે! કેવું મહિમાવંતુ આ પચસૂત્ર! ખરેખર! અનુબંધવાળું શુભ કર્મ અત્યંત અનુબંધની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પ્રધાન) કેટિનું હોય છે, તેમ જ તીવ્ર શુભ અધ્યવસાયે ઉપાર્જેલું હેઈ નિયમાં ઉત્તમ ફળને આપે છે. જેમકે, કેઈ એકાંતે કલ્યાણકારી એવા ઉત્તમ ઔષધને સારી રીતે વિધિસર Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રાગ થયો હોય તે તે સુંદર ફળ આરોગ્ય-તુષ્ટિપુષ્ટિને આપે છે. શુભ કર્મ અનુબંધવાળું હેઈ, વિપાકે નવા શુભમાં પ્રવૃત્તિ કરાવે છે, અને પરંપરાએ નિવાર્ણને પરમ સુખનું સાધક બને છે. આથી જ નિદાનરહિત એટલે કે કોઈપણ જાતના અનાત્મિક યાને જડ સંબંધી રાગ કે મમત્વ રાખ્યા વિના, અર્થાત્ આ લેક કે પરલોક સબંધી પગલિક આશંસા, માનાકાંક્ષા વગેરે દૂર કરીને; તેમ જ અશુભ અનુબંધને રેકીને શુભ ભાવ-ભાવનાઓને પેદા કરવામાં આ સૂત્ર બીજ સમાન એટલે કે અસાધારણ નિમિત્ત કારણ બને છે. માટે સુંદર પ્રણિધાનથી (યાને વિશુદ્ધ ભાવના, એકાગ્રતા-તન્મયતા અને કર્તવ્ય નિશ્ચય સાથે) અને સમ્યક્ રીતે એટલે કે ચિત્તને પ્રશાંત કરીને આ સૂત્રને ભણવું ગણવું જોઈએ, એના વાંચન તથા વ્યાખ્યાનને બરાબર અનુસરતું અખંડ શ્રવણ કરવું જોઈએ, તેમજ સુત્રના પદાર્થોનું ચિંતન મનન કરવું જોઈએ. સૂત્ર-પરિવંધને સમુમાવનિરોf સુમવિ તિ सुप्पणिहाणं सम्मं पढिअव्वं, सम्मं सोअव्वं, सम्म अणुपेहिअव्वं ति । _ नमो नमिअनमिआणं परमगुरुवीअरागाणं । नमो सेसनमुक्कारारिहाणं । जयउ सव्वण्णुसासणं । परमसंबोहीए सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तु जीवा सुहिणो भवन्तु जीवा । પ્રશ્ન-અહિં તે તમે નિયાણું કરવાને નિષેધ કરે છે, તે પૂર્વે “હેઉ મે એસા અણુમેયણાં' ઇત્યાદિ પાઠથી વિધિપૂર્વક અનુમોદનાનું નિયાણું કેમ કરાવ્યું ? Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ઉત્તર-તે નિયાણું નથી. કેમકે નિયાણું તે રાગ, દ્વેષ કે મેહથી કરાતી આશંસાને કહે છે, દુન્યવી કીર્તિ ઋદ્ધિ કે ભેગ આદિની લાલસાથી કરાતી અભિલાષાને કહે છે. એ કિલ૯ષ્ટ કર્મબંધનનું કારણ છે, ભવની પરંપરા વધારનારું છે, અને એ સંવેગના અભાવે કરાય છે. ત્રિપૃષ્ઠ વાસુદેવે પૂર્વના વિશ્વભૂતિ રાજકુમાર-મુનિના અવતારે “હું અથાગ બળને ઘણી થાઉં, એવું નિયાણું કર્યું; બ્રહ્યદત્ત ચકી પૂર્વભવે તપ-સંયમના પ્રભાવે ચકવતીની ભેગ-સમૃદ્ધિનું નિયાણું કરીને આવેલ; તેથી એ પાપનિયાણાના પ્રતાપે અંતે સાતમી નરકમાં જઈ પટકાયા. અગ્નિશર્મા તાપસે મા ખમણના પ્રકાંડ તપને ફળરૂપે ગુણસેન રાજાને ભવ મારવાનું નિયાણું કર્યું, તે પછી એ મારક બનતે બનતે અને નરકમાં જતે જતે અંતે અનંત સંસારી થયે. માટે આવા નિયાણ તદ્દન અકર્તવ્ય છે. કિન્તુ કીતિરાગ, ઋદ્ધિરાગ, ભેગરાગ, જીવષ, વગેરે નિદાનનાં લક્ષણે સુકૃતાનુદનાની પ્રાર્થનામાં ઘટતા નથી. તેથી પેલાથી જુદી જાતની આ ગુણની આશંસાને નિયાણું કેમ કહેવાય? નહિતર તે મોક્ષની પ્રાર્થના વગેરે પણ નિયાણું બની જાય. તેમ થવાથી, શાસ્ત્રમાં વિરોધ ખડો થાય; જેમકે, આગબહિલાભ વગેરે વચન શાસ્ત્રમાં આવે છે. ત્યાં આરોગ્ય એટલે ભાવ આરોગ્ય મેક્ષ, એના માટે બેધિલાભ મને આપ-આ પ્રાર્થના કરી. તે જે નિયાણાનાં પ્રતિપાદન કરનાર માનીએ, તે નિયાણાંના નિષેધક વચને સાથે વિરોધ પડે તાત્પર્ય, આવી શુભ કામનાવાળી પ્રાર્થના એ નિયાણું નથી. અસ્તુ, અધિક ચર્ચાથી સયું. હવે સૂત્રની સમાપ્તિ કરતાં ચરમ મંગળ કરે છે. દેવાથી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વંદાએલા એવા ઇદ્રો તથા ગણધર મહર્ષિએ પણ જેમને વંદે છે એવા પરમગુરુ વીતરાગ પરમાત્માને નમસ્કાર છે. બાકીના પણ નમસ્કારને એગ્ય એવા ગુણાધિક આચાર્યાદિ મહારાજાઓને નમસ્કાર હે, સર્વજ્ઞ પ્રભુનું શાસન મિથ્યા દર્શનોને હટાવી વિજય પામો, જયવંતુ વર્તે. પ્રાણીઓ વરબધિ-લાભથી, એટલે કે મિથ્યાત્વ દેષ ટાળીને સમ્યગદર્શનઆદિ શુદ્ધ ધર્મની સ્પર્શનાથી સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ. આ પ્રમાણે પાપ પ્રતિઘાતથી એટલે કે અશુભ અનુબંધ કરાવનારા આસ્રવ ભાવના વિચ્છેદપૂર્વક, “ગુણબીજનું આધાન” અર્થાત્ ભાવથી પ્રાણાતિપાતાદિવિરમણરૂપી ગુણના બીજનું આત્મામાં સ્થાપન, એટલે કે તથા પ્રકારના શુભાનુબંધકવિચિત્ર વિપાકવાળા કર્મનું આધાન સૂચવ્યું–આને સૂચવનારું પાપપ્રતિઘાત–ગુણબીજાધાન સુત્ર સમાપ્ત થયું. Page #230 -------------------------------------------------------------------------- ________________ સત્ર ૨. સાધુધર્મની પરિભાવના (૧) ધર્મગુણનું સ્વરૂપ-સહજસુંદરતા આદિનું ચિતન. સૂત્ર –કાચા ધર્મકુળ પરિવત્તિ દ્વાણ, માવિના ઘહિં સર્વ, पयइसुंदरत्तं, अणुगामित्तं, परोवयारित्तं, परमत्थहेउत्तं । અર્થ-ધર્મગુણપ્રાપ્તિના ભાવ જાગ્યા પછી એ ધર્મગુણોનું સ્વરૂપ ચિંતવવું, એની સહજસુંદરતા, અનુયાયિતા, પરોપકારિતા અને પરમાર્થકારકતા વિચારવી. વિવેચનઃ-હવે બીજા સૂત્રની વ્યાખ્યાને પ્રારંભ થાય છે. બીજા સૂત્રને પ્રારંભ આ રીતે છે- પહેલાં સૂત્રમાં ધર્મગુણબીજની વાત કરી, ત્યાં એ બીજ તરીકે વિચિત્ર વિપાકવાળું કર્મ કર્યું. એ બીજને પ્રાપ્ત કર્યા પછી તે બીજરૂપ કર્મ પિતાની વિચિત્રતાને લઈને અમુક અમુક પ્રકારની કાળ પુરુષાર્થ વગેરે સામગ્રી પામીને પાકે છે, એટલે ધર્મગુણ (પ્રાણાતિપાતવિરમણ યાને હિંસાને ત્યાગ વગેરે વતે)ની સન્મુખતા પ્રાપ્ત થાય છે અને તેથી આત્માને ધર્મગુણ પ્રાપ્ત કરવાની પરિણતિ જાગે છે. તે થાય ત્યારે શું કરવું તે બતાવે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તથા પ્રકારના મિથ્યાત્વાદિ કર્મને ક્ષયે પશમ થવાથી આત્મામાં ધર્મગુણની પ્રાપ્તિને ભાવ (ઈચ્છા) પ્રગટ થયેથી એ ધર્મગુણોનું સ્વરૂપ ચિંતવવું કે ધર્મગુણે કેવા કેવા સ્વરૂપ વાળા છે, ને જીવના અનંતકાળના હિસાદિના સંકિલષ્ટ પરિણામને કેવા વિશુદ્ધ બનાવનારા છે. માટે અહે ! એ કેવા સ્વાભાવિક સુંદર છે ! વળી ભવાંતરમાં સુસંસ્કારરૂપે કેવા અનુસરણ કરનારા છે ! અન્યને પીડાદિ ન કરનારા હોવાથી કેવા પરોપકારી છે ! અને પરંપરાએ મોક્ષને સાધી આપતા હોવાથી કેવા પરમ અર્થના હેતુ છે!—એ ભાવથી હૃદયમાં ચિંતવવું. અહિં સમજવાનું છે કે ઉત્તમ કેટીનું તથા શીવ્ર મેક્ષસાધક એવું સાધુપણું પ્રાપ્ત કરવું હોય તે તે માટેની પ્રાથમિક કેળવણું આત્મા ઉપર કરવાની છે તે તે શ્રાવકન અણુવ્રતરૂપી ધર્મગુણેથી જ સુસાધ્ય છે. એટલે જે અણુવ્રતની પ્રાપ્તિ મહાઘતેને આકર્ષનારી કહેવામાં આવે છે, તે અણુવ્રતમાં એવું ચમત્કારી સામર્થ્ય પ્રગટ કરવાની પ્રારંભિક વિધિ અહિં એ બતાવે છે કે, (૧) સ્વરૂપ-ચિંતન:-તે સ્થૂલ અહિંસા, સ્થૂલ સત્ય, વગેરે અણુવ્રતનું વિસ્તૃત સ્વરૂપ પહેલાં તે ખૂબ ચિંતવવું; જેમકે તે અહિંસા-સત્ય-અચૌર્ય વગેરેની મર્યાદા શીશી? એની કરણી કઈ કઈ ? એમાં પૂર્વની કઈ કઈ વૃત્તિઓ-પ્રવૃત્તિઓ ટાળવી? વ્રત કેમ પાળ્યા ગણાય? તેમાં સંભવિત કયા કયા અતિચારે ટાળવા જોઈએ ? સાંસારિક જીવનમાં કયા પ્રસંગે, કઈ પ્રવૃત્તિઓ અને કઈ કટોકટી આ વ્રતને બાધક નીવડે? અને તેથી તે બાધક પ્રસંગને વશ ન થતાં વ્રતે કેવી રીતે રક્ષાય ? Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ આ બધું વ્રતનું સ્વરૂપવિચારવું જોઈએ. એ વિચારતાં આત્માએ નિરુત્સાહ કે કાયર થવાની જરૂર નથી. કેમકે, ધર્મગુણે સિવાય આત્મહિત નથી. આનંદ-કામદેવાદિ શ્રાવકે એ વતસ્વરૂપ વિચારી વ્રત લીધાં હતાં. (ર) સહજ સુંદરતા:-વળી ધર્મગુણોમાં નિસર્ગક (સ્વાભાવિક) સુંદરતા છે. અર્થાત્ એ અહિંસા, સત્ય વિગેરે ગુણે એ સુંદર પવિત્ર ભાવે છે, આત્મા એનાથી શેભે છે, પ્રિય બને છે. જ્યારે હિંસા, જૂઠ ઈત્યાદિની વિચારણા, વાણી કે વર્તાવ ગલીચ છે, અપવિત્ર છે. એ સેવનારે લોકમાં હલકાઈ –ઈતરાજી-નિંદા પામે છે. ભલે કદાચ હિંસા, જૂઠ વિગેરેથી આર્થિક લાભ, પૌગલિક સગવડ કે માનપાનાદિ એકવાર મળી પણ જતા હોય, તે ય એમાં આત્મા સ્વસ્થ નથી, અસ્થિર છે, શાંત નથી, અશાંત છે. એ દુર્ગણે મમતા, માયા અને કષાયેની સંલેશભરી વૃત્તિઓથી કલંકિત છે. આ જ તે દુર્ગણની ( ની) સહજ અસુંદરતા (ખરાબ પણું) છે, જ્યારે, અહિંસા સત્ય વગેરે ગુણમાં મમતા-કષાયના તેવા સંકલેશ હેતા નથી. ચિત્ત સ્વસ્થ રહે છે, મુદ્રા સૌમ્ય અને તેજસ્વી દેખાય છે. એ બીજાને વિશ્વસનીય અને સમાગમ કરવા ગ્ય લાગે છે. આ સ્વરૂપની દષ્ટિએ સુંદરતા થઈ. ફળની દષ્ટિએ પણ સુંદરતા છે. કેમકે અહિંસા-સત્ય-નીતિ આદિથી ઉપજેલ દુન્યવી ભેગોમાં આત્મા વિહ્વળ-વ્યાકુળ, આસક્ત-અસ્વસ્થ નથી બનતે. આ બધું તે ગુણોની સ્વાભાવિક સુંદરતા ગણાય. એને આત્મામાં ખૂબ ભાવિત કરવું. હરિબી માછીમારે મુનિના ઉપદેશથી જાળમાં આવતે પહેલે મરછ છોડી દેવાનું કર્યું. દેવપરિક્ષામાં Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ એકવાર નિશાન આંધીને છેડી દ્વીધેલ પહેલે મચ્છ ફરી ફી પકડાવા લાગ્યા. છતાં વ્રતમાં મક્કમ રહી એને જતા કર્યાં, અને સાંજ પડયે ઘરે એમ ને એમ ગયા. સ્ત્રીના ઝગડાથી એ ઘર છેાડીને ચાલી ગયેા. પરંતુ પછી તેા જીવન પલટાયું. અહિંસાથી એ સુંદર બની ગયેા. એમ, પુત્રવધુના વચને અનીતિના ત્યાગથી હેલા શેડમાં સુંદરતા વિકસી ઊઠી, લેાકેાને ખૂખ વિશ્વસનીય અને જાતે સ્વસ્થ ચિત્તવાળે બની ગયા. પરસ્ત્રીના ત્યાગની સુંદરતાએ સુદર્શન શેઠને માટે શૂળીને સિંહાસન અનાવી દીધી, અને વચૂલ ચારને રાજ્યમત્રી બનાવ્યા. પરિગ્રહ-પરિમાણુથી પુણિયા શ્રાવક એવા સુંદર અન્યા કેભગવાને એના સામાયિકના ગુણ ગાયા, અને રાજા શ્રેણિક એનું ફળ લેવા પુણિયાને ત્યાં પહોંચ્યા ! આમ અહિંસાદિની કેવી કેવી સુંદરતા ! (૩) અનુગામિતા-ચિંતનઃ-વળી આ અહિંસા, સત્ય, વગેરે ગુણા અનુગામી છે, અર્થાત્ પરલેાકમાં પણ સંસ્કારરૂપે આત્માની સાથે ચાલી આવે છે, એથી ઉપર કહેલ સુંદરતાને પણ સાથે સાથે પરલેાકાનુગામી બનાવે છે. એથી પરલેાકમાં સહેજે એ સુંદરતાને અનુકૂળ સતિ, ઉચ્ચ કુળ વગેરે ગુણેાની સ્વાભાવિક ભેટ મળે છે. સુવ્રત શેઠ, સુદન શેઠ વગેરેને એ રીતે ગુણાની ભેટ મળેલી. હિંસા વગેરે પણ પરલેાકાનુગામી તા છે, છતાં જીવને અતિ સકિલષ્ટ પરિણામવાળા બનાવતા હાવાથી તેમજ મહાદુ:ખમાં સખડાવતા હેાવાથી કચરાના કે ઝેરના વારસાની જેમ એને પરલેાકાનુગામી મૂડી શી રીતે કહેવાય ? ગણતરી તે સારભૂત અને સુખાકારી વસ્તુને વારસામાં લઈ આવ્યાની ગણાય. ગુણુસેન રાજાએ અણુવ્રત લીધાં, પાળ્યાં, Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ તે ઉત્તર ભાગમાં એ વ્રતને વારસે પ્રાત અને વિકસિત થતે ગયે. (૪) પરોપકારિતા બે રીતે ચિંતવવી હવે આ અહિંસા સત્ય વગેરે ગુણો સાચા પોપકારી પણ છે. (i) એક તે અહિંસાદિ ગુણો એ બીજાને પીડા કરવામાંથી જીવને પાછા હટાવીને અને બીજાને ઉપકાર કરાવનાર બને છે અને (i) બીજી રીતે પરોપકારી એટલે કે, સ્વાત્માને પર યાને શ્રેષ્ઠ ઉપકાર કરે છે,-દુર્ગતિને બંધ કરીને સદ્ગતિના દ્વાર ખોલી આત્માને શાતા, યશ, ઊંચ નેત્ર વગેરેને ભાગી કરે છે. કુમારપાળ મહારાજાના અહિંસા વ્રતે અઢાર દેશમાં અ-મારિ ફેલાવી લાખ જીવ ને અભયદાન બક્યું! એક વખતના ક્રૂર-ઘાતકી-હિંસક અકબર બાદશાહને આચાર્ય શ્રી વિજયહીરસૂરિજી મહારાજના ઉપદેશથી અહિંસાધર્મ મળ્યો, એણે એને રાજ્યવ્યાપી જીવદયા, જજિયારે ત્યાગ, વગેરે મહાન પરાકાર પ્રવર્તા ! ધનંજય શેઠ પાસે, નીલ શેઠે અમુક હીરાના હારની માગણી કરી. ધનંજય કહે “હાર તે રૂ. ૨૦) હજારને છે પણ વેચવાને નથી.” પેલે કહે રૂ. ૫૦) હજાર થાપણ મૂકું છું, તે અમુક વખત માટે આપે. પાછે ન આપી જઉં તે મારી બધી થાપણ જાય. એ રીતે લખાણ કરી આપે નીલુ શેઠે પરદેશ જઈ રાજાને બીજું ઝવેરાત બતાવ્યું. પણ રાણીએ એના ગળામાં આ હાર જોઈ એની માગણી કરી. આ કહે “એ નથી વેચવાનો.” પણ કિંમત તે કહે. “કિંમત રૂ. સવા લાખની છે.” રાજા કહે ના રૂ. ૫૦) હજાર લે અને આપ.” “ન મળે” કહીને ગયો. પણ રાણીએ ૧૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ખાનગીમાં રૂ. સવા લાખ અપાવી હાર મેળવ્યું. રાજાએ એકવાર એ હાર જોતાં પુછયું, રાણી પર ગુસ્સે થઈ એનો ત્યાગ કર્યો. બીજી બાજુ નીલશેઠ સવા લાખથી હરખાતા હરખાતા દેશ તરફ જઈ રહ્યા છે, પણ જંગલમાં પ્રાણ સાથે લૂંટાયા! બધું સાફ થઈ ગયું. ઘરે એમના વિવેગ અને ધનની તંગીથી પત્ની કાળે કકળાટ કરે છે. છેકરાએ ચોપડો જોતાં પેલા હારની વિગત લખેલી વાંચી ધનંજય શેઠ પાસે પહોંચી કહે છે, “અમારા પિતાજીનો પત્તો નથી. આપના હારની રકમ કાપી લઈ બાકીની રકમ આપે.” શેઠ કહે, “જુઓ ભાઈ! હાર તે માટે આપવાનો જ નહોતો છતાં તમારા પિતા આ લખાણ કરી લઈ ગયા છે કે થાપણ બધી જાય.” છોકરા કહે, “પણ અમારી મા બેવડા દુખથી કાળે કકળાટ કરે છે.” ધનંજય શેઠે સત્ય-નીતિના મર્મને સમજી પિતાની હારની ખરીદ કિમત રૂ. ૧૫) હજાર કાપી લઈ બાકીને રૂ. ૩૫) હજાર દઈ દીધા. છેકરા અને માતાનું હૃદય ભારે આશ્વાસન પામ્યું. નીલુના અસત્ય-અનીતિએ રાણીને, જાતને અને કુટુંબને અનર્થ કરાવ્યું. ધનંજયના સત્ય અને નીતિઓ પર ઉપકાર કર્યો. આજે પણ સત્ય નીતિ જાળવનાર વેપારી ગ્રાહકને નહિ ઠગવાનો ઉપકાર કરે છે; પિતાના કુટુંબ અને બીજાઓને ધડ આપી એમને સત્યનીતિમાં જોડવાનો મહાન ઉપકાર કરે છે. સત્ય-નીતિમાન રાજાઓના પ્રજા પર મહાન પરાકાર સ્પષ્ટ છે. એમ રાજાઓ અને બીજા ગૃહસ્થ સદાચારથી બીજાને પાપમાં નહિ પાડવાને ઉપકાર અને જગતમાં જેને સદાચાર પાળવા માટે આદર્શ અને વાતાવરણ આપવાને મહાન ઉપકાર Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ કરી ગયા છે, આજે ય કરી રહ્યા છે. ચંડપ્રદ્યોતના પુત્ર અવંતીવર્ધને નાનાભાઈ રાષ્ટ્રવર્ધનની પત્ની પર માહિત થઈ ભાઈનું ખૂન કરાવ્યું. રાણી શીલમાં મક્કમ રહી ભાગીને બીજા દેશમાં જઈ ચારિત્ર લીધું. અવંતીવર્ધને ય પસ્તા કરી ચારિત્ર લીધું. રાણીના સદાચારે એને ઉન્નતિ પમાડી. અલ્પપરિગ્રહના ઉપકાર અંગે તે આજે પ્રગટ દેખાય છે કે ઠેઠ પ્રધાનોથી માંડી નાના અમલદાર અને અન્ય પ્રજાજન અલ્પપરિગ્રહથી સંતોષ ન માનતાં પરિગ્રહના અમાપ લેભમાં કેટલો અનર્થ કરી રહ્યા છે ! (૫) પરમાર્થકારિતા-ચિતન-ઉપરાંત, ગુણોને અભ્યાસ ભવિષ્યમાં એથી પણ ઉંચા ગુણોને આકર્ષી, જીવન મહા પવિત્ર બનાવીને ઠેઠ મુક્તિના અનંત સુખમાં મહાલતે કરી દેવાને અતિ ઉત્તમ અર્થ સિદ્ધ કરી આપે છે. એટલું જ નહિ કિત, અન્યને પણ ગુણેથી અવજી (આકષી) કલ્યાણ-માર્ગે ચાલતા કરી દે છે, તેમજ પરમાર્થરૂપ કલ્યાણ અને પરમકલ્યાણ સુધી પહોંચાડે છે. આવા ઉપકાર અને પરમાર્થને સાધી આપવાનું ગજું હિંસા, જૂઠ વગેરેમાં કે ધન-ધાન્યમાં નથી. અહિંસા, મેઘરથ રાજાએ દેવપરીક્ષામાં પારેવાને બચાવવા અર્થે અપનાવી, તે એવા વિશુદ્ધ દિલથી એ ઠેઠ તીર્થંકર-નામકર્મનું પુણ્ય ઉપાજી શાંતિનાથ તીર્થકર થવાના પરમાર્થ સુધી પહોંચ્યા. શ્રીકાન્ત ચેરે આબરૂ બચાવવા સત્ વ્રત સ્વીકાર્યું. એથી રાજાને ત્યાં ચોરી કરવા જતાં અને ચોરી કરીને આવતાં ગજેગે રાજાને ભેટ તથા પ્રશ્ન થયે એમાં સાચું કહી દેતાં રાજાએ એને પાગલ ધારી જવા દીધે. આમ સત્યથી આબરૂ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અને પ્રાણ બચતાં વ્રતને મહા પ્રભાવ જાણું ખાનગીમાં રાજાને સમજાવીને સાધુપણું લીધું, પંચ મહાવ્રતના પરમાર્થ સુધી પહોંચ્યા !: રાજુ શેઠને અનીતિત્યાગનું વ્રત હતું. એકવાર એક ઘરાક માલના પૈસા ચૂકવી ગયા પછી જોયું કે એ વધુ પૈસા આપી ગયેલ છે. તેથી વધારાની રકમ લઈ એને પાછી આપવા ગયા. પેલે કહે “મેં સદા વખતના બજારભાવ પ્રમાણે જ પૈસા ચુકવ્યા છે, તે વધારો શાનો?” રાજુ શેઠ કહે “મેં તે બે દિવસ પૂર્વને ભાવ ચાલુ ધારી માલ વેચે છે, તે એ છે હતો, તેથી આ વધારાના નાણાં મારાથી ન રખાય.” પૈસા આપી ચાલી ગયા. પેલાને શેઠ પર એટલે બધો આદર થયે કે પછી પોતે અને બીજા અનેક જણ શેઠના પાકા શ્રદ્ધાળુ કાયમી ઘરાક બન્યા, કમાઈ ખૂબ વધી. એ રાજુ શેઠે નીતિધર્મને ઘરની જેઈ અને ધર્મમાગે જ જોડતા ગયા. આમ અનીતિત્યાગના વ્રતે એમનામાં મંદિર-ધર્મશાળા-યાત્રાસંઘજ્ઞાનભંડાર વગેરે અનેક ધર્મક્ષેત્રમાં મહાન સુકૃતના પરમાર્થ જગાથી દીધા. વિજયશેઠ-વિજય શેઠાણીના બ્રહ્મચર્યે કેવલિ–મુખે એમની પ્રશંસાએ અને ચારિત્ર સુધીના પરમાર્થે એમને પહોંચાડ્યા. મણિકાન્ત શેઠને પરિગ્રહ-પરિમાણ ધારેલું પૂર્ણ થવાથી વેપારમાંથી ધીખતી કમાઈ છતાં, છૂટા થઈ ગયા. ભાગીદારે જોયું કે મૂળ હું તે ગરીબ પણ શેઠના ટેકાએ આટલે ઉંચે આવ્યા, તેથી કૃતજ્ઞતા અદા કરવા ખાનગીમાં શેઠના છોકરાનું નામ ભાગીદાર તરીકે ચોપડે ચડાવ્યું. અમુક વખત પછી ભાગની કમાઈ આપવા જતાં મણિકાન્ત લેવા ના પાડી. આણે મણિકાન્તના છોકરાના નામથી ભારે ખર્ચ કરી આચાર્ય Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ મહારાજને ભવ્ય પ્રવેશત્સવ ઉજજો. એમને અભુત ધર્મોપદેશ સાંભળી, મણિકાન્ત મૂળ પિતાના વ્રત પર આ બધે ધર્મઉદ્યોત જોઈ, ધર્મને અત્યંત મહિમા જાણીને ત્યાગ-તપસ્યાદિ પરમાર્થ સાધનામાં ચડી ગયે. મૂળ પરિગ્રહ પરિમાણ-ત્રતે આ પરમાર્થ ઊભું કર્યો. - આ બધું જોતાં અહિંસાદિ વ્રતોની સહજ સુંદરતા, પરલોકાનુયાયિતા, પરોપકારિતા અને પરમાર્થહેતુતા જોઈ વિચાર આવે કે, “અહો ! જીવને આ માનવભવે આર્યદેશ-કુળમાં જન્મીને મહાસુખમય સુંદર ધર્મજીવનની, જગતના ઉપકારની, જીવનની પવિત્રતાની તથા ઉત્તરોત્તર ભાવો માટેના સુખદ નિર્મળ સંસ્કારની કેવી કલ્યાણ-કેડી મળી ! મહાપુરુષોએ એનું ભાન કરાવીને કે અનંત ઉપકાર કર્યો ! જ્યારે એ અદ્દભુત ધર્મગુણ ઉત્કૃષ્ટ રીતે મારા આત્માના પ્રદેશ પ્રદેશે હું ઓતપ્રત કરી દઉં !” આ રીતે ધર્મગુણેની સુંદર ભાવનાથી હૃદય ભાવિત કરે. (૨) ધર્મગુણે-તેની દુષ્કરતાદિ सूत्र-तहा दुरणुचरत्तं, भंगे दारुणत्तं-महामोहजणगतं, एवं અર્થ:-તથા વ્રતનું દુષ્કર પાલન, એના ભંગમાં ભયંકરતા મહામહકારિતા, એમ દુર્લભતા (ભાવિત કરે). વિવેચન:-બતેની સુંદરતાદિ ભાવિત તે કરી, પરંતુ સાથે સાથે એ ધર્મગુણોને, મહામહના વિનકારી ઝંઝાવાતની વચમાં પણ, સમ્યગૂ રીતે અણીશુદ્ધ પાળવા માટે કે પ્રબળ પુરુષાર્થ જરૂરી છે એ વિચારે; તથા પૂર્વે તે અભ્યાસ નહિ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ હેવાથી પાલન દુષ્કર અને કષ્ટવાળું પણ છે, એમ સમજી રાખીને કઠિનાઈ વેઠીને ય એ પાળવા જાઈશે, એ નિર્ધાર કરે. ધર્મગુણે એ મામુલી વસ્તુ નથી, પરંતુ મહા જવાબદારીની અપેક્ષાવાળા કિંમતી ગણે છે. એ ભૂલવા જેવું નથી. - આ જવાબદારી માથે ધરીને વંકચૂળ ચોરે કટોકટીના સમયે પણ ચાર નિયમે અણીશુદ્ધ પાળ્યા. તે આ રીતે-મુનિઓને ચોમાસું ભરાઈ આવવાથી એની પલ્લીમાં ચાતુર્માસ કરવું પડયું, પણ એ શરતે કે “અહીં રહે ત્યાં સુધી ઉપદેશ આપવો નહિ.” ચોમાસું પૂર્ણ થયે વિહાર કરતાં વળાવવા આવેલા વંકચૂળને “શરત પૂરી થઈ ” કહી ઉપદેશ આપે, અને વંકચૂળ ચારે ૪ નિયમ લીધા,-(૧) અજાણ્યાં ફળ ન ખાવાં, (૨) કેઈને મારી નાખતાં પહેલાં બે ચાર ડગલાં પાછું હટવું; (૩) રાણી સાથે વ્યભિચાર ન કરે; અને (૪) કાગડાનું માંસ ન ખાવું. (૧) એક વાર જંગલમાં ભૂખ્યા થયેલા બીજા સાગ્રીતે અજાણ્યાં વિષફળ ખાતાં મર્યા, પણ આ ભૂખ્યા છતાં ન ખાતાં બચી ગયે. (૨) બીજી વાર રાતના મેડે બહારથી આવી ઘરમાં પત્નીને કેઈ પુરુષ સાથે સૂતેલી જોઈને ગુસ્સામાં ખગ ખેંચી મારવા જતાં નિયમ યાદ આવવાથી થોડે પાછો હટ્યો, એમાં ખડખડાટ થવાથી પુરુષવેશમાં બેન જાગી કહે છે “આ મારા વીરા?” ખુલાસે કર્યો કે “રાતના નાટકિયા તને બોલાવવા આવ્યા તેથી મેં જ આ વેશ પહેરી કામ પતાવ્યું, ને મેંડું થવાથી એમ જ અમે ઉંઘ ભરાયાથી સૂતા.” વંકચૂળને નિયમ પર ભારે માન થયું. (૩) એકવાર રાજમહેલમાં ચોરી અર્થે ચડ્યો, Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ રાણીએ આ સુંદર નવયુવાન જોઈ ભેગની માગણી કરી. વંકચૂળે નિયમ જાળ, રાણીએ બેટે કોલાહલ કર્યો, આ પકડાયે, પણ રાજાએ બાજુના ખંડમાં બંનેનો વાર્તાલાપ સાંભળેલું, તેથી રાણીને દેશનિકાલ કરી વંકચૂળને મંત્રી બનાવ્યા. (૪) એકવાર મરણત રેગ આવ્યો. વૈદ કહે “કાગડાના માંસમાં દવા લે તે બચે.” વંકચૂળે એનો ઈન્કાર કરી નિયમ પાળે. ધર્મ અર્થે ઈહા પ્રાણનેજી છેડે, પણ નહિ ઘમ” એ ટેકમાં મર્યો, મરીને બારમાં અશ્રુત દેવલોકે દેવ થયા. આમ નિયમ-ધર્મગુણની જવાબદારી બરાબર વહી એ ચડતાં ચડતાં કલ્યાણને ભાગી થયે. જે વ્રત પાળવાની જવાબદારીનું ઉલાળિયું કરી વ્રત ભાંગ્યા હેત તે કેવી દુર્દશાઓ પામત? એથી ધર્મગુણ સ્વીકારતાં પહેલાં એ પણ સમજવાનું છે કે પ્રતિજ્ઞાપુર્વક ગુણે સ્વીકાર્યા પછી જે તેને ભંગ થાય તે તે ભંગ ભયંકર નીવડે છે. કેમકે, ભગવંતની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. લીધું વ્રત તો અવશ્ય પાળવું જોઈએ. એને ભંગ કરવાની ધિઠ્ઠાઈ આત્મામાં મહામહ-મૂઢતા-અજ્ઞાનતાને ઉત્પન્ન કરે છે, એમ એથી ધર્મ પણ દ્વષિત થાય છે, અર્થાત્ બીજાઓમાં ધર્મ નિંદાય છે. લેક ધર્મ પ્રત્યે અરુચિવાળા બને છે. તેમ ભંગ કરનારના પોતાના આત્માને પણ વ્રતની પ્રીતિવાળે રાખવાને બદલે દેશની પ્રીતિવાળે બનાવી દે છે. અંતે એ દષપ્રીતિના કુસંસ્કારને લીધે ફરીથી તે ગુણો ભવાંતરમાં પામવા દુર્લભ બને છે. ગુણે ક્યાંથી પામે? પ્રતિપક્ષી હિંસાદિ દુર્ગને રસ અને પરિચય આત્મામાં પુષ્ટ થવાથી પરલોકમાં દુર્ગુણોને જ એગ્ય ભવે મળે ને? ત્યાં તે સહેજે હિંસા અને Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૂ વગેરે સસ્તા અને મનગમતા ! તેથી અહિંસાદિ ગુણા દુર્લભ ! નરક ગતિમાં હૃદયદ્રાવક અતિ ઘેર ત્રાસયાતના વેઢવા છતાં ય ગુણા દુર્લભ ! કેમકે, નારકો પરમાધાર્મિકના ત્રાસ પર પણ પાપઘણા ન કરતાં પાછાં પરસ્પર કાપાકાપી કરે છે. અહીં હવે તે હિંસાથી વિરમાય ને ? પણ ના, નથી વિરમાતું. શાથી ? એટલાજ માટે કે પૂર્વે વ્રતભંગ કરતાં દુર્ગુણાને હૃદયને વધાવી લીધા હતાં, તેથી હવે અહી અહિંસાદિ ગુણા કયાંથી સુલભ થાય ? કુંડરીકે મહાવ્રત ભાંગ્યા, રાજ્ય લીધું, તા મહામેાહમાં પડી મીઠું મીઠું હદ ઉપરાંત ખાધું, એમાં અજીણુ થી મરી સાતમી નરકે ગયા ! ચૌદ પૂર્વી જેવા મહાત્મા પણ વ્રત ભાંગી મહામેાહમાં પડવાથી નિગેાદમાં ચાલ્યા જાય છે! તેથી અહી અહિંસાદિ સુલભ બન્યા પછી એને પ્રાણથી અધિક સાચવવા જોઇએ. તે જીવને એમ સમજાવીને કે ‘મહાનુભાવ ! આશીવાદ રૂપ અહિંસાને છેડી, શ્રાપરૂપ હિંસાદિને વળગતાં પહેલાં અલાખલના એ વિચાર કરી લેજે કે પરિણામે એથી જે ગુણની દુર્લભતા અને દુર્ગુણુની સુલભતા થશે, તેને અને દુઃખમય હલકા હિંસક ભવાના ભારને ઉડાવવાનું તારૂં ગજુ છે? તને એ પેાષાશે ? જો નહિ; તે અહીં મન મક્કમ રાખી ગુણાનો જ ખપ કર. (૩) વિધિ અને અત્યંત ભાવ સાથે વ્રત સ્વીકાર સૂત્ર-વૃં નાનત્તીણ ચિત્રનિદાનેાં અત્યંતમાવસાર દિવ-ज्जिज्जा; तं जहा (१) थूलगपाणाइवायविरमणं थूलगमुसावायविरमणं. थूलगअदत्तादाण - विरमणं, थूलगमेहुणविरमणं, थूलगपरिग्रहविरमणमिच्चाइ | Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અર્થ અને વિવેચના–આ પ્રમાણે (૧) શક્તિથી જરાય ઓછું નહિ અને અધિકે ય નહિ, અર્થાત્ પિતાના સામર્થ્યને ગોપવ્યા વિના કે એળવ્યા વિના, (૨) શાએ કહેલી વિધિ મુજબ (૩) અત્યંત ભાવભર્યા હદયે પ્રબળ પ્રણિધાનથી ધર્મગુણોને સ્વીકારવા જોઈએ. એમાં સહસાકાર (વગર વિચારે ઝંપલાવવાનું) ન કરવું. કેમકે એ રાસપણું પરિણામે ભયંકર નિવડે છે. એ ધર્મગુણે કયા? ૧. સ્થૂલ પ્રાણુતિપાત-વિરમણ, પ્રાણના અતિપાત(નાશ)થી અંશે વિરમવું તે, “હું નિરપરાધી ત્રસજીવને નિરપેક્ષપણે જાણી જોઈને હણીશ નહિ.” એ વ્રત. આ અંશે અહિંસાવૃત થયું; કેમકે એમાં સ્થાવર છે અને અપરાધી ત્રસ જીવેની અહિંસાની વાત ન આવી. ૨. સ્કૂલ મૃષાવાદ-જૂઠને અંશે ત્યાગ, સંતાન, નોકર, ઢેર, મિલકત વગેરે પાંચ અંગેના મેટા જૂઠ ન બોલવાની પ્રતિજ્ઞા. ૩. સ્કૂલ અદત્તાદાનવિરમણ-અદત્ત એટલે બીજાએ ન આપેલું એવાનું “આદાન” એટલે ગ્રહણ–એ અદત્તાદાન. એનાથી અંશે વિરામઅર્થાત દાણચેરી, ખોટાં તેલમાપ, ભેળસેળ વગેરે પાંચ અદત્તાદાન ન કરવાની પ્રતિજ્ઞા. ૪. સ્થૂલ મૈથુનવિરમણઅંશે મૈથુનની વિરતિ. પરસ્ત્રી એટલે સ્વસ્ત્રી સિવાયની સ્ત્રી, એના ભોગનો ત્યાગ, અને સ્વસ્ત્રીમાં સંતોષ. ૫. સ્થૂલ પરિગ્રહવિરમણ-ધનધન્યાદિ પરિગ્રહનું અમુક પરિણામ ન ઓળંધવાનું વ્રત, વગેરે વતે. અર્થાત આ અણુવ્રતરૂપ મૂળ ગુણે અને દિશા-પરિમાણ, ભોગપભેગ-પરિણામ, તથા અનર્થદંડ-પ્રવૃત્તિવિરમણ, એ ત્રણ ગુણવતે તથા સામાયિક, દેશાવગાસિક, પિષધ અને અતિથિસંવિભાગના ચાર શિક્ષાત્રતરૂપી ઉત્તર Page #243 -------------------------------------------------------------------------- ________________ ગુણે, એ ધર્મગુણ સમજવા. પ્રારંભમાં આ ધર્મગુણે કહેવાનું કારણ એ કે આત્મામાં ભાવથી એ જ રીતે પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કર્મની સ્થિતિ અંતઃકડાકેડીની બને ત્યારે જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. એ સ્થિતિમાંથી વળી બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે શ્રાવકપણું (અણુવ્રતરૂપ દેશવિરતિ) મળે. એમાંથી વળી સંખ્યાતા સાગરેપમ–પ્રમાણ સ્થિતિને હાસ થાય ત્યારે મહાવ્રત(સર્વવિરતિ)રૂપ ચારિત્ર પ્રાપ્ત થાય. એમાંથી પણ બીજા સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે ઉપશમશ્રેણી આવે. અને તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરેપમ ઘટે તો શ્રપકશ્રણ મંડાય. આ બધે સ્થિતિ-હુાસ થવા માટે આત્મામાં કષાયની વિશેષ વિશેષ મંદતા થવા સાથે, અધ્યવસાયે (ભાવ)ની ઉત્તરેત્તર વિશુદ્ધિ થવી જોઈએ. સમકિતી જીવને ચઢવા માટે પહેલી શરૂઆત શ્રાવકપણાથી થાય છે, તેથી અહિ પહેલા ધર્મગુણ તરીકે શ્રાવકના અણુવ્રત બતાવ્યા. જે દેવ કે મનુષ્ય ભવમાં સમ્યકત્વ ગુમાવાય નહી, તે એક જ (મનુષ્ય) ભવમાં બેમાંથી ગમે તે એક શ્રેણી સિવાય ઉપર કહેલું બધું પ્રાપ્ત થઈ શકે છે. (૪) તપાલન અને આગમ-ગ્રહણુ–ભાવન-પારતંત્ર. સૂત્ર-પરિવનિક પાછળ કળા, ચાબળાTI તિ, सयाऽऽणाभावगे सिआ, सयाऽऽणापरतंते सिआ। અર્થ-ધર્મગુણે પ્રાપ્ત કરીને એના પાલનમાં યત્ન રાખો જોઈએ. સદા આજ્ઞાના ગ્રાહક બનવું જોઈએ. સદા આજ્ઞાને (દિલમાં) ભાવિત કરનારા થવું જોઈએ. સદા આજ્ઞાને પરતંત્ર બનવું જોઈએ. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ વિવેચનઃ-આ રીતે ધર્મ ગુણેાના સ્વીકાર કરીને એનું પાલન કરવામાં ખરાખર પ્રયત્નશીલ રહેવુ જોઇએ. જેમ રત્નકરડિયા કે મહામત્રાદિ મળ્યા પછી એનુ‘ રક્ષણ ભારે ચીવટ અને તકલીફ વેઠીને પણ કરાય છે, તેમ અન'તકાલે પ્રાપ્ત થયેલા આ અપૂર્વ રત્નકરડક-તુલ્ય ધમ ગુણેાને સાચવવા હવે કહેવાતી વિધિ મુજબ પ્રતિવુ જોઇએ. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આમાં કદાચ કઠણાઇના અનુભવ થાય, તે પણ અતિ ટૂંકા એક ભવમાં વેઠેલી એ કઠણાઈ આગામી અન’તકાળ ઉપર સત્ ચૈતન્યને પ્રકાશ પાથરશે. તેમજ જ્યારે આપણા પેાતાના આત્માનુ સાચું ઝવેરાત પણ ધર્મ ગુણેા જ છે, તેા પછી પર એવી લક્ષ્મી અને વિષયે મેળવવા વેડાતાં ઘણાં ય કષ્ટોની અપેક્ષાએ અહી થાડાં પણ કષ્ટો ધર્મ ગુણા માટે ન વેઠીચે ? કષ્ટ વેઠીને સાગરચદ્ર, કામદેવ, ચદ્રાવત સક વગેરેએ ધર્મ ગુણ પાળી મહાન કલ્યાણ સાધ્યાં. ધ ગુણના પાલનના પ્રયત્નમાં પહેલુ એ, કે હંમેશા શ્રી જિનાજ્ઞાના ગ્રાહક થવું જોઇએ, એટલે કે શ્રી જિનાગમનુ` રાજ અધ્યયન અને શ્રવણુ કરવું જોઇએ. પ્રશ્ન થાય કે અધ્યયન કર્યા પછી શ્રવણની શી જરૂર ? તે સમજવાનું કે જે વ્રતે-ગુણા સ્વીકાર્યો છે-એની તાત્ત્વિક શ્રદ્ધા કેળવવા માટે તત્ત્વજ્ઞાન મેળવવું જરૂરી છે. એ માટે શાસ્ત્રોનું અધ્યયન-સ્વાધ્યાય કરવા (ભણવું ગણવું) તે જીવનનું એક પ્રધાન અંગ છે. આ કરવા ઉપરાંત પણ, શ્રાવકે ભલે ધમ ગુણા-વ્રતાના શાસ્ત્રવિધાન જાણ્યાં તે ખરા, પરંતુ, શ્રાવકે ગુરુ પાસે જિનવાણીના ઉપદેશનું, શ્રાવકની સામાચારીનુ તથા વૈરાગ્યનું શ્રવણ પણ રાજ કરવું જોઇએ. (૧) જો એ નહિ હાય તા એ અહિંસાદિના પાલનના અને વૈરાગ્યના ચડતા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પરિણામ બનવા સંભવ બહુ ઓછો રહે. પરિણામ ચડતા શું, કદાચ મંદ બનતા જવા સંભવ છે. (૨) જે શાસ્ત્રવિધાનને રહસ્ય, યુક્તિ, દેખાતે વગેરેનું શ્રવણ ચાલુ નહિ, તે એ અહિંસાદિ ગુણની અધિકાધિક દઢ શ્રદ્ધા નહિ બને. (૩) ત્રતે સાથે શ્રાવકની સમાચારી અર્થાત્ આચાર-વિચારેનું ચાલુ શ્રવણ નહિ હોય, તે જુગ-જુના કુસંસકારથી સહજ જેવી બનેલી મિથ્યા પ્રવૃત્તિઓ અટકશે નહિ. (૪) ગુરુમુખે શ્રવણ વિના તત્ત્વદષ્ટિ, સારાસાર વિવેક, શુભાશુભ ધ્યાનની પિછાણ, વગેરેની ખામી ઊભી રહેવાની, તેથી કેટલાંય વ્યર્થ અશુભ કર્મ બાંધશે. માટે જિનાજ્ઞાના શ્રવણની અતિ જરૂર છે. આમ આજ્ઞાનાં અધ્યયન અને શ્રવણ જરૂરી હોવા ઉપરાંત આજ્ઞાનું ભાવન પણ અત્યંત જરૂરી છે. ભાવન એટલે આજ્ઞાનું ચિંતન-મનન કરી આત્માને એનાથી ભાવિત કરે તે. તેથી આજ્ઞાના ભાવક બનાય. સાંસારિક ઉન્નતિને ખપી માણસ ઉન્નતિ-અભ્યદયને ઉપયોગી એવી વાતે-સમાચાર–સલાહ કાન દઈને સાંભળનારે અને એનું શિક્ષણ લેનારો હોય છે, એમજ એને સારી રીતે ચિંતક બની એને દિલમાં વણી લેનારે હોય છે. બસ આ રીતે આજ્ઞાને હૃદયમાં ઓતપ્રોત કરી લેવી જોઈએ; તે એવી કે તેથી હવે દિલની દષ્ટિ જગતની દષ્ટિમાં મળવાને અદલે જિનની દષ્ટિમાં મળતી રહે, એટલે સંસારની પ્રવૃત્તિમાં પણ હદયનું વલણ તથા વિચારણા આગમથી વિરુદ્ધ ન રહે અલ્ક આશ્રવ-સંવરના આગમે બતાવેલા વિવેકથી યુક્ત હોય, એની એ જ વસ્તુ કે પ્રસંગ મેહની નહિ કિન્તુ જ્ઞાનની દષ્ટિએ જેવાય કે વિચારાય. તે જ અનેક વ્યર્થ કર્મબંધન અને Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯, કુવાસના-દઢીકરણથી બચી જવાય, સુસંસ્કારોને સંચય થાય, અને સાધુધર્મની પરિભાવના થાય, અર્થાત્ એની નજીક જવાય. આજ્ઞાનું ગ્રહણ અને ભાવન નહિ હોય તેથી આશ્રવ શું કે સંવર શું, એને વિવેક નહિ રહેવાથી જ્યાં સંવર યાને પાપથી રક્ષણ સુલભ છે છતાં એજ સ્થાને આશ્રવ અર્થાતુ પાપ પાર્જન કરશે! જેમકે, (૧) ચૂલેથી ચહાની તપેલી ઉતારી, ચહા ઠંડી ન પડી જાય માટે ઢાંકી, એ રસના-ઇન્દ્રિયની આસક્તિરૂપ આશ્રવ સે. એના બદલે એમાં જીવજંતુ ન પડે એ ઉદ્દેશથી ઢાંકી, તે એ હિંસાના રોકાણ રૂપી સંવર થયે. જ્ઞાનની દષ્ટિએ જેવાથી અહીં આશ્રવથી બચી સંવરને મહાન લાભ મળે. એમ (૨) જે હીરાને અજ્ઞાન જગત બહુ કિંમતી બહુ તેજસ્વી અને સુખકારી સમજતું હોય છે, એજ હીરાને આ ભાવિત આજ્ઞાવાળે જ્ઞાનદષ્ટિથી રાગ કરાવનાર, આત્મગુણ ભૂલાવનાર અને દુર્ગતિદુઃખદાતાર મહા આશ્રવનાં સાધન તરીકે સમજે છે, દેખે છે. આ જાગૃતિ એ સંવર થયે. એમ (૩) જગતની દષ્ટિમાં સારા મઝેના લાગતા મેવામિઠાઈ એને કેળિયે કેળિયે ગૂડાના ખંજર-ઘાની જેમ સ્વાત્માને ઘાયલ કરતા લાગવાથી, મેવા-મિઠાઈને સામાન્ય ભજન કરતાં અધિક રાગ કરાવનારા, વધુ કર્મ બંધાવનારા, અને પરમાત્માથી વધુ દૂર રાખનારા તરીકે દેખે છે. આજ્ઞાનું આવું પરિચિંતન બની ગયા પછી તે એને હવે આજ્ઞાની જ પરતંત્રતા બહુ ગમે. એથી આગમમાં ફરમાવેલા ધાર્મિક અનુષ્ઠાને અને ઔચિત્યના પવિત્ર કર્તવ્ય તરફ એ ખૂબ ખૂબ ખેંચાય. હદયની ય પરાધીનતાને સાંસારિક પ્રવૃત્તિઓ પ્રત્યેથી ખસેડી આ પવિત્ર આચાર અને ઉત્તમ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રવૃત્તિઓ તરફ કેળવતે જાય. હૃદયને સતત ઝેક જિનાજ્ઞા તરફ રહ્યા કરે. (૫) જિનાજ્ઞા એ મંત્ર, જળ, શાસ્ત્ર, કલ્પવૃક્ષ सूत्र-आणा हि मोहविसपरममंतो, जलं रोसाइजलणस्स, कम्मवाहितिगिच्छासत्थं, कप्पपायवो सिवफलस्स । અર્થ-એનું કારણ આજ્ઞા મેહવિષનાશક પરમ મંત્ર છે, દ્વિષાદિ-આગ બુઝવનાર પાણી છે, કર્મોગની ચિકિત્સા છે, મેક્ષફળ દેનાર કલ્પવૃક્ષ છે વિવેચન - પ્રવે-જિનની આજ્ઞાનું એટલું બધું માહાસ્ય શું કે એનાં આવાં શ્રવણ, અધ્યયન, ચિંતન અને પરાધીનતા વિના ન ચાલે ? ઉ – હદયે આ ખૂબ જ ઠસાવવા જેવું છે કે આજ્ઞા એ તે મહવિષને ઉતારનારે પરમમંત્ર છે. મેહમાં, રાગમાં, શ્રેષમાં અને હાસ્યાદિ તથા કાદવમાં (૧) વર્તમાન આત્માની વિકૃત અને જુગુપ્સનીય અવસ્થા છે, (૨) આગામી કટુ કર્મ વિપાક અને કુસંસ્કારની દઢતા છે, (૩) સ્વપરના આત્મહિતને સાધવાના મળેલા અમૂલ્ય અવસરની બરબ દી છે, ઉપરાંત (૪) સ્વપરના આત્મહિતને ઘાત અને અહિતનું ઉપાર્જન છે. મેહ-સેવામાં આવાં આવાં ભયંકર નુકશાન રહેલાં છે, તે બધું આજ્ઞા (સર્વજ્ઞના આગમ-વચન)થી જાણવા મળે છે. આજ્ઞામંત્ર મેહવિષને નાબૂદ કરે છે. સર્વજ્ઞ સિવાય બીજાનું શું ગજું કે એ જાણી શકે કે (૧) મેહની સૂક્ષ્મ અને વિવિધ લાગણીઓ અંતરાત્મામાં કેવી કેવી કામ કરી રહી હોય છે? (૨) કેવા કેવા કર્મ-વિસ્તારના Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અંધ-સંક્રમણ-ઉદ્વર્તન-અપવર્તના-નિકાચના વગેરે પ્રવતી રહેલ છે ? (૩) ભાવી કેવા કેવા કર્મના ઉદય આવનાર છે, અને કેવું કેવું કાર્ય કરવાના છે? (૪)આજ્ઞા-પાલન કઈ વિધિએ કેવા કેવા ક્ષપશમ-કર્મનિર્જરા-પુણ્યબંધ કરાવે છે?...ઈત્યાદિ. સર્વજ્ઞની આજ્ઞાથી એનું સચોટ જ્ઞાન થઈ ગયા પછી આત્મામાંથી મેહના ઝેરને હટાવવાને વીલ્લાસ અને ઉદ્યમ પ્રગટે છે. આજ્ઞાને અજ્ઞાની શું કરી શકવાને? એને તે મહની ભયાનકતા જ નથી સમજાતી. એ તે મેહને હિતકારી દેખે છે. પરિ. મ? અનંત સંસારના ઘેર અંધારામાં ડૂબી જાય છે ! આજ્ઞાને મહામંત્ર મેહના ઝેર અટકાવી નાબૂદ કરી પ્રકાશમય જીવન, પ્રકાશમય ઉથાન, અને પ્રકાશમય પ્રયાણ ઊભું કરે છે ! આજ્ઞાના મંત્ર વિના એ મેહનું ઝેર આત્મામાંથી કેણ કાઢે ? ઇન્દ્રભૂતિ વગેરે ૧૧ બ્રાહ્મણ મિથ્યાત્વમેહમાં અટવાતા હતા, પણ એમને જિનેન્દ્ર ભગવાન શ્રી મહાવીરદેવનું મહામંત્રસમું વચન મળ્યું, એને એમણે ઝીલ્યું, અને એ જિનવચનરૂપી પરમમંત્રે એમનું મિથ્યાત્વ તથા અવિરતિ મેહનું ઝેર નાબૂદ થઈ જતાં એ ચારિત્ર લઈ પ્રભુના શિષ્ય અને ગણધર બની ગયા. અનંતા ગણધરો પણ જિનવચનમંત્રે નિર્મોહિ બન્યા. આજ્ઞા એ જળ:-આટલું જ નહિ, આજ્ઞા તે દ્રષઅરતિ-શાક વગેરે અગ્નિને બુઝવનાર પાણી પણ છે. કેમકે, જે હૈયે આજ્ઞા વશી, એ હૃદયમાં હવે ઉપશમ અર્થાત્ કષાયને અભાવ અને ઉદાસીનતા(જડ પરથી ઉઠી ગયેલું ચિત્ત, જડનું શુદ્ધદર્શન)ના મેઘ વરસે છે, પછી ત્યાં શ્રેષાદિ કેમ ટકી શકે? એવા મેઘ ન વરસતા દેખાય તે આજ્ઞા હૃદયમાં વસી છે કે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કેમ, એની શંકા કહેવાય. જિનવચન-જળમાં રેષ આદિ ઠારવાની અજબ તાકાત છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને બૌદ્ધો પર ગુસ્સે ચલે કેમકે બૌદ્ધોએ કરેલા પ્રપંચથી પિતાના બે મુનિહંસ–પરમહંસના મોત નીપજેલા. પણ એ વસ્તુ એમના ગુરુ આ જિનભટ્ટસૂરિજીના ધ્યાનમાં આવતાં એમણે “શ્રમણ પણું ઉપશમપ્રધાન હોય છે “safમારું સામi’ એ જિનવચન સાથે સમરાદિત્ય અને અગ્નિશર્માના ની ગાથા મેકલી. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને એનાથી રોષ ઠરી ગયે. આજ્ઞા એ ચિકિત્સાશાસ્ત્ર -એવું જ આજ્ઞા (એટલે કે જિનાગમ) એ કર્મરેગને કેમ દૂર કરે તેની સાધનાવિધિ બતાવનાર ચિકિત્સાશાસ્ત્ર સમાન છે. એના અનુસરણથી કર્મક્ષય અને મેશ થાય છે. અહીં એ સમજવાનું છે કે જગતમાં કર્મ જે કઈ વ્યાધિ નથી. એ છે ત્યાં સુધી પીડા અને પરાધીનતા, ઈષ્ટઅનિષ્ટના સંગ-વિયોગ, શેક અને પિક, ત્રાસ અને તલસાટ, દુઃખ અને દીનતા, અસ્વસ્થતા અને અરતિ...એ વગેરેથી આત્માએ હેરાન થવું જ રહ્યું. એને દૂર કરવા શ્રી જિનાગમમાં સચેટ ચિકિત્સા-પ્રકારે, અમેઘ ઈલાજ વર્ણવેલા છે. એથી અનેક પ્રકારના કર્મને નાશ થઈ પીડા મરી જાય છે. જિનવચન ચક્કસ પ્રકારની સાધનાપ્રકિયા બતાવે છે. ઈન્દ્રના તાપસ બબે ઉપવાસને પારણે બબ્બે ઉપવાસનું અજ્ઞાન કષ્ટ કરતે હતે. એ તપ અજ્ઞાન કષ્ટરૂપ એટલા માટે હવે કે બીજી બાજુ એના પારણાનિમિત્તે ઘરઘર પાયજીવન Page #250 -------------------------------------------------------------------------- ________________ સંહારમય પાકથી ભેજન તૈયાર થતાં, એમાંથી એ એક જ ઘર પારણું કરતે. એકવાર ભગવાન શ્રી મહાવીર દેવ જ્યાં સાસર્યા છે એ નગરમાં એ આવ્યું. એના પારણા સમયે પ્રભુએ ગૌતમસ્વામીને મેલ્યા. એમણે પ્રભુનું વચન એને જઈને સંભળાવ્યું “મો કfપંકિયા! wifપંકિશો તે ટ્યુમિચ્છરૂ ”—“હે અનેક પિડિક! તને એકપિડિક મળવા ઈચ્છે છે.” તાપસે પ્રભુ પાસે આવી પૂછયું કે “તે એક જ ઘેરથી આહાર લઉં છું, તે અનેક પિડિક શાને?' પ્રભુએ સમજાવ્યું કે “ભલે તું તેમ કરે છે, પણ તારા માટે અનેક સ્થાને પિંડ યાને ઘર ઘર ભેજન તૈયાર થાય છે, એ તારા નામ પર ચડે છે.' જિનવચનથી ઇંદ્રનાગને દર્શનમહત્વચારિત્રમેહનીય કર્મ વ્યાધિ દૂર થયે, અને તરત જ એણે કાયજીવરક્ષા અને આહારની નિર્દોષ ગષણામય સાધુમાર્ગની દીક્ષા સ્વીકારી લીધી. સંયતિ રાજા કૂર શિકારી હતા, પણ એકવાર શિકાર અર્થે ગયેલ, એને મુનિ પાસેથી દયામય જિનવચન મળ્યાં; તેથી એના કર્મવ્યાધિની એવી ચિકિત્સા થઈ કે એણે શિકાર છેડ્યો ! એટલું જ નહિ, કિન, સંસારમાં કર્મ–વિટંબણા દેખી સંસારને પણ ત્યાગ કર્યો! સંયતિ રાજા મુનિ બન્ય. આજ્ઞાથી સર્વ કર્મ નાશ થઈ મોક્ષ મળે છે, એટલે આજ્ઞા એ તે શિવફળનું કલ્પવૃક્ષ છે. સ્વર્ગના કલ્પવૃક્ષે એની આગળ તુચ્છ છે. કેમકે એ કાંઈ મેક્ષ ન આપે. જ્યારે જિનાજ્ઞા બાહ્યઆભ્યન્તર તપ દ્વારા કર્મને ચૂરે કરી મેક્ષ આપે છે, માટે આજ્ઞાનાં ગ્રહણ-ભાવન–પાતંત્ર્યની જરૂર છે. ૧૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્ર–અણુવ્રત લઈ લીધા એટલે ગુણ તે મળી ગયા, પછી આજ્ઞાના ગ્રાહક-ભાવક વગેરે થવાની શી જરૂર છે ? ઉ૦-ત્રતો માત્રથી બસ નથી. કેમકે દા. ત. બીજા અણુવ્રતથી એ જ ડું તો ટાળશે, પણ સાચું બોલીને મળેલા લાભમાં મહાલતા અચકાશે નહિ! અથવા, તેવા કેઈ પ્રસંગમાં દયાને ચૂકીને સાચું પકડી રાખશે ! પણ જે આજ્ઞા અર્થાત્ જિનવચનનું ગ્રહણ ચિંતન-મનન હશે તે ધર્મનાં મૂળભૂત તત્ત્વ દયા મૈત્રીભાવ વગેરેને આગળ કરીને જ ચાલશે. એમ જિનવચનના ચિંતન-મનનના અભાવે પરિગ્રહના પરિમાણને એલંઘશે નહિ, પરંતુ બાકી રહેલા પરિગ્રહમાં પિતે આનંદથી મશગુલ બનવામાં સંકેચ નહિ રાખે ! ત્યારે જીવને કહે કે “તારી એ વિરતિ શું કરે જે પરિગ્રહને મહત્ત્વ આપવાનું ઊભું છે ?” ત્રસની હિંસા નહિ કરે, પણ સ્થાવરની હિંસા નિર્ભયતાથી કરશે! અનીતિ ચોરી નહિ કરે, પરંતુ નીતિથી થતા પૌદ્ગલિક લાભમાં આસક્ત પૂરે બનવાનો! નીતિ, સત્ય અને અહિંસાથી મળતી સાંસારિક સગવડ-ઋદ્ધિમાં જે કંઈ આડે આવતું હશે તે તેના ઉપર ગુસ્સે થવાને, ઢષ થવાને !” આ બધા દેષ ટાળવા માટે આગ્રાનાં ગ્રહણ, ભાવન (આત્માને આજ્ઞાથી ભાવિત કરે તે) વગેરેની અતિ જરૂર છે. તેથી, વિરતિ લેવા ઉપરાંત, સાધકશ્રાવક આગમે બતાવેલા જીવ, કર્મ, વગેરે તને, સમ્યગવિધિ-વિધાનોનો, આચાર-વિચારેનો, હે પાદેયનો, સારે અભ્યાસી બને, હૃદયને એનાથી ભાવિત કરનારે ને એનું પાલન કરનારે બને, અર્થાત ભાવક બને, પાલક બને, અને પરતંત્ર બને. આજ્ઞાન ભાવન અને પરતંત્ર્ય માટે દેવગુરુનું વૈયાવચ્ચે Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ તથા ભક્તિ અને ઉપાસના, એમ તત્ત્વા તથા આચારાનું શિક્ષણ, પરમાત્મધ્યાન, વ્રત-પચ્ચક્ખાણુ, ઇન્દ્રિયનિગ્રહ, કષાયજય... ઈત્યાદિ અતિ જરૂરી છે. કેમકે, દા. ત. તત્ત્વાના અભ્યાસથી સાવદ્ય કાય માત્ર એને આત્મહિતનાં ઘાતક અને હેય લાગે છે, તેથી સાવદ્યથી થતા પૌલિક લાભમાં હ-રાગાદિ નહિ કરે. સાથેજ, આજ્ઞાવશ બીજા પવિત્ર આચારાથી કેળવાતા આત્મા દ્વેષની ભઠ્ઠીને ઓલવી નાખશે....વગેરે દાષાથી મુક્ત થઈ અંતે મેાક્ષ પામે તે બધુ... આજ્ઞાના પ્રભાવે થાય. તીર્થંકર ભગવાના પણ પૂર્વજીવનમાં જિનવચનરૂપી અમૃતનુ સેવન કરતાં આગળ વધે છે, અને અ ંતે મેક્ષ પામે છે. પાર્શ્વનાથ ભગવાનના જીવે મરુભૂતિના ભવથી માંડી ઉત્તરાત્તર ભવમાં જિનવચનરૂપી કલ્પવૃક્ષની ઉપાસના ક્યે રાખી. અંતે ફળમાં દસમા ભવે એ તીર્થંકર થઇ મેાક્ષ પામ્યા. જમ્મૂ કુમારે ભવદેવના ભવથી જિનવચન-કલ્પવૃક્ષની આરાધના કરવા માંડી તા પાંચમે ભવે જખૂસ્વામી અની મેક્ષ પામ્યા. વળી સે મણુ સાકરમાંથી ખૂબ પ્રક્રિયાએ સત્ત્વ (અર્ક) ખે'ત્રુ... હાય તા તેની કેટલી મીઠાશ ? ગજબ ને ? તેના એક કણમાં પણ કેટલી મધુરતા ? છતાં તે સત્ત્વ લાખેા મણ રેતીમાં ભળી ગયેથી તેની મધુરતા કયાંથી દેખાય ? હા, તેનુ' પુથક્કરણ કરવામાં આવે તે અર્ક-સત્ત્વ જુદુ પડયેથી મધુરતા જણાય. આત્માની પણ તેવી જ સ્થિતિ છે. આત્માના પ્રદેશ પ્રદેશમાં અન'ત આનંદ અને વીતરાગતાની મધુરતા ભરી પડી છે. પરતુ અનતા કમ્ પ્રદેશો એમાં એકમેક-સેળભેળ થઇ થવાથી તે મધુરતા છૂપાઇ ગઈ છે. જિનાજ્ઞાની પ્રક્રિયાથી કર્મીનુ પૃથક્કરણ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ થાય તે એ જરૂર પ્રગટ થાય. જિનાગમની કસ્તુરીના પુટથી વાસિત આત્મામાંથી જુગજૂની અવળી આદતની બદબે નાશ પામતાં વાર નહિ. પછી તે શુદ્ધ સ્વરૂપે મેક્ષ થાય એમાં નવાઈ શી? આજ્ઞા એ ચિકિત્સા શાસ્ત્ર –વળી મિથ્યાત્વઅવિરતિ અને કષાયરેગ તથા કર્મ-વ્યાધિ દૂર કરવા આગમ એ ચિકિત્સાશાસ્ત્ર છે. એમાં કર્મગ મિટાવવાના ચક્કસ ઉપાયે અને વિધિવિધાને (પ્રિસ્ક્રિપ્શનો) છે. એ સર્વજ્ઞ-વચન જ બતાવી શકે. એની ઉપેક્ષા કર્યેથી શું વળે? આગામે બતાવેલા એ ઉપાયભૂત દાન, ત્યાગ, તપસ્યા, ઈન્દ્રિયદમન, પ્રભુની ભક્તિ, એ બધું વિરતિના પરિણામ વધારવા માટે છે, જેથી અવરતિ-મિથ્યાત્વ-કષાયાદિ રેગ ઘટતે આવે. “એ દાનાદિ બધાની શી જરૂર છે? આપણે તે અણુવ્રત લઈ લીધાં છે, આમ લેચા વાળી રાંક જીવ હજી પણ અનાદિકાળની ઊંધી વૃત્તિ-પ્રવૃત્તિને જીવંત રાખી રહ્યો છે !! જીવની એ કેવી અજ્ઞાનતાભરી આદત છે કે દેવગુરુને પોતાના તરીકે સારા ન સેવવા, પણ શરીરને પિતાનું ગણી સારું સેવવું ! ઘર દુકાન પૂર્ણ સંભાળવા, અને મંદિર ઉપાશ્રયની સામેય ન જેવું ! ધર્મ ખાતર કાંઈ ન કરવું, અને ઘર ખાતર બધું કરી છુટવું ! ધર્મક્ષેત્ર માટે ન ઘસાવું, પણ સંસાર-વ્યવહાર માટે બહુ ઘસાવું! પરમાર્થ માટે હૃદયથી રાતી પાઈન ખરચવી, જ્યારે ઘર અને દુકાન પાછળ હસથી ધનને ધુમાડે કરે? વગર કો તૈયાર, અને આત્માની વાત–વસ્તુમાં પ્રેરણા છતાં પ્રમાદ અગર ઉપેક્ષા !” આ બધે અનાદિ કાળને મેહને Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ અભ્યાસ છે. મેહ શીખવે છે કે ત્યાગ તપ તે શક્તિ અને ભાવના મુજબ કરવાના. વળી વિરતિમાં તે વ્રત પાળવાનું આવે, પણ ત્યાગ તપ નહિ. ત્યાગ તપ કરવા એ તે ઈચ્છાની વાત છે. વળી ધન વગેરે પરિગ્રહનું પરિમાણ જ અલ્પ રાખ્યું છે, ત્યાં દાન ક્યાંથી થાય?” મેહાન્વને આવા આવા કેઈક ઊંધા ખ્યાલે છે. જ્યાં સુધી આત્માને રાગદ્વેષના ગલબંધથી ગુંગળામણું, અને અજ્ઞાનમિથ્યા જ્ઞાનના ઝેરથી સનેપાત પીડે છે, ત્યાં સુધી એ જડને જ સમપિત રહેવાને, ત્યાં સુધી ધર્મને અર્પિત થવાનું અને ધનભંગ સુખભેગ અને આત્મભોગ આપી ધર્મ સેવવાનું એને મુશ્કેલ! પણ જે અમૃતસમી આજ્ઞાને ગ્રાહક ભાવક અને પરતંત્ર બને, તે જરૂર એ ઝેર અને સનેપાત ઊતરી જાય, મેહરગ-કમરેગની જિનાજ્ઞાનુસાર ચિકિત્સા થાય, અને એ રેગ નાબૂદ થાય. (૬) અકલ્યાણમિત્ર-ત્યાગ. સૂત્ર-જ્ઞિક્કા શમમિત્તનો ! ચિંતિજ્ઞામિનવપવિણ મુળે, अणाइभवसंगए अ अगुणे । उदग्गसहकारितं अधम्ममित्ताणं, उभयलोगगरिहअत्तं, असुहजोगपरंपरं च । અર્થ-અધર્મ મિત્રને સંપર્ક ત્યજ. વિચારવું કે (અહિંસાદિ) ગુણે નવા પ્રાપ્ત થયા છે, (હિંસાદિ) દોષ અનાદિ સંસારના લાગેલા છે, અધર્મમિત્ર એને અત્યંત સહાયક છે, ઉભય લેક માટે નિંદ્ય છે, અને અશુભ વ્યાપારની પરંપરા (ચલાવનાર) છે. વિવેચન -સાધુજીવનની પવિત્ર અને સુંદર અવસ્થા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ માટેની ગ્યતા કેળવવા છઠ્ઠી વસ્તુ એ છે કે “અકલ્યાણ મિત્રને સંપર્ક ત્યજ.” અકલ્યાણમિત્ર એટલે સામાને આત્માનાં કલ્યાણના ઘાતક, હિતશત્રુ, દા. ત. જુગારી વ્યસની ચાર દુરાચારી વગેરે મિત્ર બનીને સામાને એ જ જુગાર વગેરેને રસિ બનાવી આત્મહિતને મહા ઘાત કરે છે, માટે એ અધર્મમિત્ર છે. એમ જે જૂઠડફાણ, નિંદા, કુથલી, પાપભાષા, વિશ્વાસઘાત વગેરેમાં પ્રેરે છે, હિંસક ક્રિયાઓમાં તાણે છે, ક્રોધ-મદ-માન-માયા-કપટ-તૃણું-મમતા વગેરે કષામાં જે ઘસડી જાય છે, અભક્ષ્યભક્ષણ-અસેવ્યસેવન–અપ્રશસ્યપ્રશંસાદિના જે પ્રેરક બને છે, એ બધા અકલ્યાણમિત્ર છે. ટૂંકમાં પરલેક બગાડે એવા દેષ-દુષ્કૃત્યમાં, જડના રંગરાગમાં અને આહાર-વિષયપરિગ્રહાદિ સંજ્ઞાઓની ગુલામીમાં ફસાવનારા છે, પછી તે ચાહ્ય મવાલી મિત્રના કે વ્યવહારથી સગાસ્નેહી-પાડોશીના યા ઉપદેશક ગુરુના લેબાશમાં હોય, અરે માબાપ, પતિ-પત્ની કે પુત્રના રૂપમાં હોય. જે એ ભયંકર મેહની પરિણતિ જ વધારતા હેય, બાહ્યભાવને નશે જ ખીલવતા હેય, ને સંસાર-રસિકતા જ પષતા હોય, તે એ અધર્મમિત્ર છે. એક બાજુ જીવ શ્રાવકનાં વત તે લે, પણ બીજી બાજુ અકલ્યાણમિત્રોને સંબંધ ન છેડે તે કઈ દુર્દશા પામે એ વિચારે. પ્રશ્ન-તો શું એવા અકલ્યાણમિત્રની ગરજ સારતા સગાનેહીને મૂકી દેવા? ઉત્તર-ઉત્તમ માર્ગ તે એ છે કે સંસારમાં જે કંઈ અકલ્યાણમિત્ર છે, તે સર્વને સર્વથા ત્યાગ કરે. પણ તે ન બને. તે તેવા સગાંસનેહીઓને કલ્યાણમિત્ર બનાવવા. “જે ઉચ્ચ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ગુણો ઉપશમ, સમાધિ, ત્યાગ, વૈરાગ્ય તથા અહિંસા સત્ય વગેરે છે, તેનાં મૂલ્ય અગણ્ય છે; તે જ આત્માના સાચા ઉપકારી છે, એથી જ ભવિષ્યનો અંનતે કાળ ઉજજવળ બનાવનાર છે, ઈત્યાદિ એમને હૃદયમાં સચોટ ઠસાવવું જોઈએ. આનંદ કામદેવાદિ શ્રાવકો મહાવીર પ્રભુ પાસે સમ્યગ્દર્શન અને વ્રતધર્મ પામી આવ્યા પછી ઘરે પત્નીને એ સમજાવી કલ્યાણમિત્ર બનાવી. તેથી એ પત્નીએ . જાતે ધર્માત્મા બની. પતિને ધર્મસાધનામાં સારી અનુકૂળ થઈ. નંદમણિયાર –આથી ઉલટું જે અકલ્યાણમિત્રરૂપ નેહીપરિવારના રંગમાં આપણે તણાયા તે આપણું બેહાલ થાય છે, પામેલે ધર્મ ઠેકાણે પડી જાય છે. નંદ મણિયાર શ્રી પાર્શ્વપ્રભુના શાસનને શ્રાવક, પણ પાછળથી મુનિએ અને ધર્મશ્રાવકના સંગ છૂટી અકલ્યાણમિત્ર સંસારના દલાલોના સંગમાં તણાયે. એ લોકો તે અર્થ-કામના જ ગુણ ગાય. નંદ ત્યાં એ જેવું ભૂલ્યા કે “આ મેં મુનિઓ પાસેથી અહિંસાદિ ગુણે નવા પ્રાપ્ત કર્યા છે, અને આ લોકો વાત કરે છે તે આરંભ-પરિગ્રહાદિ દે તે અનાદિન છે જ. એને આવા કુસંગથી ઉશ્કેરાવાનું અને દઢ થવાનું થશે ! માટે આનાથી આઘે રહું ! ” ના, આ જોયું નહિ, તેથી કલ્યાણમિત્રને સંગ છેડી અકલ્યાણમિત્રોના સંગમાં રહ્યો ધર્મ અને ગુણોમાં શિથિલ થઈ અસંખ્ય અકાય જીવ અને બીજા અગણિત ત્રસ જીવોની હિંસામય વાવડીમાં ધર્મ માની વાવડી બંધાવી. એની ખુશીની લેગ્યામાં તિર્યંચગતિનું આયુષ્ય બાંધી મરીને એમાં જ દેડકા તરીકે ઉત્પન્ન થયો ! આ પરથી સમજવાનું છે કે આપણે કુટુંબીઓ શું, કે બીજા શું, એમને કલ્યાણમિત્ર બનાવવા જોઈએ, જેથી એ Page #257 -------------------------------------------------------------------------- ________________ २०० આપણને અહિંસાદિ ધર્મ-ગુણેામાં સહાયક અને. * જાતે પણ વિચારવું કે અહિંસાદિ ગુણેા નવા પ્રાપ્ત કરેલા છે. કારણ ? એ જો અનાદિકાળથી જીવની સાથે આવ્યા હોત, તે તે તેની ઉપર મમત્વ હોત, એ (ગુણા) ભૂલાય છે તે ન ભૂલાત. નવા છે માટે એને ખૂબ સાચવવાના, બીજા સંયમનાથી સાચવવાના. જ્યારે હિંસા, લાભ વગેરે દુર્ગુણા અનાદિના છે, કેમકે અવિરતિ અનાદિની છે, માટે એનાથી બહુ સાવધ રહેવા જેવું છે, રખે એ જાગી ન પડે ! આ શ્રેષ્ઠ ભવમાં ગુણાને ખૂબ પેાતાના કરવાના અને યાદ કર્યા કરવાના છે, તેમ દુર્ગુણાને ભૂલવાના છે, અળખામણા કરવાના છે. અહી એ નહિ થાય તે દુગુ ણાને ભૂલવા માટે માનવ ભવથી બીજો સારા ભવ મળવા મુશ્કેલ છે. દોષોથી તા દીઘ દુર્ગાંતિ અને અખંડ સ'સાર થશે! જીવને એ જ સમજાવવા જેવુ છે કે ક્ષણજીવી સંપત્તિ અને વિષયસુખા માટે દાષા જે સેવાય છે, શું તેનાં પરિણામરૂપે નીપજનાર દીર્ઘ દુર્ગતિ અને અખંડ સંસાર તને ખપશે ? જો નહિ, તા નક્કી કરી દે, કે · દોષની રમત પૂર્વે અહુ કરી, હવે ન જોઈએ, હવે તે ગુણાનુ. જ જીવન જોઇએ. ’એટલા માટે જ અકલ્યાણ મિત્ર સાથે સબંધ ન રાખવા. અકલ્યાણમિત્રો તા હિંસાદિ દોષાના અત્યત સહાયક છે. એમના સંબધથી હિંસાદિ પગભર રહે છે. એ આ લેાક પરલેાકની ચિંતાથી રહિત હોય છે. આ ભવ અને ભવાંતરમાં વાસ્તવિક હિત, શુભ અને શાન્તિ કઈ ? અને શામાં છે ? તેના વિચાર જ તેને નથી. તેથી અહિત, અશુભ અને અશાંતિ ઊભી થાય એવી સલાહ, સૂચના, પ્રેરણા, અને યાવત્ ખલાત્કાર પણ તે દુર્ગુણાને આચરવા ' Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ માટે કરે છે; એ પાપમાં સંમતિ આપી એને વધાવી લેનારા હોય છે. દા. ત. આજે પૈસા ઘણા છે તે તે કહેશે કે “બીજી પેઢી ખોલે. બંગલા મેટર વગેરે વસાવે, ધંધે ગમે તે કરે પણ પિસા ભેગા કરે. કસર ન કરતા, સારી રીતે ખાઓ, પીઓ, ભેગા,” આવી પાપ-વૃદ્ધિની જ સલાહ આપે છે. કલેશ-કલહ, અહંકાર-દંભપ્રપંચ, વિલાસ-દુરાચાર, અસત્ય-અનીતિ વગેરેની સલાહ અકલ્યાણમિત્રો આપતા રહે છે, સહાય પણ કરે છે. કેમકે એમાં એને રસ છે. આવા માણસોને દાન કરે, ત્યાગ–તપ કરે, અહિંસાદિ વ્રત લે, સદાચારે પાળે, ધર્મશ્રવણ કરે, દેવ-ગુરુ-સેવા કરે, વડિલ જનેની આમન્યા રાખે, શાસ્ત્ર ભણો, શાસન-પ્રભાવના કરે, સાત ક્ષેત્રની ભક્તિ કરે...” આવી આવી સલાહ-ઉપદેશ આપવાનું ક્યાંથી આવડે ? એ તે પિતાના અધમ રસ, પોતાના તુચ્છ સ્વાર્થ અને પિતાના પૌગલિક આદર્શ મુજબ જ બીજાને દેરવાને. એવા અકલ્યામિત્રના સંગમાં ફસાયા કે મર્યા ! ધર્મના એ લૂંટારા છે. મહાવીર પ્રભુના જીવ મરીચિને દુરાગ્રહી કપિલ રાજકુમાર અકલ્યાણમિત્રને વેગ થયો. મરીચિએ એને રાજી કરવા સંન્યાસી પરિવ્રાજકપણામાં પણ શુદ્ધ ધર્મ હોવાનું ઉસૂત્ર ભાષણ કર્યું. આમ મરીચિ નવા પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન ગુણની દુર્લભતા અને મહત્વ ભૂલ્યા, અનાદિ-સિદ્ધ મિથ્યાત્વને જાગતું કર્યું, અને એથી એમને એક કડાછેડી સાગરોપમ–પ્રમાણુ સંસાર-વૃદ્ધિ થઈ ! અકલ્યાણમિત્ર કપિલ વળી શિષ્ય બન્યા પછી પણ આ મિથ્યાત્વદમાં એ સહાયક બન્યું હશે કે મરીચિએ એ દેષનાં પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત્ત ન કરવાથી પછીના ભવેના ભવ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સુધી જૈન ધર્મ અને સમ્યગ્દર્શનથી એ દૂર ફેંકાઈ ગયા! ઉપરાંત અસંખ્ય એકેન્દ્રિયના ભવેમાં ભમ્યા ! અકલ્યાણમિત્ર મિથ્યાત્વઆરંભ-પરિગ્રહ-કષાયાદિ દોષમાં ઉદગ-ઉગ્ર સહકારી છે, અત્યંત સહાયક માટે એને ત્યાગ કરવાનું અહીં ખાસ કહ્યું. કયવને ધર્માત્મા છતાં અકલ્યાણ-મિત્રના સંપકે ઠેઠ વેશ્યાગામી, માતા-પિતાને વિસરનારો અને સઘળી લક્ષ્મી ફનાફાતિયા કરનાર બને. જ બૂકુમારનો કાકે જિનદાસ અકલ્યાણમિત્ર જુગારિયાની સંગતે જુગાર આદિ મહાવ્યસનને લંપટ બન્યો. યાવતું નિધન ઉપરાંત જુગારીઓને દેવાદાર થઈ એમના હાથે ભયંકર કૂટાયે. પછી ભાન આવ્યું કે આ સંગત બેટી; તેથી હવે ભાઈ ઋષભદત્તના કલ્યાણ સંસર્ગો ધર્મમાગે ચઢી ગયે. (૭) કવિરુદ્ધને ત્યાગ: સ્વ-પર-અધિ . સૂત્ર-રિરિના સન્મ વિરુદ્ધ વાપરે खिसाविज्ज धम्मं; संकिलेसो खु एसा, परमबोहिबीअम्, अबोहिफलमप्पणोत्ति । અર્થ –લેક વિરુદ્ધને સારી રીતે ત્યાગ કરે. લોકે પર કરુણા-તત્પર રહેવું. ધર્મની નિંદા ન કરાવવી. એ ખરેખર સંલેશ છે. ઉત્કૃષ્ટ અધિબીજ છે, અને પિતાના માટે અબાધિ પેદા કરે છે. વિવેચન-અકલ્યાણમિત્રની જેમ લોકવિરુદ્ધ કાર્યપણ મહાઅનર્થકારી છે, માટે એને ય ત્યાગ જરૂરી છે. માટે ધર્મગુણોના સ્વરૂપની વિચારણું, ભંગની ભયંકરતા, ગુણોને Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ સ્વીકાર, આજ્ઞાને અભ્યાસ અને આધીનતા, આજ્ઞા એ મંત્રાદિ, અકલ્યાણમિત્રને ત્યાગ, સત્ય, અહિંસા વગેરે નવા ગુણના અને હિંસાદિ અનાદિ દુર્ગણોના સ્વરૂપને પૂરો ખ્યાલ, એ છ ની જેમ (૭) સાતમું લકવિરુદ્ધને ત્યાગ કરવાનું કહ્યું. એમાં આ લેક પરફેકથી વિરુદ્ધ જે કાર્યો તે તજવાએમાં સાત વ્યસન, નિંદા, ચુગલી, ખરકમ વગેરે આવે; એની જેમ લોકને અશુભ અધ્યવસાય (ચિત્તસંકલેશ) વગેરે થાય તેવું વર્તન પણ આવે. એવાં લોક વિરુદ્ધ કાર્ય ન કરવા. સાધુધર્મની પરિભાવના કરવાવાળો તે લોકે પર દયાભાવવાળે હેય. તેથી પિતાની તેવી પ્રવૃત્તિ નિમિત્તે લોકેને અધર્મ ન થાય, તેને પૂરત ખ્યાલ રાખવાવાળો હોય. પ્રવ-હાંધ માણસ કોઈ ધમ જીવને પિષધ કરવા જતા જોઈને, “આ બધા ભગતડાઓએ આમને આમ દેશને પાયમાલ કરાવ્યું છે, એમ વિચારે બબડે, ત્યાં પિષધ એ લોકવિરુદ્ધ ન ગણાય? ઉ૦-ના, કેમકે, એ અશુભ અધ્યવસાય ધમી જીએ નથી કરાવ્યું, તે તે તેની અંદર પડી રહેલ જ હતો, તે જરા પ્રગટ દેખાય. પણ પિષધવાળે લઘુનીતિ ગમે ત્યાં કરવા બેસે, તેનાથી લોકોને જે ઘણા થાય અને ધર્મ–ધમ ઉપર અભાવ થાય, તે તે આ અનુચિત પ્રવૃત્તિ નિમિત્તે થયું કહેવાય; માટે એને ત્યાગ કરે. એક માણસ નવકારશી કરીને ઘણાં સાધર્મિકને જમાડે તે કેટલાકને ન રુચતું હોય, તે તે પ્રવૃત્તિ લોકવિરુદ્ધ ખરી કે નહિ? ને, તે લેકવિરુદ્ધ નહિ, પરંતુ જ્યારે કે ઈ માણસ તેની પાસે ગરીબી અવસ્થાને અંગે પાંચ રુપિયાની મદદ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ માગે, અને છતી શક્તિએ તે ન આપે તે તે લોકવિરુદ્ધ કહેવાય. ધર્મકાર્યમાં આમ ઘણુ પૈસા ખરચવા છતાં પાંચ રુપિયા માટે આનાકાની કરે, ન આપે તે એ જાણવામાં આવતાં લોકે એની નિંદા કરે. જે ધર્મદંભી!” આગળ વધીને લોક ધર્મને વખોડે કે “આમને ધર્મ જ એવે છે, અને ધર્મ પ્રત્યે દ્વેષી પણ થાય. કેટલીક સામાન્ય પ્રવૃત્તિથી એકાદ માણસને તેની અણસમજ કે મૂર્ખતાને લીધે મનમાં લાગી જાય તે હજી ઉપેક્ષણય હોય, પરંતુ જનસમૂહને ન લાગે તે માટે સાવધાન રહે. ગુણુને ઉપાસક તો સામાન્ય પ્રવૃત્તિની પણ ઘણું જ કિમત આંકે, લોક બિચારા અધર્મ ન પામે, ધમની નિંદા કરનારા ન બને, ધર્મ પર તિરસ્કાર ન કરે, અવહેલના ન કરે-એ દયા ઘમીને નહિ આવે તે કેને આવશે? તેને આવવી જ જોઈએ. અને તેથી લોક અધર્મમાં પડી ન જાય તેવી તે સાવચેતી રાખે. પિતે બીજાને ધર્મ પમાડે તે દૂર રહ્યો, પણ બીજાએ પિતાના રહ્યા સહ્યા ધર્મને કે ધર્મ પ્રત્યેના આદર-સદ્ભાવને ગુમાવે, અને અનાદર-તિરસ્કારવાળા બને, એવું કેમજ આચરાય? એ અનાદાર વગેરે અશુભ ભાવ હેઈ સંક્લેશ રૂપ છે. બેધિ (ધર્મ પ્રત્યે અરુચિરૂપ હોવાથી, એનું પરિણામ ઉગ્ર અધિબીજનું આવે છે. જૈનધર્મની પ્રાપ્તિના વિરોધી ભાવને ઉત્પન્ન અને દઢ કરનારું બને છે કે જે ધર્મ પ્રાપ્તિના કારણભૂત ધર્મઆદર-આકર્ષણ–પ્રશંસાથી, અર્થાત્ બધિબીજથી એ લોકને અત્યંત દૂર રાખે છે, અને પિતાના માટે ય પરભવે અધિનું ફળ નીપજે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ લોકવિરુદ્ધ એટલે લોકના દિલમાં ધર્મ પ્રત્યે દુર્ભાવ કરાવે એવા વાણી વર્તાવ. દા ત દાન તિરસ્કારથી દે, ભિખારીને જેટલી આપી પણ ગુસ્સાથી, “લે મેં બાળ, સાંઢ જે થઈને ભીખ માગતાં શરમાતું નથી ? –એમ કહીને ભિક્ષા આપી. એથી પેલાનું દિલ ઘવાય, મનને થાય કે “આ લોકેને ધર્મ આવે?” ધર્મના અંચળા હેઠળ ઠગાઈ કરવી એ લોકવિરુદ્ધ કાર્ય છે. કેમકે જ્યારે એ ઠગાઈને ઘટસ્ફોટ થાય છે, ત્યારે અનેક લેકે ધર્મ તરફ અભાવવાળા બને છે. એક શ્રાવક બહારગામ ગયે ત્યાં એક શેઠે એને પિતાના ઘરે આવકાર્યો. પિલાએ જોયું કે આ ભાઈ ધર્મ પ્રવૃત્તિ સારી કરે છે, અને એથી લેકે એમની દુકાનેથી ખરીદી સારી કરે છે, પરંતુ એક ભાઈ સાધમિકવાત્સલ્ય માટે આમને ત્યાં ઘી લેવા આવ્યા એમાં ત્રાજવાના ઘડામાં કપટથી છાનીમાની પાંચશેરી સરકાવી દીધી, એ આ મેમાને જોયું. એને લાગ્યું કે આવી રીતે તે એ કેટલાયને ઠગતે હશે, માટે એને ગૂઢ શિખામણ આપવી. એ માટે એણે સાંજે સમૂહ-પ્રતિકમણમાં જઈ થેયને આદેશ માગે. આદેશ મળે અલબત એ સમજાતું હતું કે પ્રતિક્રમણ જેવી મહાપવિત્ર ક્રિયામાં આવી થાય ન બેલાય છતાં આ બેલવાથી એ ભાઈને શિખામણ લાગે અને લોકેને ધર્મના ઓઠા હેઠળ ઠગવાનું બંધ કરે તે સારું, એ હેતુથી આ પ્રમાણે શેય બોલે છે – શ્રાવકને ઘેર શ્રાવક આવ્યા, કપટ જાળ દેખાણજી; પાંચશેરી સરકાવી ધડામાં, ધર્મ એઠે ન ખાણજી... Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આટલું બોલતાં તે પેલો શેઠ તરત સમજી ગયે, ગભરાયે, કોણ જાણે હવે આગળ શુંય બોલશે !” એટલે તરત વચમાં જ કાઉસગ્ગ પારી આ પરદેશીને ભેટી પડે છે. બાહાથી હરખ દેખાડે છે અને એના કાનમાં કહે છે “ભાઈ સાબ ! માફ કરે, આ બેલશે નહિ, બીજી થાય છે.” લેકે સમજી ગયા અને કેટલાય ને એના પર અને એના ધર્મસુકૃત પર અરુચિ થઈ. પ્રતિજ્ઞાભંગ, વ્રતભંગ પણ લોકોને ધર્મ પર અરુચિ કરાવે છે. મોટા ઊછરંગથી જાહેર સમારોહપૂર્વક ચારિત્ર લીધું હેય, અને કેટલેક વખત પાળીને અનેકને આકર્ષી હેય; પણ પછી એ જે ચારિત્ર છોડી દે અને એ જ લેક વચ્ચે ફરે, તે તેથી અનેકને ધર્મ પ્રત્યે અરુચિ થાય. આપણી સારી પણ પ્રવૃત્તિ પાછળની એવી બેદરકારી કે જે લેકેને ચિત્તફલેશ કરે એ ય લોકવિરૂદ્ધ કહેવાય. દા. ત. સાધર્મિક વાત્સલ્ય તો જમાડ્યું, પણ લોકેના આંગણે આગળ કે રસ્તામાં પડેલા એંઠવાડ સાફ ન કરાવ્યા, તે લેકને જમાડનાર પ્રત્યે અને કદાચ આગળ વધીને સાધર્મિક-વાત્સલ્યનાં જમણ ઉપર પણ અરુચિ થાય કે આ લેકને આ ધર્મ ?” માટે સાવધાની રાખી લોકવિરુદ્ધ કાર્યને ત્યાગ કરવો. કારણ આ છે - લક વિરુદ્ધની ભયંકરતા સુત્ર– વહુ રૂત્તો ઘણો બદલ્યો ધરમેશં સંતાડવી, जणगमणिद्वावायाणं, अइदारुणं सरूवेणं, असुहाणुबंधमच्चत्थं । અર્થ:-(આ પ્રમાણે ચિતવે-) “ખરેખર આ લેકવિરૂદ્ધથી વધીને બીજે કઈ અનર્થ નથી. એ સંસાર–અટવીમાં અંધાપે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ છે, અનિષ્ટ નુકશાનને પેદા કરે છે, સ્વરૂપે અતિ ભયકર છે, અત્યંત અશુભ અનુબંધ–( બીજ શક્તિથી )થી યુક્ત છે. વિવેચનઃ—àાકવિરુદ્ધ પ્રવૃત્તિ સામા જીવામાં સફ્લેશ અને ધર્મ તરફ ગ્લાની-દુર્ભાવ કરતી હેાવાથી એવા એ અનેક જીવાને ભવાંતર માટે પણ આધિ યાને ધર્મ પામવાનુ` બીજ જે દૂર કરી મૂકે છે, તેમ પેાતાને પણ બેાધિ જે દુર્લભ ખનાવે છે, એની ભયંકરતા વિચારીએ તે લાગે કે લેાકવિરૂદ્ધ એ મહા અનથ રૂપ છે, સ'સારરૂપી અરણ્યમાં એક અધાપે છે. તેથી એવા ઘાર પાપકામાં ન ફસી જવાય માટે આ પ્રમાણે ચિંતવવું કે,— લાકવિરુદ્ધ ત્યાગ માટે વિચારણા:— લાકવિરુદ્ધ એ ઉગ્ર અન:- ખરેખર ! લેાકવિરુદ્ધ કાથી વધીને જગતમાં બીજો કેાઇ અનર્થ નથી. કેમકે એનાથી અનેક લેાકેાને ધર્મ પ્રત્યે અભાવ-અરુચિ થાય, એથી એ ભવાંતરે પણ ધર્મપ્રાપ્તિ ન કરી શકે. ધર્મપ્રાપ્તિનું ખીજ ધર્મ પ્રત્યે આદર છે, આકષ ણુભાવ છે. એ ઊભા હાય તા સદ્ગુરુના સ’ચૈાગ વગેરે નિમિત્ત મળતાં ધર્મનું ઊંચુ· કલ્યાણ સ્વરૂપ જાણીને ધને સ્વીકારવા ઉત્સાહિત થાય. પણ મૂળમાં જો એ આણુ જ ગુમાવી નાખ્યું, ને ઉલ્ટુ વિરેશધિભાવ હૃદયસ્થ થયા, તે પછી ધર્મ સભળાવનાર મળે તેા ય વિરેાધિભાવના કુસસ્કારને લીધે ધર્મ સ્વીકાર શાનેા કરાશે ? એટલે આ રીતે લેાકવિરુદ્ધ કાર્ય નાં સેવનથી ભવાંતરે પણ ધર્મપ્રાપ્તિને અચૈાગ્ય અની જવાય ! એથી અધર્મમાં જ ખૂંચ્યા રહેવાનુ' થાય ! તેથી તે બિચારા ચારાશી લાખ ચેાનિના ચક્રમાં ઘુમતા જ રહે ! લેાકવિરુદ્ધ-સેવન "6 Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સિવાય આ માટે અનર્થ બીજી કઈ વસ્તુ કરે? માટે કહ્યું કે લેકવિરુદ્ધ-સેવનથી વધીને બીજે કઈ અનર્થ નથી. બીજી કઈ વસ્તુ આટલું બધું દુષ્ટ પરિણામ ઊભું કરે ? એ તે લોકવિરુદ્ધ સેવન જ એવી વસ્તુ છે કે જે સેવનારના દિલમાં એ એક તીવ્ર સંકુલેશ યાને મેહભાવ ઊભું કરે છે કે મારે મારે સ્વાર્થ જેવાને. બીજાને હું ક્યાં જેતે બેસું?” અર્થાત્ પિતાના નિમિત્ત બીજાઓ ધર્મ પ્રત્યે અભાવવાળા બને ભવાંતરે પણ ધર્મ પામવા અસમર્થ બને, ને જહન્નમની ખાડમાં જાય એની આને કેઈ પરવા નથી. આવું પરવા વિનાનું હદય એ અત્યંત કઠેર ગણાય, અતિ સંકિલષ્ટ ગણાય. એ પિતાની સંકિલષ્ટતા પિતાને પણ ધર્મથી વંચિત કરે છે, ધર્મને નાલાયક ઠેરવે છે, અને સામાને પણ બેધિ બીજભૂત ધર્મપ્રશંસા-ધર્માકર્ષણથી આ જ રાખે છે. માટે ખૂબ જાગ્રત રહી લોકવિરુદ્ધનું સેવન ન જ કરું.” સંસાર વનમાં અંધા-આવો સંક્લેશ,મેહમૂઢ કઠેર ચિત્તપરિણામ-વળી જૈનધર્મની અપ્રાપ્તિ અને જૈન ધર્મ પ્રાપ્તિના બીજભૂત ધર્મ પ્રશંસાદિનીય અપ્રાપ્તિ, એ આ સંસારઅટવીમાં અનન્ય અંધપણું છે. મૂળે સંસાર એટલે વનવગડે, ઈષ્ટ મુકામ અને માર્ગથી ભ્રષ્ટ પ્રદેશ. એમાં વળી લોકવિરુદ્ધસેવન એટલે તે ધર્મમાર્ગ જડે જ નહિ. એ અંધાપમાં, વાસ્તવિક હિતમાર્ગનું દર્શન જ નથી થતું. એ તે ચિત્તના કમળ પરિણામ જૈનધર્મની પ્રાપ્તિ અને એને તાણી લાવનાર ધર્મપ્રશંસા-આકર્ષણ એ ખરેખર ચક્ષુ યાને દર્શન-શક્તિ ગણાય, કે જે વાસ્તવિક હિતમાર્ગદર્શન કરાવે. બાકી એ ચક્ષુ વિના અધર્મ અને સંલેશની અંધતામાં તે ભવચક્રમાં ભ્રમણ અને Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ નરકાદિદુઃખમાં પતન થાય. જીવને આ મહાન અનિષ્ટ અપાય છે, ભયંકર નુકશાન છે. એને ઊભા કરનારું લોકવિરુદ્ધ-સેવન છે, સેવન પાછળ કામ કરતા ચિત્તસંકૂલેશ છે. લોકવિરુદ્ધ સેવનની ભયંકરતા માટે જ આ લોકવિરુદ્ધ-સેવન અને ચિત્ત-સંકુલેશ સ્વરૂપે અતિ ભયંકર છે. એ અત્યંત અશુભ અનુબંધરૂપ છે, બીજ શક્તિરૂપ છે. એમાંથી આગળ ભવેમાં એવા કઠેર ચિત્તપરિણામની પરંપરા ચાલે છે, જે અનેકાનેક પાપ કરાવે છે, અને બીજાના ધર્મનાશની બેપરવાઈ રખાવે છે. વળી પિતાને ધર્મવિમુખતા અને દુઃખની પરંપરા ચાલે એ તે જુદું. ત્યારે બીજાને ધર્મ પર અભાવ-અરુચિછેષ થાય, એ પણ સ્વરૂપે અતિ ભયંકર છે. કેમકે એમાં જીવ પાછે અનાદિની તત્ત્વષ--અતત્ત્વરુચિની રીતરસમમાં પડી જાય. છે. વળી એ એ ધર્મષના ચિત્ત-પરિણામ દઢ સતેજ હેવાથી અનુબંધરૂપ યાને બીજશક્તિરૂપ બની આગળ ભામાં ચાલુ રહીને ધર્મબીજભૂત ધર્મરુચિને જ અટકાવી દે છે. એનું પણ પરિણામ પાપાચરણ અને દુઃખપીડિતતામાં આવીને ઊભું રહે છે. તેમ પિતે આ બધી વસ્તુની ઉપેક્ષા કરે એ પણ અત્યંત અશુભ અનુબંધવાળો સંલેશ બને છે. આમ, લેકવિરુદ્ધસેવન જાલિમ અર્નથ કરે છે, એટલું જ નહિ. એની ઈચ્છા પણ ચિત્તના સંકલેશને લઈને થાય છે, માટે એ ય ભયંકર છે. એટલા માટે કહ્યું કે સર્વે ધર્મસાધકને આધારભૂત લોક છે. તેથી લોકવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ કાર્ય દરથી તજી દેવા જોઈએ. ૧૪ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૦ (૭) કલ્યાણમિત્રના યોગ સૂત્ર-સેવિગ્ન ધર્મમિત્તે વિદ્યામેળ । બંધો વિવાનુઙ્ગ, વાદિ विव विज्जे, दरिदो वि ईसरे, भीओ विव महानायगे । न इओ सुंदरतरमन्नंति बहुमाणजुत्ते सिआ, आणाकंखी, आणापडिञ्छगे, आणाअविराहगे, आणानिष्फाय गेत्ति । અર્થ :-કલ્યાણમિત્રને વિધિપૂર્વક સેવવા; તે, જેમ દોરનારને અધ સેવે, વૈદ્યને રેગી સેવે, શ્રીમતને રિદ્ર સેવે, મહાનાયકને ભયભીત સેવે. કલ્યાણમિત્રાગથી વધીને ખીજી સુંદર નથી; એટલા માટે એના પર બહુમાનવાળા અને; (અને એને) આજ્ઞાકાંક્ષી, આજ્ઞા સ્વીકારનાર, આજ્ઞાને અ-વિરાધક તથા આજ્ઞાને અમલી કરનાર અને. વિવેચનઃ-અકલ્યાણમિત્રને ત્યાગ કરવાની વાત થઈ. પરંતુ હવે કાઇ સારા સંગ આદરવા તેા જોઇએ ને ? તે તેને માટે ધમિત્રને સંગ કરવાનું કહે છે. કેવી રીતે કરવા ? વિધાનપૂર્વક. અર્થાત્ , કલ્યાણમિત્રને સેવવા તે સારી પ્રતિપત્તિ એટલે સ્વીકાર-સત્કાર સાથે, અથાગ આદર અને આસ્થા સહિત. ‘અધમિત્રો નહિ, કિંતુ તમેજ મારા કલ્યાણુમાં સાચા સહાયક છે,’–એવી હૃદયની આસ્થા સાથે સ્વીકાર એમને થવા જોઇએ. આ જીવ એવા પાગલ છે કે એને દુનિયાની કોઈ અનુકૂલ જડ વસ્તુ આપે, અગર તે કેમ મેળવાય તેની સલાહ પ્રેરણા આપે, તે તેની પાછળ મરી ફીટે. ભલે જરા જેટલા લાભ મળે, તેાય પેલા પર ખુશ થઈ જાય. પણ કલ્યાણમિત્રો આપણને ધર્મમાં જોડી આપે, તે તેનું કાંઈ નહિ !! Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ત્યાં તેને કશું જ કિંમતી લાગતું નથી. આ ખાટુ' છે. આમ ને આમ જ સત્સંગ ફળતા નથી. ખરી રીતે સાચી ઉચિત ભક્તિ, વિનય, સત્કાર, પ્રેમ, આસ્થા, પક્ષપાત, બહુમાન વગેરે બધું વિધાન કલ્યાણમિત્ર પ્રત્યે સેવીને એને સંગ રાખવા અતિ જરૂરી છે. કલ્યાણમિત્ર કોને કહેવા ? જે કઇ આપણા આત્માનું કલ્યાણુ સાધવામાં સહાયક થાય તે આપણેા કલ્યાણમિત્ર. જેમકે મુનિપુંગવે, અને ગુણપ્રેરક ગૃહસ્થેા. તેથી ઉલ્ટું આપણા હિતના અવરોધક કે પ્રતિખંધક થાય, અગર અહિતના માગે ચઢાવે તે અકલ્યાણમિત્ર (હિતશત્રુ) કહેવાય. કલ્યાણમિત્ર તા હિત સાધવામાં સહાયક, પ્રેરક ખને, સાધનામાં આવતી અગવા વિઘ્ના દૂર કરે, ધર્મ સાધનાની પ્રશંસા કરી પ્રાત્સાહિત કરે, ધર્મસાધનામાં થતી ભૂલ પ્રેમથી સુધારી આપે, અથવા પ્રમાદમાં કષાયમાં કે દોષ-દુષ્કૃત્યમાં પડતા હેાઇએ તે એ અટકાવે....ઇત્યાદિ. કલ્યાણમિત્ર સદનરેખાઃ યુગમાહુ મેટાભાઈ રાજાના હાથે તલવારના ઘાના ભેગ અનતાં તીવ્ર કષાય અને કાળી લેશ્યામાં ચડ્યો હતા. પણ એને કલ્યાણમિત્ર તરીકે પત્ની મનરેખાના એવા સુંદર ચૈાગ હતા કે એણે આને અંતકાળે વિકટ સ`ચાગમાં કષાયમાંથી મચાવી અદ્ભુત સમાધિ આપી. વાત એમ બનેલી કે મદનરેખાના અતિ સૌંદય લાવણ્યથી માહિત થઈ જે રાજાએ એને ખાનગીમાં પેાતાની પટ્ટરાણી બનવા કહેવરાવ્યું, મદનરેખા મહાસતીએ એને કુશીલના ભયકર ફળનાં કથન સાથે કહાળ્યું કે પેતે કાંઇ ન-ધણિયાતી નથી. કામાન્ય રાજાએ એના એવા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ખાટા અથ કર્યાં કે એના પતિ યાને પેાતાના ભાઇ યુગમાહુને ખત્મ કરાય તેા. એ રાણી તરીકે મળે. તેથી સમી સાંજે ઉદ્યાનમાં એકાંતમાં એ ભાઈ ભાજાઈ બેઠેલા ત્યાં જઈ વિનયથી નમન કરતા ભાઈ પર તલવારના ઘા ઠાકી દીધેા, અને ભાગ્યા. સતી સમજી ગઇ; હવે પેાતાના શીલ પર અને નાના પુત્ર પર મહા આફત દેખે છે. છતાં એણે અત્યારે પેાતાના વિચાર પડતા મૂકી કલ્યાણમિત્ર તરીકે પતિના પરલેાકના વિચાર કર્યાં. મરતા પતિને ક્રોધમાં પડેલા જોઇ કહે છે મહાનુભાવ ! અત્યારે પરલેાક જવા ટાણે આ ગુસ્સે ? એ કેવા નરકગમન દિ ભવ-ભ્રમણના રવાડે ચડાવી દેશે ? માટે શાંત-પ્રશાંત-ઉપશાંત મની જાએ. વાંક આપણા પેાતાના પૂર્વ કના છે, એ કેાઈ દુષ્કૃત્યથી ઉપાર્જેલું, તે અહીં હવે આ વિપાક દેખાડી રહ્યું છે. જવાબદાર અને લેખેા. ભાઇ નિમિત્તમાત્ર છે. એમને ક્ષમા આપે. અને હવે તે તમે જવાને અવસર છે માટે અરિહ તાદિ ચાર શરણુ અને પરમેષ્ઠી-સ્મરણનું આલખન કરે, જે અત્યારે સચાટપણે દુર્ગતિપતન અટકાવી તમને સદ્ગતિમાં લઇ જાય.' યુગમાડું ઉપશમ-સમતા-સમાધિ પામ્યા. એમ કરીને પાંચમા દેવલે કે દેવ થયેા. પછી તેા એણે ય કલ્યાણમિત્ર બની, પતિના મૃત્યુ બાદ તરત જ જે જંગલમાં ભાગેલી મદનરેખા, કામાંધ વિદ્યાધર રાજાથી નઢીશ્વરમાં લઈ જવાયેલી, એને ત્યાંથી ઉપાડી અહીં સારા સાધ્વીજીના યાગ કરાવી આપ્યા. ત્યાં સતીએ દીક્ષા લીધી. કલ્યાણમિત્રની બલિહારી છે. ગૃહસ્થ કલ્યાણમિત્ર બનેલા પુત્રપુત્રી–માતાપિતા, પતિ-પત્ની, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૩ નણંદ-ભાઈ, મિત્ર-મિત્ર, સ્નેહી, પાડોશી, વગેરે અરસપરસ દેવ-ગુરુસેવા, દાનાદિ ધર્મપ્રવૃત્તિ, ક્ષમા-નમ્રતા-ઉદારતાસહિષ્ણુતાદિ ગુણે, સારા આચાર વિચાર, વગેરે કલ્યાણની પ્રેરણા કરી શકે, પર્વારાધન, તીર્થયાત્રા, ઓળી-ઉપધાનાદિ તપ, ધાર્મિક પ્રસંગો વગેરેમાં જોડી શકે. સાધુ કલ્યાણમિત્ર એ બધાં કલ્યાણનો વિશેષ ઉપદેશ–પ્રોત્સાહન આપી શકે; તત્ત્વબેધ, મોક્ષમાર્ગ, શાસ્રાધ્યયન, વગેરે પમાડી શકે. દાન, વ્રત, તપ, જ્ઞાનાર્જન વગેરેમાં નિરુત્સાહ થનારને સ્થિરીકરણ કરી શકે. ૪ છાત –આવાં કલ્યાણમિત્રને શાની જેમ સેવવા? એ બતાવતાં અહીં ચાર દષ્ટાંત આપી કહે છે કે-૧. આંધળે જેમ દોરનારને, ૨. રેગી જેમવદને, ૩. નિર્ધન જેમ તવંગરને, અને ૪. ભયભીત જેમ નાયકને સેવે, એની માફક વિધાન યાને રીતિનીતિથી કલ્યાણમિત્રને સેવવાં. જગતમાં જીવ ઘણાને ભજે છે, સેવે છે, પણ કલ્યાણમિત્ર તેવા ગૃહસ્થ અને મુનિને વિશિષ્ટ રીતે ભજવા–સેવવાના છે. એ વિશિષ્ટ રીત આ દષ્ટાન્તમાંથી સમજી શકાય છે, અને આગળ સૂત્રથી સ્પષ્ટ પણ કરે છે. (૧) વનમાં ભૂલા પડેલા આંધળાને અટવી પસાર કરવાની હોય. તે પણ ભયાનક, વાઘ-વસ્ટ આદિના વસવાટવાળી અને અનેક જંગલી ઉન્માર્ગ ભરેલી ! ત્યાં એને સાચા માગે દોરી જનાર કઈ હોશિયાર દયાળુ નિઃસ્વાર્થ માણસ મળે તે એની ઉપર ઓવારી જઈને એ આંધળે કે નમ્ર, ગરીબ અને સમર્પિત થઈને એને અનુસરે ? એના પર કેટલે વિશ્વાસ મૂકે? કે બરાબર કહ્યા પ્રમાણે, દેર્યા પ્રમાણે, ધીમે કે જલ્દી, ટૂંકે કે લાંબે રસ્તે, વિસામા સાથે કે વિના ચાલે ? બસ, એ પ્રમાણે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ભવાટવીમાં ભૂલા પડી ગયેલા પણ બહાર નીકળી જવા ઈચ્છનાર અજ્ઞાનમૂઢ જીવે હિતમાર્ગે દોરી જનારા કલ્યાણમિત્રને સેવવાના-અનુસરવાના -કલ્યાણમિત્ર પર એ ઓવારી જવાનું, એ અથાગ વિશ્વાસ ધરવાને; એમના ચિંધેલા માર્ગે કહ્યું બરાબર ચાલવાનું ચાહ્ય માર્ગ લાંબે કે ટૂંકે, મનમાન્યું કે મનને ન રુચ, કષ્ટ એછું કે વધુ, ગમે તે હોય. એમની આગળ નમ્ર ગરીબ અને સમર્પિત રહેવાનું. આ બધું વિધાન -રીતિ-નીતિ કહેવાય. ગોવિંદ બ્રાહ્મણની પત્નીને જાતિસ્મરણ જ્ઞાન થવાથી, પિતે રુકમી સાદેવીના ભવથી ચૂકેલી તે હવે પૂર્વજીવનમાં ચક્રવત મુનિ બનેલી એનું સંયમ, તપ, શાસન, યાદ આવ્યા ! પછી ત્યાં પતિ અને બીજાઓને સાચે ચારિત્રમાર્ગ એળખાવે છે. એ સાંભળીને બ્રાહ્મણને આ કલ્યાણમિત્ર લાગવાથી એના પર અને એના ચિંધ્યા માર્ગ પર ઓવારી જાય છે, પાકે વિશ્વાસ ધરી નમ્ર-ગરીબ-સમર્પિત બનીને પત્ની દીક્ષા લેતાં પિતે પણ ચારિત્રમાર્ગને અનુસરે છે. (ર) એમ કેઈરેગી કેમે ય ગ મટતે ન હેય, ચેન પડતું ન હોય, દુઃખથી કંટાળી ગયે હેય, કઈ રસ્તે એને સૂઝતું ન હોય, જીવન અકારું લાગતું હોય, હવે એને કેઈ કિમિયાગર અને ઘણાંના રોગ મટાડનાર વિદ્યા મળી આવે તે એ એને કે સેવે ? કેટલી શ્રદ્ધા, બહુમાન અને આતુરતાથી એનું નિદાન તથા ઉપાયવિધિ-સાંભળે? તેમજ એની ચિકિત્સાને અનુસરે? ભવરેગ અને કમરેગથી પીડાતાએ પણ એ રીતે ધર્મ મિત્રને અપનાવ. જંબકુમારે સુધર્માસ્વામીને એ રીતે સેવ્યા. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પછી એમાં રોગવર્ધક કેડ સેનિયાની સંપત્તિ, ૮ અપ્સરાસમી ઢા અને ઘરવાસ મૂકવા પડે તે મૂક્યા. કલ્યાણમિત્ર સુધર્માગણધર પાસે જ શિષ્ય બની ગુરુએ કહ્યા બરાબર ચારિત્રરૂપી ચિકિત્સાપ્રગ આદર્યો. તે અંતે કેવળજ્ઞાન અને મિક્ષરૂપી ભાવ-આરોગ્ય પ્રાપ્ત કર્યું. (૩) એમ, કોઈ નિધન, ઘરબાર રેજગાર વિનાને રાજ્યથી દંડાયેલ અને ભૂખે મરતા કુટુંબવાળો બની ગયો હોય, એને કેઈ રાજમાન્ય મહાન શ્રીમંત મળી જાય, જે એને કહે તું જરાય ચિંતા ન કરીશ, આવી જજે પેઢી પર, તારી બધી આફત ગઈ સમજ,” તો એના કેટલા અથાગ બહુમાન અને ભારે પરિશ્રમની તૈયારી સાથે પગ પકડે? એજ રીતે આત્મસંપત્તિએ નિર્ધન જીવે કલ્યાણમિત્રને અનુસરવાનું છે. અલબત એની નિઃસ્વાર્થ શુદ્ધ કલ્યાણમિત્રતા જોઈએ; પછી તે કેમ? તે કે પેલા શ્રીમતની જેમ એ રાત કહે તો રાત, દહાડો કહે તે દહાડે, જે રીતે જે કે જ્યારે જ્યારે કરવાનું કહે, તે રીતે તે તે વસ્તુ ત્યારે ત્યારે ભારે ઉલટથી આદરે, ઘોર શ્રમ અને કષ્ટ ઉઠાવે, ભારે ભોગ આપે, કશું પ્રતિકૂળ ન ગણે. ગુણસેન રાજાને બહુ મોટી ઉંમરે કલ્યાણમિત્ર વિજયસેન આચાર્ય મહારાજ મળ્યા, એમની વાણી સાંભળતાં પિતાની નિર્ધન ધર્મવિનાની સ્થિતિ સમજાણી, પછી તે એણે એમના એવા ચરણ પકડ્યા કે જીવન ધર્મથી રંગાઈ ગયું! તે એવું કે સહેજ કેઈની મશાનયાત્રા જોતાં વૈરાગ્ય વધી જવાથી રાજ્ય પુત્રને સોંપી તરતજ ઘરમાં ત્યાગી બની બેસી ગયા, અને રાતના દુશ્મન અગ્નિશર્મા દેવને અગ્નિ-ધીખતી રેતીમાં શેકાઈ બળી જવાને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધાર ઉપસ અહું સમતાથી સહ્યો! અને સ્વગે ગયા. (૪) એમ, કાઇ મહાભયના સ્થાનમાં કે જુલ્મગારના ત્રાસ આક્રમણ વખતે હી' ગયા હાય, અને એને કેાઈ આશ્રયદાતા સમર્થ નાયક શરણ-રક્ષણ આપવા તૈયાર થાય, એને કહે જરાય ગભરા ના, કાણુ તારા વાળ પણ વાંકા કરનાર છે? હું પડખે ઊભેા છું,' તે! એ મહાનાયકને કેટલા ઉચ્છ્વાસથી કેવા બહુમાન સાથે, અને એને કેવા પરતંત્ર ખની સેવે ? ખસ એજ રીતે કલ્યાણમિત્રને સેવવાના છે. શ્રાવક દંપતી જિનદાસ અને સાધુદાસીના એ બળદિયાએ એમને એવી રીતે સેવ્યા કે એમની સાથે પતિથિએ ઉપવાસ કરે, ધર્મ શાસ્ત્ર સાંભળે,....યાવત્ મરણાન્ત ઘાર કષ્ટમાં એમની નિર્યામણા ઝીલી સમતા-સમાધિ અપનાવી ! તેા મરીને એ કખલ-શખલ દેવ થયા, ત્યાં મહાવીર પ્રભુને ઉપસગ નિવારનાર અન્યા ! વિધિસર કલ્યાણમિત્રને સેવવાનુ આ ફળ, કે જાણે અંધને ચક્ષુ મળે, ઠેકાણે પડ્યો ! રાગીના રાગ ગયા ! નિનને ધન મળ્યું ! ભયભીતને ભય ટળ્યા ! માટે એ અધ, રાગી વગેરે સેવે તેમ કલ્યાણમિત્રને સેવવા. સમજવું કે જગતમાં કલ્યાણમિત્ર મળવા બહુબહુ મુશ્કેલ છે. જ્યાં ને ત્યાં અકલ્યાણમિત્રના જ યાગ થાય છે; સુખમાં ય એ અને દુઃખમાં ય એ. સગાં-સ્નેહી વગેરે શું કરે છે? એ સુખ વખતે, ઋષભદેવના જીવ મહાબળ રાજાને મળેલા વિષયાંધ મત્રીઓની જેમ રંગરાગ, ભાગવિલાસ, સત્તા-હકુમત વગેરેમાં પ્રેરે છે; ત્યારે દુઃખ વખતે જૂઠ, પ્રપ ́ચ, હિંસા, ગુસ્સે અભિમાન વગેરેની સલાહ આપી ખુવારીમય દુર્ગતિના દીધ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પંથે ચડાવી દે છે. એ તે નાગકેતુને પૂર્વભવે દુઃખમાં મહાભાગ્યેાદયે કલ્યાણમિત્ર મળ્યો તે ઊંચે આવ્યા. જે અકલ્યાણમિત્ર મળ્યો હોત તે ઉગ્ર કષાયના રવાડે ચડાવી એને નીચે દુર્ગ તિમાં પટક હેત. નાગકેતુને પૂર્વ જીવનમાં ખેડૂત-અવતારે ઓરમાન માતાને ત્રાસ હોઈ સલાહ માટે કલ્યાણમિત્ર શ્રાવક મળે હતે. શ્રાવકે એ માતા સામે ઝઘડવા-કરવાની સલાહ દેનારે અધર્મમિત્ર ન બનતાં કલ્યાણમિત્ર તરીકે કહ્યું “ આ પૂર્વે તપ નથી કર્યો, તેથી પરાભવ પામે છે. માટે તપ કર. પહેલાં અઠ્ઠમ તપનું મંગળ કર.” ખેડૂતે એ આવતા પજુસણમાં કરવાનું નક્કી કર્યું. ઝુંપડીમાં એકવાર એ સૂતેલે ને માએ ઝુંપડી સળગાવી દીધી. પેલે અઠ્ઠમની ભાવનામાં મરી શ્રીકાંત શેઠને પુત્ર નાગકેતુ થયો. જન્મ બાદ છેડા જ વખતમાં એને પૂર્વ જીવનનું સ્મરણ થયું, ને ત્યાં અમ કર્યો! ધરણેનકે આવી એનો મહિમા કર્યો ! અને આ જ ભવમાં આગળ જતાં એ પ્રભુની પુષ્પ–પૂજામાં કેવળજ્ઞાન પામ્યા ! મહાવૈદ્ય જિનની ઉપશમની દવા આપીને એક કલ્યાણમિત્ર શ્રાવકે કર્મ પીડિત અજ્ઞાન ખેડૂતને ક્યાં સુધી પહોંચાડે એવા તપ-ધર્મની સલાહ આપી ? માટે જ સૂત્રકાર કહે છે. આ જગતમાં કલ્યાણમિત્રને સેવવાથી અધિક સુંદર શું છે? માટે જ (૧) એ કલ્યાણમિત્ર પ્રત્યે એક ઉદાર ધનિકની જેમ ખુબ જ આદરભાવવાળા બનવું જોઈએ, (૨) વળી એમના આજ્ઞાકાંક્ષી બનવું, એટલે કે આજ્ઞાના અભિલાષી બનવું. અર્થાત કલ્યાણમિત્રે કઈ આજ્ઞા નથી ફરમાવી તે વખતે પણ “અહો ! તે મને આજ્ઞા કયારે કરે ! તેવી આકાંક્ષાવાળા બનવું. એક Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મહા ઉપકૃત સેવકની જેમ આજ્ઞાની ઉત્કંઠાવાળા બનવું. (૩) તેવી રીતે જ્યારે આજ્ઞા ફરમાવે ત્યારે તેના સ્વીકારનારા બનવું. જેમ કેઈ ભિખારી કલાકના કલાકે રખડવા છતાં ખાવાનું કાંઈ ન મળવાથી ભૂખથી પીડાઈ રહેલ હોય, તેવામાં તેને કઈ અન્ન આપે, ત્યારે તે જેવા અને જેટલા આદરથી તેને ગ્રહણ કરે, તે પ્રમાણે આજ્ઞાને વધાવી લેવી જોઈએ. (૪) સાથે આ જ્ઞાની વિરાધના ન જ થાય, એ તકેદારી રાખવી. તહત્તિ કરીને આજ્ઞા શિરસાવંઘ તો કરી લીધી, પણ પછી એથી વિરુદ્ધ વતન કરે તે આજ્ઞા-વિરેધી ગણાય. તેમ ન થવું જોઈએ. કલ્યાણમિત્રની આજ્ઞાની વિરાધનાથી આત્મામાં દેશની વૃદ્ધિ થાય છે, ગુણે દૂર રહે છે, અને ભવાંતરમાં દુર્ગતિ થાય છે. તેથી ફરી મંગળ આજ્ઞા મળવી મુશ્કેલ બને છે. (૫) વળી, આજ્ઞાને ઉચિત રીતે અમલ કરે જોઈએ. ઉચિત રીતિએ અમલ એટલે વેઠ રૂપે નહિ કે અરુચિથી નહિ, કિન્તુ બહુમાનથી અને પોતાની જાતને ધન્ય માનીને. વળી જેવી આજ્ઞા હોય, બરાબર તે રૂપે એને અમલ કરવાને. એમાં કદાચ અગવડભર્યું કે અણગમતું લાગે, છતાં એના અમલના મહાન લાભ છે. એથી જુગજૂના કુસંસ્કારે ભુંસાઈ સુસંસ્કારોને વારસો મળે છે, કુપ્રવૃત્તિઓ અટકી સુપ્રવૃત્તિઓથી જીવન ઝગમગતું થાય છે ! કલ્યાણમિત્ર મુનિ પ્રત્યે આ ખાસ ધ્યાનમાં રહે. “ભવની ભીતર ખાસ સેવવા યોગ્ય મારે કલ્યાણમિત્ર જ છે, એવું નક્કી કર્યું, પછી તે એમની આજ્ઞાને પિતાના શ્વાસેશ્વાસમાં વણી લે. એથી જીવને જે અનાદિની સ્વછંદચારિતાથી કર્મની મહાપરાધીનતા વેઠવી પડી હતી, તેને બદલે હવે Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ આજ્ઞાની પરાધીનતા સ્વીકારી, એટલે તે એ કર્મથી પૂર્ણ સ્વતંત્ર થવાના દ્વાર ખુલ્લા કરે છે. હવે કલ્યાણમિત્રની કલ્યાણ આજ્ઞા ઉપર તે એટલે બધે મેહિત થઈ ગયે છે કે જેથી પ્રતિપક્ષી મોહની તાકાત નથી કે તેને પિતાની તરફ જરા પણ આકષી શકે, ભરમાવી શકે, કે પડછાયે સરખે પણ આના પર નાખી શકે. (૮) ધર્મગુણગ્ય ગૃહસ્થાચાર-ક્રિયા સૂત્ર-વિનધર્મગુનારિરૂં ૨ વક્રિા, નિદિમુવિહુ શિદિसमाचारेसु, परिसुद्धाणुटाणे, परिसुद्धमणकिरिए, परिसुद्धवइकिरिए, परिसुद्धकायकिरिए। અર્થ:-સ્વીકૃત ધર્મગુણેને વર્તન કરવું. (કયાં?) ગૃહસ્થને આચારમાં, શુદ્ધ કિયામાં, શુદ્ધ મનની ક્રિયામાં, શુદ્ધ વચનની ક્રિયામાં, શુદ્ધ કાયાની ક્રિયામાં. ધર્મગુણના સમર્થ કકલ્યાણમિત્રની સેવાદિની સાથે, ધર્મગુણોને છાજતું મન, વચન, કાયાનું વર્તન પણ જોઈએ. વિશેષ ગ્ય પ્રવૃત્તિ તે પછી, પણ સામાન્યથી ય વર્તને ય ધમીને શેભે તેવું જોઈએ. ગૃહસ્થને ગ્ય ભિન્ન ભિન્ન પ્રકારના આચાર-વ્યવહારને વિષે સામાન્યથી વિશુદ્ધ આચરણવાલા તે બનવું જ જોઈએ. એ માટે શાસ્ત્ર જે આચાર, વિચાર, અને વાણીની શુદ્ધાશુદ્ધતા કહી છે, તે સમજી લઈને શાસ્ત્ર ફરમાવ્યા મુજબની માનસિક ક્રિયા એટલે વિશુદ્ધ વિચારસરણ રાખવી જરૂરી છે. એ વિચારદાર એવી જોઈએ કે જેમાં માયાશલ્ય, નિદાનશલ્ય વગેરેનાં મિશ્રણ ન હોય; રસ-દ્ધિ-શાતાગારવને સંચાર ન હોય, Page #277 -------------------------------------------------------------------------- ________________ २२० અપ્રશસ્ત કૃષ્ણાદિ લેશ્યાને એપ ચઢેલો ન હય, આર્ત-રૌદ્ર ધ્યાનાદિના ઉકરડા ન હોય, ક્રોધાદિ કષાયના રંગ ન છંટાયા ન હોય, ઈત્યાદિ. તેવી જ વચન અને કાયાની ક્રિયાવાળા પણ બનવું જ જાઈએ. એટલે કે વાણી અસત્ય, આક્ષેપ, કર્કશતા, અપ્રિયકારિતા, અપરિમિતતા વગેરેથી કલુષિત ન હોય, તેમજ કાયિક આંગોપાંગ કે ઈન્દ્રિયની ચેષ્ટા (પ્રવૃતિ) એ બીભત્સતા, કૂરતા, ઉમટતા ઉશૃંખલતાદિથી રહિત હય, અર્થાત્ વિચાર, વાણી તથા વર્તન એ સત્ય, સજજનતા અને શાસ્ત્રીયતાના પાયા પર રચાયેલા હોય; ઉદારતા, ગંભીરતા અને પ્રેમથી સુવાસિત હોય; વ્યાપક ઔચિત્ય, જીવો પર સ્નેહ-ભાવદયા, તથા સહિષ્ણુતા અને દીર્ઘ દૃષ્ટિથી ઓતપ્રેત હાય. એક વૈદ્યનું દૃષ્ટાંત: આચાર પ્રદીપ' નામના જ્ઞાનચારાદિ પંચાચારને વર્ણવતા શાસ્ત્રમાં આવે છે. એક વૈદ્ય પોતાના ધંધામાં ઘણે ડૂબેલો અને મૂઢ બનેલો હતો. મુનિના ઉપદેશથી એને ભાન થયું કે “આમાં દવાઓ બનાવવા વનસ્પતિકાયાદિ છેને કે કચ્ચરઘાણ કરે પડે છે ! ગ્રાહક તરીકે બિમાર માણસો ચાર દહાડા વધુ આવે માટે એની બિમારી લંબાય...વગેરે માટે કેવી માયાવાણી અને કૂર કાળી લેશ્યા આવી જાય છે ! પૈસાને મલિન લેભ કે પ્રર્વતે છે !”...ઇત્યાદિ. એવા પાપોથી ગભરાઈ એણે એ બધા અનુચિત વર્તાવ-વાણુ-વિચાર લગભગ બંધ કરી દીધા, અને શ્રાવકના વ્રત પાળવા માંડ્યા. પણ વખત જતાં પાછો લોભ જા અને શ્રાવકને અનુચિત એ પાપની મલિન વિચારણાદિ પ્રવૃત્તિમાં પડ્યો. પરિણામે આર્તધ્યાનની બહુલતાએ Page #278 -------------------------------------------------------------------------- ________________ મરીને વનમાં વાનર તરીકે જન્મે. ગૃહસ્થને અનુચિત વર્તાવ સેવવાની કેવી કટુ કર્મસજા ! એ તે ભવિતવ્યતા સારી કે ત્યાં કાંટ વાગવાથી અટકી ગયેલા મુનિને જોતાં પૂર્વજન્મ યાદ આવ્યું. ખૂબ પસ્તા, એણે મુનિનું વૈદું કર્યું. એમણે એને ઉપદેશ કર્યો. પછી તે એણે દેશાવકાશિક વ્રત લઈ પ્રસંગે પ્રસંગે એક નિયત અવકાશમાં રહી પાપક્રિયાઓ બંધ કરીને ધર્મધ્યાનમાં રહેવાનું કર્યું. એકવાર એમ શિલા પર વ્રતમાં સ્થિર રહેલા એને ભૂખ્યા સિંહે ફાડી ખાધો. પણ શુભ ભાવના જ પકડી રાખ્યાથી મરીને એ સ્વર્ગમાં દેવ થશે. અશુદ્ધ અને શુદ્ધ વર્તાવ-વિચારનાં ફળમાં આટલું મોટું અંતર છે ! (૯) મન-વચન-કાયાને અશુદ્ધ વ્યાપારનો ત્યાગ સૂત્ર-જિજ્ઞ જ્ઞાનેગોવઘાચારવાં, ખિન્ન, વસ્તુજેર્સ, વાચविराहगं समारंभं । न चिंतिज्जा परपीडं । न भाविज्जा दीणयं । ग गच्छिज्जा हरिसं । न सेविज्जा बितहाभिनिवेसं । उचिअमणपवજે સિગા ___न भासिज्जा अलिअं, न फरुसं, न पेसुन्नं, नाणिबद्धं । हिअमिअभासगे सिआ । एवं न हिंसिज्जा भूआणि । न गिहिज्जा अदत्तं । न निरिखिज्जा परदारं । न कुज्जा अणत्थदंडं । सुहकायजोगे सिआ । અર્થ-અનેકને પીડાકારી, નિન્દ, બહુલેશવાળા, ને ભવિધ્યને બગાડનારા આરંભને વિચાર ત્યજે. પરને પીડા આપવાનું ન ચિતવે. દીનતા ન વિચારે. હર્ષ ન ઉભરાવે. મિથ્યા આગ્રહ ન રાખે. ઉચિત મનને પ્રવર્તાવે. Page #279 -------------------------------------------------------------------------- ________________ રરર અસત્ય ન બોલે. કર્કશ નહિ, ચાડી નહિ. અસંગત નહિ બેલિવાનું. હિત અને પરિમિત બેલનાર બને. એમ જીવેની હિંસા ન કરે. ધણીનું ન આપેલું ઉપાડે નહિ. પરસ્ત્રી સામું ન જુએ. અનર્થદંડ ન આચરે. શુભ કાયયેગવાળે બને. વિવેચનઃ-પૂર્વ સૂત્રમાં સામાન્ય રૂપે કહ્યા પછી હવે વિશેષ રૂપે કયા ક્યા માનસિક વાચિક અશુદ્ધ વ્યાપારે ત્યજવા એ બતાવે છે. ધ્યાનમાં રહે કે સાધુધર્મ–મહાસંયમ–મહાચારિત્રની પરિભાવના યાને પૂર્વ તૈયારી કરવી છે એમાં માત્ર અહિંસાદિ અણુવ્રતે પર્યાપ્ત નથી, કિન્તુ મન-વચન-કાયાને અશુદ્ધ વ્યાપારેથી કલુષિત ન કરવાનું પણ સાચવવું જોઈએ. એ માટે, (૧) માનસિક શુદ્ધિમાં,--(i) અનેક જીવેને નાશ થત હોય કે એમને નુકશાન થતું હોય એવા આરંભ-સમારંભ ન વિચારે. તંદુલિ મરછ આરામથી મેં ફાડી પાડેલા મેટા મસ્યા મેંમાંથી ક્ષેમકુશળ નીકળી જતા માછલાને ખાવાને વિચારમાત્ર કરે છે, એમાં મરીને નરકમાં ચાલ્યા જાય છે ! કેણિક મહાઆરંભમય યુદ્ધના માનસમાં મરીને છઠ્ઠી નરકે ગયે ! માટે મગજમાં ઘાલતાં પહેલાં જ જોવાનું કે આ વિષયમાં અનેક જીવને નાશ નથી ને? (ii) લોકમાં બહુ નિન્ય હોય તેને વિચાર નહિ કરવાને. દા. ત. ચોરી, છિનારી, મદ, વગેરેનો. રૂપસેન રાજપુત્રી સુનંદા સાથે એકાંત મિલનાદિના વિચારમાં મરીને સાપ, કાગડો, હંસ, હરણિયે થઈ એના રૂપસ્પર્શના વિચારમાં ક્રૂર રીતે મરાતે ગયે. (ii) જે બહુ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૨3 કલેશકારી હય, દા. ત. રગડેઝગડે, ખુનસવાળી શત્રુતા, કલેશભર્યા વેપાર-વહેવાર વગેરેને વિચાર ન કરે. અગ્નિશર્મા ગુણસેન રાજા પ્રત્યેને વૈરના વિચારમાં એને ભવભવ મારી નરકગામી બનતે ગયે. અંતે અનંત સંસાર રખડ્યો. જે ભવિષ્યમાં બહુ દુઃખ-અનર્થકારી હોય, દા. ત. કાન વિધવાદિ કૂર ખરકર્મ, કર્માદાનના ધંધા, સાત વ્યસન વગેરે, એના વિચાર પણ ન કરવા. અંગારમર્દક આચાર્ય કેલસીને જીવડા સમજી એને કચરવાના વિચારથી મરીને ઊંટ થયે. સાગરચંદ્ર શેઠ માલ-વેપાર વગેરેના રાતદિવસ વિચારમાં મરીને જિતશત્રુ રાજાને ઘેડે થયે. સારાંશ, આવા સમારંભેના વિચાર ન કરવા. કેમકે એથી ચિત્ત મલિન, તામસી બને છે, શુભ વિચારો માટે અશક્ત બને છે. (૨) પરને લેશ પણ પીડા કરવાનું ચિંતવવું નહિ. કેમકે પરને પીડા એ પાપોપાર્જન દ્વારા પરિણામે પોતાને જ પીડારૂપ બને છે. પરપીડાને વિચાર નરકદાયી સૈદ્રધ્યાનમાં તાણી જાય છે. શ્રાવક તે જીવે પર મૈત્રીભાવ-દયાભાવથી ભરેલો કમળ દિલને હાય, એ બીજાને પીડવાનું શાને ચિંતવે ? પિતાને મારનાર દુશમન પર પણ ક્ષમા વરસાવાની. એના પર એને સ્વપ્ન પણ ક્રૂરતા કયાંથી ફુરે? માતાને રાજી કરવા લેટના પણ કૂકડાને મારવાના ચિત્ત-પરિણામથી યશોધરાના પૂર્વ ભયંકર દુઃખદ તિયચ-અવતારે થયા. (૩-૪) વળી શ્રાવક, કાંઈ ધાયું” ઈષ્ટ ન થયું કે અનિષ્ટ થયું તે, મનમાં દીનતા ન ભાવે, મન નિસાસા-ગરીબડાપણુંએશિયાળાપણું વગેરે ન અનુભવે. મનમાં જરાય ઓછું ન Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ લાવે. એ તે સમજે છે કે “પર વસ્તુના કુરંગમાં આપણું મનને રંગ શા માટે બગાડ? લલાટના લેખમાં મીનમેખ ફેરફાર થાય નહિ એ હકીક્ત છે. તે દિવસ પછી નિશ્ચિત રાત પડતાં દીનતા નહિ એમ અહીં શા સારૂ દીનતા? વિધિ વાંકે એનું ચલાવે, હું મારું પ્રસન્ન-પ્રશાંત-ઉદાસીન ચિત્તધારાનું કામ ચલાવું.” એમ ઈષ્ટ આવી મળતાં કે અનિષ્ટ ટળતાં હરખઘેલ ન થાય. કેમકે એ ઈન્દ્રિયેને અને મનને ગમતું તે આત્માને રાગાંધ કરી સંસાર-જેલમાં વધુ જકડી રાખનાર છે, દુર્ગતિમાં દુખ દેનાર છે. જેલમાં જકડી દુ:ખ દેનાર જડ મેળવીને રાજી શું થયું ? ત્યારે અનિષ્ટ ટળ્યું તે એથી કંઈ ભવના ફેરા ન મટ્યા પછી ખુશી શાની ? વજુબાહુને બહુ સુંદર રાજકન્યા મળી પણ હરખ–હરખ નહેતે, તે એને પરણીને લઈ જતાં રસ્તામાં પર્વત પર મુનિને દેખી વંદન કરવા જવા ઈચ્છે છે. સાળે શ્યામસુંદર મશ્કરી કરે છે કે “જે વૈરાગ્ય છે તે સંસાર ત્યાગવામાં વિલંબ શા માટે ? તમને કોઈને અંતરાય નથી.” વજુબાહુ ત્યાં તરત ચારિત્ર લઈ લે છે! બળદેવપૌત્ર સાગરચંદ્રને પિષધમાં શત્રુ બધી આંગળીમાં તાંબાની ચૂં કે બેસે છે. છતાં સાગરચંદ્ર મનમાં દિન ન બનતાં સત્ત્વ રાખી શુભ ભાવનામાં રહે છે, ને કાળ કરીને સ્વર્ગે જાય છે. તાત્પર્ય, શ્રાવક ઇષ્ટઅનિષ્ટમાં હર્ષ-ખેદ નહિ, પણ સમભાવ રાખે. (૫) એમ, બેટે આગ્રહ, અભિનિવેશ, પકડ ન સેવે. જેમાં કાંઈ સરવાળે તત્ત્વ નહિ, માલ નહિ, જે સ્વરૂપે કે પરિણામે મિથ્યા છે, ફજુલ છે, એના દુરાગ્રહ શા સેવવા કે “આ મારું જ છે. એમાં ફેરફાર નહિ જ થાય... હું બરાબર જ વર્તે Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ છું-ત્યે છુફલાણું સાથે હું ન જ બોલું” વગેરે? બેટા નિર્ણય બાંધી લેવામાં યા પિતાની વિશેષતા માની લેવામાં આ ખોટી પકડ ઉભી થાય છે કે હું તે ન જ ભૂલું. એવા નિર્ણય દુરાગ્રહે બેટા છે. માનવજીવન તે ભૂતાવેશ જેવા અતત્ત્વને વળગાડ કાઢવા માટે છે, ત્યાં એની પકડ શી ? નહિતર ઘેરે જીવન-કાળ અતિ અલ્પ અને અત અમાપ ! એનાં ચિંતનદુરાગ્રહમાં જીવન ઝટ પૂરું ! અને તત્ત્વપકડ-તત્વચિંતન-તવ– સેવનને સેનેરી પુરુષાર્થ કાળ ખત્મ! માટે મનને અતવમાંથી ઉઠાવી જિનાગ કહેલ તાવિક વાત વસ્તુમાં જ યંગ્ય રીતે પ્રવર્તાવવું જોઈએ. દા. ત. (i) જે સદ્વર્તાવ કે ભાષણ, તેવું મનમાં ચિંતન રાખવું, પણ મનની ઘેલી ગણતરીની પકડનું ચિંતન નહિ. દા. ત. ભાવના કે શક્તિ નહતી છતાં દાન દેવું પડયું, તે પછી મનમાં ચા ન વાળે કે “આવા ને આવા ભીખણિયા જ મળે છે! ક્યાં આપણે ફસાયા? માગતા શરમાતા નથી? જાણે એમને બાપ અહીં થાપણ મૂકી ગયો છે?—ટીપવાળા લક્ષ્મી નહિ, લોહી લેવા આવ્યા છે.” વગેરે. કાયા-વાણીથી ઉત્તમ કિયા હોય પણ દુરાગ્રહી મન અધમ ચિતવે છે. (ii) એગ્ય મન-પ્રવર્તન એટલે કે ન મળી શકવાની કે ન બની શકવાની વાત વસ્તુના ખોટા અભાખરા ન રાખવા. મનનું એમાં અનુચિત પ્રવર્તન છે. વેપારમાં નશીબ વાંકુ દેખાવા છતાં કમાઈના અભખરામાં ધંધો ખેડતાં માણસ ખુવાર થાય છે. વાંકા સ્નેહીને મનાવવા જવાથી એ વધારે વિફરે છે. (ii) અનર્થ દંડના વિચારો એ અનુચિત ૧૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ 6 મન:પ્રવૃત્તિ છે. પેાતાની ક-મૂડી મુજબ જ થવાનું બનતું હાય છે. માટે ખાટાં આત ધ્યાન કરે નહિ. સમજી જ રાખે કે કાળ,' કમ કે ભવિતવ્યતાનાં સચાલનમાં મારી દખલ-દરમ્યાનગીરી નકામી છે. મન ફોગટ શા સારૂ ડહેલું કે આમ થવું જોઈએ, ને આમ ન જ થવું જોઈએ ? આ ઠીક થયું ને આ ઠીક નહિ....' એમ સિનેમાદિ કૌતુક, યુદ્ધ, દુનિયાના રંગઢ'ગ, વગેરેના વિચાર ન કરે. તેમ, બીજાને પાપ સાધના-અધિ કરણા આપવાના, માજ શાખ કરવાના, કે પાપેાપદેશ પાપ સલાહ દેવાના વિચારો નહિ કરવા. આમ જાતે પણ અસત્ય, અનીતિ ચારી, દુરાચાર, પરિગ્રહાસક્તિ, વગેરેના વિચાર નહિ સેવવાના, એનાથી થતા ધન વગેરેના લાભમાં ખુશીના કે ખીજાની સંપત્તિ પર માહવાના, યા ઇર્ષ્યાના વિચારે નહિ કરવાના. બધા સામે સમજી જ રાખવાનું કે ‘ એ આ જીવન ટકાવવામાં બિનજરૂરી અને નિષ્ફળ પાપ પ્રવૃત્તિ છે. કિંમતી સમય પર્મેષ્ઠીના સ્મરણાદિ વિચારામાં ન જોડતાં આવા વ્યર્થ પાપ વિચારોમાં શા માટે લગાડું”? ? (iv) એમ દાન, પરોપકાર, દેવ-ગુરુભક્તિ વગેરે સુકૃત કરે પણ મન અગાડીને યા કર્યા પછી એના સતાપ કરી સુકૃત ખાળી નાખે, એવી વિચારસરણી-અધ્યવસાય એ અનુચિત મનક્રિયા છે. એથી ઉત્તમ ક્રિયાએ પ્રત્યે દિલમાં ઊંધા ભાવ જાગે છે, માહ વધે છે. ધમ કરીને મેાહને તેડવાના કે પાષવાના ? ખાસ ખ્યાલમાં રહે કે ઉત્તમ પણ સામગ્રી કે કાય વાહી, ઉચિત મન:પ્રવૃત્તિના અભાવે કથીરની અની ઉલ્ટી નુક્શાનમાં ઉતરે છે! માટે આ સુંદર ભવમાં તે નિર્ધાર જોઇએ - કે ગમે તેમ થાએ, પણ મનને અસુંદર નહિ 6 Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૨૭ બનાવું.” આ નિર્ધાર પાછળ મનનું ઉચિત પ્રવર્તન જોઈએ. એ જીવમાત્ર પ્રત્યે સનેહ, દુઃખી અને દોષિત પ્રત્યે દયાભાવ, ગુણાનુરાગ, અનિત્યાદિ ૧૨ ભાવના, મહાપુરુષોના સચ્ચરિત્ર, પાપને ભય પરલોકને વિચાર, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે આંતર પ્રીતિ યુક્ત શ્રદ્ધા, ધર્મના મને રથ, સ્વદુકૃતનિંદા વગેરેમાં જ મન જોડાયેલું રાખવામાં આવે તે બને. અધમ છે આમ જ ઉત્તમ બન્યા છે. હવે બીજી વસ્તુ શુદ્ધ ક્રિયાની એ માટે (૧) અસત્ય ન બોલવું. પૂર્વે બીજા વ્રતમાં આ કહા છતાં અહીં ત્યાજ્ય વાચિક અશુદ્ધિઓના સંગ્રહમાં અને ફરીથી કહ્યું. જૂઠ કેમ ન બોલવું? (1) જૂઠ બેલવામાં હદય માયાવી કરવું પડે છે; અગર (ii) વસ્તુની અજ્ઞાનતા સાથે અહંભાવમાનાકાંક્ષાદિ પિષાય છે, યા (ii) ભયથી કાયર-નિ:સત્વ બનાય છે; અથવા (iv) હૈયે ખેટા રાગ, દ્વેષ હાસ્ય વગેરે ઝેરથી વ્યાકુળતા છે માટે જૂઠ બોલાય છે. પણ એ જૂઠથી દિલમાં શા માટે એ ચિકણી કલુષિતતાઓ દઢ કરવી? ભાઠ બોલવાથી ફરી જીભ જ ન મળે! યા મળે તે ત્રાસના કપાંત ભરી ચીસો પાડનારી મળે. વસુભૂતિ જૂઠ બેલી નરકમાં જઈ પડ્યો. ધ્યાનમાં રહે, બીજાની ઉપર આળ-આરેપ ચડાવવામાં પણ દૂર જૂઠ પષાય છે, અને એ વળી દિલમાં મહા અધમતા-નીચતાને પષે છે. જૂઠ બેલી બીજાને હલકા પાડવાની વૃત્તિ જાગે એ ક્ષુદ્ર હૃદયને લીધે બને છે, ને એમાં તે ભવાભિનંદીપણું આવવાથી મેક્ષ રુચિ ખત્મ થઈ જાય ! ત્યાં ભયંકર કર્મ બંધાય ! સમરાદિત્યચરિત્રમાં એક પ્રસંગ આવે છે કે, એક નણંદે પિતાને બે ભાઈઓને પત્નીઓ કરતાં Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પિતાના પર પ્રેમ-વિશ્વાસ વધારે છે કે એ છે, એનું પારખું કરવા બે ભેજાઈ પર આળ ચડાવ્યા-ખાનગીમાં એકને કહ્યું, સાડી સાચવજે, બીજીને “હાથ ચોખા રાખજો.” પહેલો ભાઈ સમયે કે “પત્ની કુશીલ છે, બીજે સમજે કે પત્ની ચાર છે.” તરત જ એને પિયેર કાઢી મૂકવા તૈયાર થઈ ગયા. બેન અંદરખાને ખુશી થઈ ગઈ! ને બહારથી ભાઈને ધમકાવે છે, મૂરખ ! કેણે આવું કહ્યું? મેં તે એમની નાની ઉંમરના હિસાબે ભવિષ્યમાં કયાં ય ન ફસાઈ પડે એ માટે સાવચેતી આપી હતી.” પત્યું. પરંતુ બીજા ભવે એ બાઈને લગ્ન બાદ તેડવા આવેલા એના પતિને એની કુશીલતાને ભ્રમ થયે ! તે એને લીધા વિના જ જતે રહ્યો, ને પછી કદી લાવી નહિ. બાઈએ પછી દીક્ષા લીધી. એક વાર બે શ્રીમંત બાઈઓના ઘરે ઉપદેશ આપવા એ જતી હતી; એમાં પેલી બહાર ટેલે હીરાને હાર ચડાવી અંદર નાન કરતી હતી, ને સાધ્વી ગઈ. કક ભૂતે કૌતુકથી ભીંત પરના મેર-ચિત્રમાં પ્રવેશ કરી ઊડી હાર ગળી જઈ પાછું ચિત્ર સ્થાપિત કરી દીધું. સાધ્વીને ભય લાગે તે તરત ઉપાશ્રયે ગઈ અને અહીં પેલી બેના પતિએ આરોપ ચડાવ્યા કે “સાધ્વી સિવાય અહીં કેઈ આવ્યું નથી માટે સાધ્વીએ જ હાર ચર્ચો. પિતાના પર આળ અને શાસનની–ધર્મની નિંદાથી સાધ્વીજીને કલ્પાંતને પાર નથી, પણ પૂર્વકર્મનાં ફળ આગળ શું કરે? અલબત્ત અંતે એ તીવ્ર સ્વદુષ્કૃત ગહ કરતાં કેવળજ્ઞાન પામી. પિતાની પૂર્વ ભૂલ દેખાઈ. બીજી બાજુ ત્યાં પિલે હાર પ્રગટ થયે. પરંતુ પૂર્વ આપે ભાવ ભજ. ઉસૂત્ર ભાષણમાં વળી મહાજૂઠ અને મિથ્યાત્વ પોષાય Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ છે એથી ભવના ભવે જૈન ધર્મનું દર્શન નથી મળતું. મરીચિ, જમાલી વગેરે એથી રખડી પડ્યા. જૂઠથી બચાય તે આ બધા ભયંકર અનર્થોથી બચી જવાય. (૨) સાચું પણ વચન કર્કશ ન બોલાય, કેમકે એ સામાના દિલ પર ઘા કરે છે. દા. ત. કેઈ અંધને કહે કે બેસ આંધળા ! તને શી ખબર પડે?” માતાને કહે “બેસ મારા બાપની વહુઓળખું તારા પ્રેમને.” અસત્ય બોલનારને કહે “તમે જુઠ્ઠા છો.” ખરી રીતે તે અહીં કહેવાય કે “ભાઈ તમે આંખે અખમ છે તેથી પ્રત્યક્ષ ન દેખાય.” “મારી મા ! આપણું એના અંતરમાં મને દુઃખ થાય છે. “ભાઈ ! તમારું કહેવું મગજમાં બેસતું નથી.” કહેવાની વસ્તુ એની એ, પણ કર્કશ રીતે શા માટે કહેવી? સેનાની પણ લગડી ઈનામમાં અગ્નિ-ધીખતી ન અપાય. મૃદુ વચન આદેય થશે, એવું કર્કશકઠેર ઘા જેવું વેણ નહિ. મહાવીર પ્રભુએ પોતાના મહાશ્રાવક શતકને કહ્યું, “મહાનુભાવ તે ધર્મમાં તને ઉપદ્રવ કરનારી પત્નીને, અવધિજ્ઞાનથી જોઈ ભલે સાચું કહ્યું કે “તું નરકમાં જવાની છે પણ શ્રાવકથી એવું પરપીડાકારી કકશ વચન ન બેલાય. અસભ્ય, ઉદ્ધત, મદાંધવચન પણ કર્કશ છે. (૩) ચાડી ચૂગલી એ પણ અનુચિત વચન પ્રયોગ છે. “ચાડી =એવી કેઈની ગુપ્ત વાત, રહસ્ય, દોષ-ખામી, વગેરેનું ગેઝેટીંગ ન કરાય. એમ “ચૂગલી’=નિંદા ન કરાય. બંને ખતરનાક દેષ છે. એમાં જાતને અહંભાવ, બીજા પર તિરસ્કાર, વધારીને બોલાવાને સંભવ, સામાને એ ચાડીચૂગલીથી નીપજનાર નુકસાનની બેપરવાઈ, સાંભળનારને સાંભળીને વધતી કષાયની Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આગ પર રાજીપે ઈત્યાદિ મહા અનર્થો જાગે છે. વિજયે વર્ષો સુધી ગંભીર રહ્યા છતાં પત્નીનું રહસ્ય એક વાર પુત્ર આગળ ખાનગીમાં ખેલ્યું કે “તારી માએ તે મને પહેલાં કૂવામાં ધકેલી દીધેલ ! આજે પ્રેમ દેખાડે છે ! તેથી હસવું આવ્યું. પત્ની સાંભળી ગઈ કે તરત એને આઘાત લાગવાથી મોત નીપજ્યું. (૪) અનિબદ્ધત્રઅસંગત ન બોલવું. અસંગત એટલે આડાઅવળાં સંબંધ વિનાના લવારા, ગપાટા, કુથલી, તેમજ સ્વ-પરના હિત સાથે સંગત નહિ એવી વિકથા-રાજ્યકથા, દેશ કથા, ભજન કથા અને સ્ત્રી કથા,-તથા દર્શનભેદિનીચારિત્રભેદિની વગેરે પાપકથા, એટલે કે જે સાંભળનારની દેવગુરુ-ધર્મશ્રદ્ધા, તત્ત્વરુચિ, શુભ ભાવના, વ્રત-નિયમ, ધર્મક્રિયા વગેરે ઘવાય. આ ઘણું અનુચિત કહેવાય; કેમકે આપણે બીજાને એ શ્રદ્ધાદિ પમાડવા-વધારવાની વાત તે દૂર રહી, ઉર્દુ એને ટક્કર લગાડવી અને તેથી સામે પાપમાં પાછો ઠેલાય, એ આપણુમાં ધર્મની અવગણના, અને સામાને ધર્મ તરફ અરુચિના અનર્થને સરજે છે. ત્યારે વિકથા બાહ્યભાવ, આહારાદિસંજ્ઞાઓ અને કષાને પુષ્ટ કરે છે. કુથલી-ગામગપાટા એ વળી તદ્દન જડરસ-નિદારસ-તત્ત્વધર્મકંટાળા વગેરેને પોષે છે. અશુદ્ધ વાણીના આ બધા પ્રકારે ત્યજવા. એ માટે, હિત–મિતભાષી થવું. ‘હિતભાષા ” એટલે સ્વપરને હિતકર એવા સત્ય વચન, પરમગુણાનુવાદ, પરમાત્મ સ્તુતિસ્તોત્ર, શાસ્ત્ર-સ્વાધ્યાય, તવચર્ચા-ધર્મકથા, મહાપુરુષના ચરિત્ર-ઉપકાર-સુકૃતપ્રશંસા-હિતેપદેશ વગેરે, અને સાધર્મિકની ઉપખંહણ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ –સમર્થન–પ્રોત્સાહન તથા ગુણ કે ધર્મમાં સીદાતાને સ્થિરીકરણ કરનારી વાણુ. આમાં ને આમાં જ રક્ત રહેવાથી સહેજે નિંદા વિકથાદિ અટકે છે. “મિત ભાષા ” એટલે પ્રમાણસર ઉગાર, ખીને વિચારીને બેલ, ઈશારાથી ન પતે એટલું જ તે પણ તદ્દન જરૂરી કથન. આમાં ઘણું મૌન જેવું આવવાથી અસત્ય અજાણ્ય ઘુસી જતું અટકે છે; ને જોખી-વિચારીને બોલવાનું હેવાથી પણ કર્કશ-અપ્રિય અને અસંબદ્ધ ભાષણ તથા અસત્ય અટકે છે. વિચારવું કે “માનવજીભ એ તે માતા સરસ્વતી છે. એનો સબંધ પિતા પરમાતમા અને એમના આદેશ સાથે જ હેય. એ સિવાય બીજો અસત્યાદિમાં એને જેડવી, એ તો માતાને વેશ્યા બનાવવા જેવું થાય. બહુ પુણ્ય ખચીને આ જીભ મેળવી છે, અને હિત–ભાષણ કરવાનું ક્યાં ઓછું છે કે અહિતમાં જોડવી ? પ્રિય એવું હિત વચન એ તે તપેલા વિશ્વ પર જળ-વર્ષા છે. હિત અને પરિ. મિત વચન એ પિતાના દિલની અંદર મેલી વૃત્તિઓને પોષણ અટકાવી સવૃત્તિઓને પગભર રાખે છે. કાંઈ પણ બોલાય છે તે લગભગ આંતરિક કેઈ ને કઈ વૃત્તિ પર. સારૂં હિતકારી જ બોલવું છે તેથી અંદરમાં મેલી વૃત્તિને ફાવટ નહિ કે પોષણ નહિ મળે. પરમાત્મહુતિ વગેરે હિતવચનરૂપી તળ ચાવેલા મેં અસત્ય, નિંદા, કુથલી વગેરે કેલસા ચાવવા જેવું ત્યાજ્ય લાગશે. અસત્ય-અહિત વચનથી આ ભવે અપયશ, વિરેધ, દુર્ભાવ આદિ અનેક વિપત્તિ અને વિશેષ પાપ પ્રવૃત્તિની તૈયારી રાખવી પડે છે, ત્યારે પરભવે કાં જીભ વિનાને એકેન્દ્રિય Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અવતાર મળે, યા તેાતડા-ખાખડા—મૂ`ગાપણું, કે જીભપર ચાંદા કહેાવાટ જેવી સજા આવી પડે. ' એક માતા બહાર ગઈ હતી. ભૂખ્યા પુત્રે ઘેર આવી ખાવાનું શેાધ્યું, ન મળ્યું, માતા ઘરમાં પેસતાં જ એ તાડૂકો, કળ્યાં શૂળીએ ચડવા ગઇ હતી ? ભાન નહેાતું કે દીકરા ભૂખ્યા આવશે ?' ત્યારે મા પણ તડૂકી,− શુ કાંડા કપાઇ ગયા હતા ? શીકેથી લેતાં શું થયું ?' અહીં બંનેના દિલ ઘવાયા. પરભવે દીકરા વિષ્ણુપુત્ર, ને માતા બીજે ગામ વિક્ કન્યા, બંનેની સગાઇ થઇ. એકવાર વણિકપુત્ર પરગામ જતાં વચમાં અસુર થવાથી સાસરાના ગામ મહાર સૂતા. પેલી કન્યા ઘર પાછળ ફરતી હતી, ચાર એના હાથ પરના દાગીના લેવા કાંડા કાપી, દાગીના લઈ ભાગ્યા. પાછળ કાટવાળ આવતા જાણી મંદિરમાં સૂતેલા વણિપુત્ર પાસે દાગીના મૂકી પાછળ સંતાઇ ગયા. સિપાઈ એ આને બિચારાને પકડી લઇ ગયા રાજા પાસે ! રાજાએ શૂળી ભેાંકાવી દીધી ! ખ'નેને અહિત વચનની સજા મળી. માટે હિત–મિત વચન જ ખેલવું. એથી નિર્મળ યશ-સમુદ્ધિ સદ્ગતિ-પુણ્યવૃદ્ધિઆદિ મળે હવે ત્રીજી કાયિક શુદ્ધિમાં, સાધક (૧–૪) હિંસા ન કરે, ચારીને ન લે, પરસ્ત્રી સામે જીએ પણ નહિ, અનડ ન સેવે. આ હિંસાદિ ચારેયના ફળ ભૂડા છે. (૧) વિસનગરના એક ભાઈ ભીતના ખૂણે સળગતી મીણબત્તી ફેરવી માંકડ મારતા હતા. એક વખત સ્ટવ સળગાવતાં અગ્નિની ઝાળ એવી ઊઠી કે હાથ ને માં મળી ગયા ! અણુવતીએ તેા પાણી પણ ઘીની જેમ જોખીને વાપરવું જોઇએ; કેમકે એના ટીપેટીપે અસંખ્ય Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ છે નિરર્થક ન મરે. શાકભાજી પણ સડેલી ન લાવવી, નહિતર અંદરની ઈયળ વગેરે કપાઈ મરે. બધે જ જીવજતના =શક્ય જીવરક્ષાને પ્રયત્ન જોઈએ. (૨) ચેરી નાની પણ ન કરાય; ગાવલી ન કઢાય; કર ન છૂપાવાય, અરે ! ટપાલ પર ટિકિટ પણ ઓછી ન લગાવાય, કે આવેલી ટપાલની ટિકિટ પર ભૂલમાં છાપ ન લાગી હોય તે એ ટિકિટ ફરીથી ન વપરાય. તે જ હૃદય પવિત્ર રહે. કેન્દ્રાકટમાં માલ હલકે વાપરી પૈસા પૂરા લે એ ચેરી. પણ કુદરત એને બદલો વાળે છે. એક કન્ટ્રાકટરે પૂલ બાંધી રૂા. બે લાખ માર્યા. ઈન્સપેકટરને લાંચ આપી સરકારમાં પૂલ મંજૂર કરાવી લીધે. બન્યું એવું કે જે ગાડીમાં એનું કુટુંબ આવતું હતું એને પૂલ ભાંગવાથી અકસમાત નડ્યો, કુંટુબ ખત્મ થયું. કેન્દ્રાકટર પકે પોક મૂકી રડતે બેઠે. (૩) પરસ્ત્રી સામે દૃષ્ટિ પણ ન નખાય. આજના સિનેમામાં આને શાહુકારી દુરાચાર ચાલે છે. રસ્તે જતી સ્ત્રી સામે જોતાં લજવાશે, પણ ત્યાં તાકીને અંગ-પ્રત્યંગ જોતાં કેઈનેય લાજ નથી ! પરસ્ત્રી સામે ન જોવાય-એ માટે તે કલ્પનાથી પાંપણ પર અડધે મણ સીસાને ભાર જોઈએ. નહિતર જોવામાં શું મળે છે? એ ચક્ષુકુશીલતાથી ઉલટું બળતરાઉન્માદ-કુવિકલ્પો વધે છે, ચિકણું પાપકર્મ બંધાયાથી પરભવે અંધાપે ચક્ષુદ, નપુસકપણું...યાવતું પરમધાર્મિકના ભાલાની આંખમાં કે ચામણ મળે ! ત્યારે પરસ્ત્રીએ જોવાનું હવનમાં પછી પત્ની ન ગમે, ગુરુમુખ પર દિલ ન ઠરે, દેવનાં દર્શને હરખ ન ઉલ્ટ એ કેવી દુર્દશા ! પરસ્ત્રી જેવાની ય મનાઈ, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તે સ્પર્શના ચાળાની વાતે ય શી? રૂપસેન રાજકુમારી સુનંદાને જેવામાં ગબડ્યો. પેલીને એક ભવમાં આના સાત ભવ! ચિલાતીપુત્ર શેઠની દીકરીને સ્પેશકુશીલ બને, તે લૂંટારાપણું, ચેરી, અને એજ કન્યાના ખૂન સુધીના ઘોર પાપ સુધી પહોંચી • ગયો ! (૪) અનર્થદંડ ન સેવવા. એ જ પ્રકારે (i) દુર્ગાન ન કરવું. રાગ અને શેકનું ચિતન પણ ખતરનાક દુર્થાન છે. લક્ષમણુજીના રામ ઉપરના રાગનું પારખું કરવા દેવે દેવમાયાથી એમની આગળ અંત:પુર રેતું કકળતું બતાવ્યું. લક્ષમણજીને રામ પર અથાગ રાગ, તે રેતી સ્ત્રીઓ પાસેથી કારણ તરીકે રામનું મૃત્યુ સાંભળતાં શેકચિતાના ભારે આઘાતમાં તક્ષણ ખરેખર મર્યા અને ચોથી નરકે ગયા ! (i) પ્રમાદાચરણ ત્યજવું; દા. ત. દૂધ, ઘી, તેલનાં ભાજન, ચૂલા, વગેરે ઉઘાડાં ન મૂકવાં, નહિતર એમાં જીવજત પડીને મરે ! એવી રીતે મંત્ર-જડી-બુટ્ટી-વશીકરણ, વિયેત્તેજક દવાઓ, અભક્ષ્યભક્ષણ, શિકાર, જુગાર, વ્યસને, પાપપ્રશંસા, દુરાગ્રહ, સિનેમા-નાટક-નટતમાસા–સરકસ-રમત-ફાંસી-તાબૂત-કુસ્તી-લડાઈ વગેરેનું પ્રેક્ષણ કામચેષ્ટા, હાંસી-મશ્કરી-કૌતુક-ચમત્કાર પ્રદર્શન, રાજ-દેશભજન-સ્ત્રીકથા, પાપકથા-કુથલી, વાતવાતમાં મદ-અહંવપ્રદર્શન નદી–સરોવર સ્નાનાદિ માજશેખ, વાચાપણું....વગેરે વગેરે પ્રમાદાચરણ કહેવાય. એને ત્યાગ રાખવે. (ii) પાપપદેશ ન કર, જે સલાહ-સૂચન-વાતચીત પાછળ મિથ્યાત્વ હિંસા જઠ, અનીતિ અને દુરાચાર ષિાય, આરંભ સમારંભ થાય, વિષયવાસના ઉત્તેજિત અને દઢ બને, ક્રોધ-લેભાદિ કષાયનું Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ઉત્થાન કે વૃદ્ધિ થાય,-કલહ-કુસંપાદિ જાગે, પાપની નવી તરકીબ મળે, એ બધે વચનવ્યવહાર એ પાપપદેશ છે. એને ત્યાગ કરવો. (iv) અધિકરણ-પ્રદાન ત્યાગ; અધિકરણ એટલે, ૧ કલહ-કંકાસ-ચડાઉતરી ન કરવી; અને ૨. પાપસાધને દા. ત. ઘંટી-હળ-હથિયાર, મુશળ–મોગર-ધેકે, ચાકુ-કાતર-દાતરડું, સાબુખાર-એસીડ વગેરેના દેવામાં પહોળા ન થવું, કેમકે એની પાછળ મટી જીવહિંસા છે. એમ વિલાસી ચિત્ર-નેવેલે વગેરે ન વસાવવા, કારણ કે એ ખોટે મેહ ઉત્પન્ન કરનારા છે. આ રીતે હિંસા-ચોરી–પરસ્ત્રીદર્શન-અનર્થદંડમાંથી કાયાને અટકાવી શુભ પ્રવૃત્તિમાં જોડવી, જિનાગમે કહેલી રીતિનીતિના અનુસારે જીવરક્ષા, દાન–શીલ-તપ, દેવભક્તિ, ગુરુસેવા, જિનવાણીશ્રવણ, શાસ્ત્રાધ્યયન, તીર્થયાત્રા, સામાયિક-પષધ-પ્રતિક્રમણ, પરમેષ્ઠિસ્મરણ વગેરે શુભ અનુષ્ઠાનમાં પ્રવર્તમાન રાખવી. (૧૧) લાભાચિત દાન-ભેગાદિ સૂત્ર-તહું અહોનિશાળે, નિકો, સ્ટાફોરિપરિવારે, लाहोचिअनिहिकरे सिआ । અર્થ-તથા આવકને અનુસાર દાન કરનાર, આવકને અનુસારે ભેગે પગ કરનારે, લાભને યોગ્ય પરિવાર માટે રાખનારે (અને આવક મુજબ મૂડી સંઘરનારે બને. વિવેચન-સાધુધર્મ યાને સર્વ પાપનિવૃત્તિની ભૂમિકા માટે જરૂરી જેમ અહિંસાદિ ગુણ છે, ગુણોની અત્યંત ઉપાદેયબુદ્ધિ છે, જિનાગમનું ગ્રહણ-ચિંતન અને ઉત્કૃષ્ટ મૂલ્યાંકન છે, અકલ્યાણમિત્ર-ત્યાગ, લેકવિરુદ્ધ-ત્યાગ, કલ્યાણમિત્રસેવન વગેરે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ છે, એમ પેાતાને થતી ધનકમાઈનું ચેાગ્ય નિયાજન યાને ઉપચેાગ છે. એ ઉપયાગમાં ચાર વસ્તુ છે-આવકને ચે।ગ્ય દાનભાગ-કુટુંબ-પરિવાર અને સ`ગ્રહ. (૧) આમાં આવકચેાગ્ય દાન નહિ ાય તે (i) સવ ત્યાગની ભૂમિકા રૂપ આંશિકત્યાગને અભ્યાસ નહિ પડે; (ii) સવ અહિંસામાં ગર્ભિત પરહિતકરણની વૃત્તિનું સાધક પરાકરણુ નહિ ખીલે; માત્ર સ્વાર્થ કરણ જ ચાલ્યા કરશે; (iii) ધર્મ પ્રત્યે કૃતજ્ઞભાવનું પાલન અને પૂજ્યપૂજા તથા દુઃખિતદયારૂપી પાયાના ગુણ નહિ આવે. પછી એ વિના અતિ મહાન સાધુધ આત્મામાં શી રીતે સ્થાન પામવાના ? ધર્મે આપણને ઘણું દીધું છે, તે ધર્મ ખાતે આપણે શક્ય દેવું જ જોઇએ એ કૃતજ્ઞતા. ધર્મ પ્રત્યે કૃતજ્ઞ હોય એ જ ધર્મને પૂરા વફાદાર રહી ઊઁચા સાધુધમ ને પાળશે–અજવાળશે. એમ દાનમાં બે ચીજ,-૧ ભક્તિદાન, ૨. અનુકંપાદાન. આમાં પહેલામાં પૂજ્યપૂજા એ ગુણપૂજા હાઈ ગુણુની સમક અને. બીજામાં દુ:ખીની દયા પળાવાથી આત્મામાં ગુણગ્રાહક કે।મળતા-મુલાયમતા ઊભી થાય. ગુણના ઘાટ કેમળ દિલમાં ઊતરે. સારાંશ આવકને ચેાગ્ય દાન કરતા રહેવું જોઇએ. (૨) આવકને ચેાગ્ય ભાગ જોઇએ, સ્વનિર્વાહ જોઇએ. (i) ભાગ જ નહિ હૈાય, તે કૃપણુતા-ક્ષુદ્રતા-ધનમૂર્છા વગેરે ાષા પેષાઇ સાચા સાધુધમની ઉત્તમતા નહિ આવવા દે. તેમ, (ii) ઉચિત પ્રમાણસર ભાગવ્યય નહિ હૈાય તેા ઉડાઉગીરી, ભટતા, ઇન્દ્રિયગુલામી વગેરે ાષાશે; તેથી સાચી સત્યાગવૃત્તિ-શમ-દમ વગેરેની ભૂમિકા જ નહિ સા ય. ઉડાઉ ભાગથી કદાચ દેવાદાર પણ અનવું પડે. માટે ઉચિત લાગ જોઇએ. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭ (૩) આવકને ચેાગ્ય પરિવાર જોઇએ; અર્થાત્, (i) કુટુંબ એટલું જ વધારવું જેનુ' આવકના પ્રમાણમાં પાષણ થઇ શકે. દા. ત. જોયું કે એ સંતાન થયા, હવે આગળ વધુના પાલનપાષણની આવકમાં જગા નથી, તે બ્રહ્મચર્યના પાલનમાં આવી જવું જોઇએ, જેથી જવાબદારી ન વધે. એમ પરિવાર યાને નેકર-ચાકર પણ આવકના પ્રમાણમાં જ રખાય. (ii) બીજી એ, કે આવકને ચેાગ્ય સ્વભેાગની જેમ પરિવારમાં થય જોઇએ. ખર્ચ કરવામાં જાતમાં પહેાળા અને પરિવારમાં કંજૂસ હાય તા પરિવારને સમાધિ નહિ આપી શકે, પરિવારના સદ્ભાવ નિહ પામી શકે. તેા પછી એ પરિવાર જતે દહાડે આને સાધુધ સ્વીકારવામાં સાથે અનુસરનાર કે સ`મતિ આપનાર કાંથી થવાના ? વધારે પડતા પરિવારની જવાબદારીથી પેાતાના ચિત્તમાં સલેશ અને આવક ચેાગ્ય પરિવાર-ખર્ચીના અભાવે પરિવારને ચિત્ત-સકલેશ રહ્યા કરે. માટે અહી લાલે ચિત પરિવારની ત્રીજી જ મૂકી. (૪) આવકને ચેાગ્ય બચાવ રાખી ખચાવેલ ભંડાળના સંગ્રહ પણ જરૂરી છે. એનાં એ કારણ છે, (૧) ભવિષ્યમાં કાઇ વ્યાધિ, અકસ્માત્ આદિ ઊભા થાય, તા એને અને આજીવિકાને પહેોંચી વળાય; નહિતર ભડાળના અભાવે દેવુ કરવુ' પડે, સીદાવુ' પડે, ચિત્તસ કલેશ થાય, સમાધિ ન રહે, વગેરે અનેક અનર્થ નીપજે. વળી (ii) જો પાસે ભંડાળ ખચાવેલું ન હોય તા આગળ પર સાધુધ સ્વીકારવા પૂર્વે આશ્રિત કુટુંબના જીવનનિર્વાહ માટે જોગવાઇ નહિ કરી શકે. તા તે વિના તા કુટુ'અ સીદાય, અતિ સંક્લેશ ને દુર્ધ્યાનમાં પડી જાય, ધર્મ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રત્યે અભાવવાળું બની બધિ-બધિબીજ ગુમાવી નાખે અને લેક પણ નિંદા કરે કે “જોયું? આ બિચારાને ભૂખ્યા ટળવળતા મૂકી દીક્ષા લીધી? શું એમને ધર્મ ?” એમ કે પણ સંક્લેશમાં પડી બાધિબીજ બાળી નાખે. માટે લાભ-આવકને ઉચિત નિધિ-ભડળ પણ કરવો જોઈએ. પિતાને જે ધન વગેરેને લાભ થાય તેને યેગ્ય રીતે નિયેજે. એમ મનાય છે, કે આવકના પ્રમાણમાં, અર્થાત્ આઠ ભાગ કરી આઠમા ભાગનું દાન કરે. એવું જ લાભને આઠમો ભાગ પોતાના ઉપગમાં વાપરે. આવકને ચે ભાગ કુટુંબ પરિવારનું પિષણ કરવામાં ખરચે, એથે ભાગ મૂડીમાં સંગ્રહે, અને ચે ભાગ વેપારમાં છે. આ અગર બીજી રીતે આ વકની ઉચિત રીતે વિધિસર સુવ્યવસ્થા કરવી જોઈએ. બીજાઓએ પણ કહ્યું છે કે આવકમાંથી અર્ધ અથવા વધુ પણ ધર્મમાં જવું જોઈએ અને પછી વધેલાથી બાકીનું તુચ્છ લૌકિક કાર્ય યતનાપૂર્વક કરે. લાભેચિત દાનાદિથી ધર્મકૃતજ્ઞતા સચવાય, દેવું થાય નહિ, દયાપાત્ર કૃપણ દેખાય નહિ, પરિવાર સીદાય નહિ કે ઉન્મત્ત ન બને, અને ભાવી આપત્તિ સામે સંરક્ષણ રહે. સૂત્ર-અસંતાવને પરિવારસ, વારે સટ્ટાક્ષત્તિ, અનુજંગા, निम्ममे भावेणं । एवं खु तप्पालणे वि धम्मो, जह अन्नपालणे त्ति । અહિં પૂર્વે કહેલા ગુણોથી અને સદાચારોથી સમૃદ્ધ બનેલે આત્મા પરિવાર પ્રત્યે કે હેય? (૧) સંતાપ ન કરનારે હોય. એ શી રીતે બને ? શુભ પ્રણિધાનથી. અર્થાત્ નિરંતર શુભ પવિત્ર ભાવનાઓ, પવિત્ર નિર્ણ અને સુંદર ઈચ્છાઓમાં Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ રમતે હેવાથી, એ સ્વાથ ન હોય, પણ પરાથી હેય. એટલે પોતાની નહિ, પણ સામાની સુખ-સગવડ જુએ. (૨) અક્કડ અને ક્રોધી ન હય, (૩) ટૂંકી દૃષ્ટિવાળા કે તુરછ વિચાર કરનારે નહિ, પણ દીર્ધદષ્ટિના ઉદાર અને ગંભીર વિચારોમાં રમનારે હોય. (૪) પરિવારને પીડા ન આપે તેટલું જ નહિ, પરંતુ (૫) પરિવારને શક્તિ પ્રમાણે સંસારનું માયાવી અને મિથ્યા સ્વરૂપ, સંસારની વિચિત્રતા, સંસારની અનાદિ અનંત સ્થિતિ, અને સંસારને લીધે જવની પ્રમાદી, મેહાંધ અને ગુલામી અવસ્થાઓ વગેરે સમજાવી તેને ગુણકમાઈ અને ધર્મમાર્ગમાં પ્રેરે. (૬) શક્ય ઉપાય છતાં તે ન સમજી શકે ત્યાં તેની ઉપર દયાળુ બને,–“આ બિચારા કેવા કર્મ પીડિત કે એમને બોધ નથી લાગતું ! આ જગતમાં જે કર્મોની જુદી જુદી કર્મ–પ્રકૃતિને પરવશ પડેલા છે, તેથી બિચારા ન પણ સમજે એમ બને. (૭) વળી સામાન્યતા પણ પરિવાર તરફથી બદલાની અપેક્ષા ન રાખે, તેથી પરિવાર પ્રત્યે શુદ્ધ કરુણાભાવ વાત્સલ્યવાળો બને. (૮) એમને પિતાને ઉપકાર ન મનાવે, એહસાન ન મનાવે તેમ (૯) કેઈ વખતે પણ શ્રેષ કરવાનો પ્રસંગ જ ન લાવે. ઉલટું એમને થયેલા શ્રેષ-અસમાધિ પતે ગમ ખાઈને, ખમી ખાઈને શાંત કરવાનું કરે. એથી પિતાની તરફ રહેલું આકર્ષણ આદર ઓછા ન થાય. આ રીતે વાત્સલ્ય-અનુકંપાથી જળવાએલા આદરના પરિણામે પરિવાર આકર્ષિત રહે. તેથી એને સંસારની અસારતા સમજાવવા તક મળે. તેમજ આવી પિતાની કોમળ લાગણી જોઈને કુટુંબ એ કે મળતા સાથે રહેલા વૈરાગ્ય પ્રત્યે આકર્ષાય. (૧૦) વળી પરિવાર પ્રત્યે અનુકંપાવાળો છતાં પોતે અંતરથી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ એમના તરફ મમતા વિનાને રહે, એ માટે ભવસ્થિતિનીસંસારવાસ અને સંસારસ્વરૂપની આલોચના (વિચારણા) કરે; સંસારની અનંતવાર પુનર્પન આવૃત્ત અનિત્ય સ્થિતિ વગેરે વિચારે -માતાપિતાદિ એકેક સબંધ એકેક જીવ સાથે અનેકવાર થયા, અને પિતા તે પુત્ર, કે મિત્ર તે શત્રુ પણ થયા. એવી વિચિત્રતા હોય, ત્યાં કેના પર મમત્વ કરું? જે અહીં, મમત્વ રાખીશ તે પાછું અનેકવાર સંસારમાં ભટકવું પડશે ! મમત્વ અહીં પણ અનેક ચિંતા-સંતાપ ઉભા કરે છે. જેના પર મમત્વ રાખ્યું પછી એના અંગે કેટલાંય દુધ્ધન અને વિકલ્પ ઊભા થાય છે, અને એમાં વિરહ પડ્યો શેક પારવાર ! - લલિતાંગદેવ પોતાની સ્વયંપ્રભા દેવી મરી ત્યારે મમત્વ વશ ભારે શેકમાં પડ્યો! પછી પિતે મર્યો ત્યારે સ્વયંપ્રભાદેવી શકમાં પડી ! પૂર્વે દેવી મરી એટલે તે એ પલક ગઈ, એને હવે દેવમૃત્યુને શોક છે? વિરોધાભાસ છે. પણ ના, વસ્તુ એ બની કે મર્યા પછી એ બ્રાહ્મણ કન્યાને ભવ પામી મુનિના ઉપદેશથી વ્રત અને તપમાં ચડી. ત્યાં દેવે જઈને નિયાણું કરાવ્યું તે મરીને પાછી સ્વયંપ્રભા દેવી થઈ. એમાં કામ કરીને દેવ મરતાં એ મમત્વવશ શેકમાં પડી. મમત્વ જીવને કે રાંક બનાવે છે! માટે મમત્વ છેડીને ભાવ-અનુકંપા અને સાધર્મિક વાત્સલ્ય સાથે કુટુંબ-પાલન કરવું. અલબત સંસારી કુટુંબ મોહાંધ છે, ષટકાય જીવના આરંભ (સંહાર)માં પડેલું છે. તેનું પાલન કરવું એમાં આમ તે, મેહ અને આરંભનું પિષણ હેવાથી પાપ છે, પણ ઉપર કહેલી રીતે પાલન કરવામાં આવે છે, બીજા દીનદુઃખીને ઉપકાર કરવાની Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જેમ, તે પણ ધર્મ ગણાય. જીવવિશેષથી શું? એટલે કે બીજાને પાળે તે જ ધર્મ, અને કુટુંબને પાળે તે ધર્મ નહિ જ, એવું નથી, એમાં પણ ધર્મ બની શકે. એટલું ખરું કે એ મહિને દૂર જ રાખી દયાભાવે પાલન હોય. એમ કરતાં, તે કુટુંબ સાથે બેસી તેને અસાર સંસારની ભયંકર સ્થિતિ સમજાવે અને ધર્મમાં પ્રેરી શકે. સૂત્ર-નવે નવા પુદો જુદો . મમત્ત વંધFi re અર્થ:-સર્વે જીવે જુદાજુદા છે. મમત્વ એ બંધનું કારણ છે. વિવેચન –પરિવાર પિતાને છે, તે એના પર મમત્વ કેમ ન થાય ? એનું કારણ એ છે કે જગતના સર્વે જીવે પિતપોતાના નિરનિરાળ તથાભવ્યત્વથી અને કર્મોથી જુદાજુદા છે, એમ સિદ્ધ થાય છે. એટલે જેવા બીજાઓ જુદા, તે પરિવાર પણ જુદે. એ જી આવ્યા છે જુદે જુદે ઠેકાણેથી અને જવાના છે જુદેજુદે ઠેકાણે. એના પર મમત્વ કર્યાને શું અર્થ રહે ? દયાથી એના પાલનમાં ધર્મ ખરે, કિંતુ એના પર મમતા એ બંધનું કારણ; કેમકે એ મમતા લોભ કષાય(સ્વાર્થની ઈચ્છા)રૂપ છે, રાગને એ પ્રકાર છે, એનાથી આત્મા કર્મબંધને બંધાય છે. રાજા સુરેન્દ્રદત્ત ચારિત્રને અભિલાષી છતાં માતા યશેધરાના મેહ-મમત્વ-દાક્ષિણ્યમાં તણાઈ લોટના કૂકડાને ઘાતક અને ભક્ષક બન્યો ! તેમજ એણે પત્ની નયનાવલીનું કુશીલ ૧૬ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ નજરે દેખવા છતાં એના મમત્વમાં એક દિવસ ચારિત્ર-સ્વીકાર લંબાવી એ એના હાથે ભેજન અને તબેલ લેવા રો, તે એ પત્નીના હાથે જ ઝેરનું પાન-બીડું પામી ! અને મમથી ગાઢ પાપકર્મો બંધાઈ એની જ સમક્ષમાં પિતે માતા સાથે અનેક દુઃખદ તિર્યંચના અવતાર પામી શૃંદા, ચવા, છેલા, કપાયે ! મમત્વ અંધકારણમ ! ત્યારે મરુદેવા માતા મમતાથી, પુત્ર ઋષભદેવ ચારિત્રમાર્ગે ગયા પછી, શેકમાં ગરકાવ હતા; એ પુત્રના તીર્થકર બનવા પર મળવા માટે ગયા. ત્યાં ય પુત્રે દૂરથી સંદેશ ન કહાવ્યા પર એ ક્ષણવાર શેકમાં પડ્યા, પણ તરતજ “સર્વે જીવા પુદ્ધ પુ, મમત્ત બંધકારણમ -સમજી મમત્વ છેડી અન્યત્વ ભાવનામાં ચડ્યા, તે ત્યાં જ કેવળજ્ઞાન અને મેક્ષ પામ્યા ! બંધકારણ મમત્વ જાય, તે મેક્ષ થાય. મમતા એ સમતાની શત્રુ છે. એટલે જ એ સુખની શત્રુ છે. અને હવે તે સમજવું જોઈએ છે કે જે પરિવારને તું હારો મ્હારો કરી રહ્યો છે, જેના સ્નેહમાં ચીટકાઈ રહ્યો છે, જેના વિરહમાં આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે, એ પરિવાર તે, જેમ સમુદ્રમાં એકાએક પ્રચંડ મોજું આવ્યું અને તેમાં ઘણાં માછલાંઓ તણાઈ સંસર્ગમાં આવ્યા, તેમ કર્મ-મોજાંથી એકબીજાને ભટકાઈ પડ્યા છે. પછી જેમ એ એકબીજાને પિતાના સંબંધી માનવા લાગે, એકબીજાના પ્રેમી માનવા લાગે, “તાર” અને “તું હારે, કહેવા લાગે; પણ તે બિચારાને ખબર નથી કે થોડીવારમાં જ બીજું એક એવું પ્રચંડ મોજું આવશે, ત્યારે એકબીજાથી ક્યાંય અને કેટલેય Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ દર ખેંચાઈ ફેંકાઈ જશે ! એવા કે જ્યાં એકબીજાને પત્તો પણ નહિ ખાય ! એમ, સંસારી સગામાં જ્યાં કાળની એક થપ્પડ પડશે ત્યાં સૌને વિયેગ થતાં કેટલી વાર ? મળેલાં સગાં-સંબંધીઓ હોં ફાડીને જોઈ રહેશે અને તે દૂર દૂર અપાર ભવસાગરમાં પરાધીનપણે ક્યાંય ફેંકાઈ જઈશ. ત્યારે હવે કહે કે “મારા મારા” કર્યાને શો અર્થ ત્યાં રહેશે? ચપટી ધૂળને ય લાભ નહિ. માટે ડહાપણ રાખી બુદ્ધિના આ ભવમાં મમતાને ફગાવી દેનારી અને વિશ્વના જી સાથે કુટુંબને સમપણે જોનારી બુદ્ધિ કેળવ. વિચિત્ર રીતે સંગવિયેગો થયા કરે, ત્યાં તેને કેને સગો કહેવો? અતિ દીધ–અનાદિ એવા આ સંસારમાં અનંત વાર નવનવાં જન્મ જ્યાં થાય છે, ત્યાં કોઈ એ જીવ નથી કે જે અનેકવાર આપણા સંબંધી ન બન્યું હોય. તેથી સ્વજન એ વસ્તુ ત્યા સ્વજન” જ નથી, આપણું માણસ જ નથી. એમ છતાં, સંસારમાં રહ્યા ત્યાં સુધી ઉચિત અને કર્તવ્ય ચૂકવાનું નહિ. પરિવારે પણ એ પ્રમાણે હૃદયમાં ચોક્કસ ભાવવાનું છે પણ પ્રશ્ન થાય કે “એ સંસારની અસારતા સાંભળે જ નહિ તે ?” તે જે વાતમાં તેમને રસ હોય તે વાત કાઢી તેમને આકર્ષી, પછી યુક્તિપૂર્વક આપણું સંસાર અસારની વાત, રસ તોડ્યા વગર જોડી દેવી. તેમ છતાં તે સમજવા માટે અશક્ત લાગે તે એના કર્મો ગાઢ છે, મોહાંધ દશા છે, એ બિચારાને કયાંથી આ વાત સમજાય” એમ પિતે સમજી એમના પ્રત્યે અનુકંપાવાળ રહેપરંતુ જરાય દ્વેષ-ઉકળાટાદિ ન કરે. કુટુંબનું પાલન કરવામાં ધર્મ કેમ કહ્યો ? એમના આત્માને Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉપકાર થઈ રહ્યો છે માટે. સંતાપ કરાવતા નથી, ગુણ કરે છે, સ'સારની અસારતાથી ભાવિત કરે છે, ધર્મ માં રસ લેતા કરે છે, ગાઢ આ ધ્યાન, રૌદ્રધ્યાનથી ખચાવે છે. એ બધા ઉપકાર છે. તેા પછી એમના પર મમત્વ રાખવામાં વાંધેા ખરા? હા, જરૂર વાંધે. તે એટલા માટે, કે જીવા જુદા જુદા છે, દરેકના કમ, એની ભવિતવ્યતા, એનું તથાભવ્યત્વ વગેરે સ્વતંત્ર છે; તેમાં મમત્વ રાખવું એ મિથ્યા ભાવના હેાવાથી મધનુ કારણ છે. સાધુ-ધની પિરભાવના કરવી છે, તેા સાધુ બનવા પૂર્વેથી મમત્વ-ત્યાગનો અભ્યાસ જોઇએ, નહિતર પછી એ નડી જાય. આર્દ્ર કુમારે પૂર્વ જીવનમાં ચારિત્ર પાળેલું છતાં એ પૂર્વે પત્નીમમત્વના ત્યાગનો અભ્યાસ તેવા નહિ, તેથી ચારિત્ર-જીવનમાં એ મમત્વ નડી ગયું, તેા અહી' આ કુમાર તરીકે અનાય દેશમાં જન્મ મળ્યો, રાજકુમાર થયા. પણ અભયકુમારે રત્નમય જિનપ્રતિમા ભેટ માકલી એ જોતાં પૂજન્મ યાદ આવ્યા, વૈરાગ્ય પામી પિતાથી ગુપ્તપણે નીકળી આ દેશમાં આવીને ચારિત્ર લીધું. પરંતુ પેલી મમત્વવાળી ખાઇ અહીં શ્રેષ્ઠી-કન્યા થયેલી; તેના મમત્વમાં પડી ચારિત્રભ્રષ્ટ થયા ! મમત્વ કેવાં બંધન ઊભાં કરે છે! આદ્ર મુનિએ એની સાથે સ`સાર માંડ્યો ! અંતે મમત્વ છેડી ફરી ચારિત્ર લઇ ઉત્કટ ત્યાગ-વિરાગ–સયમ-તપ વગેરેથી અવધિજ્ઞાની અન્યા. માટે કુટુંબ પર મમત્વ નહિ કરવું. સૂત્ર-તા તેવુ તેમુ સમાચારેપુ સલમાÇ સિકા, - મુશેક, અમુળયુ છે, અમુત્તિસ્મૈ મુધમ્મટ્રાટ્રિ। ન મે તાિળા, ન મે તારો, વુઠ્ઠી મમેમ્બર્સ, અમિલ્થ સા, જ્ઞ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ मायभूअं, एअं हिअं, असारमण्णं सव्वं, विसेसओ अविहिगहनं । एवमाह, तिलोगबंधू परमकारुणिगे सम्मं संबुध्धे भगवं अरिहंते' ति । અ:-તથા તે તે આચારામાં સ્મૃતિ-ઉપયાગ જાગ્રત્ રાખે કે “હું અમુક છું, અમુક કુળના છું, અમુકના શિષ્ય છું, અમુક ધર્મસ્થાનમાં રહેલે છુ. મારે એમાં વિરાધના નથી થઈ; મારે વિરાધનાનો પ્રારંભ (પણ) નથી. મારે એ (ધર્મસ્થાન)ની વૃદ્ધિ થઈ રહી છે. અહીં એ જ સારભૂત છે. એ જ પેાતાની ચીજ છે. એ જ હિતરૂપ છે. ખાકી બીજું બધું અસાર છે; અવિધિએ લીધેલ (સ'પત્તિ આદિ) વિશેષે અસાર છે,' એમ ત્રિલેકખ', પરમકારુણિક, સમ્યક્ સાધ પામેલા અરિહંત ભગવાન કહે છે. વિવેચનઃ-કુટુંબને સંતાપ નહિ પરંતુ ગુણુ કરનારે, અનુકંપાવાળા અને અંતરથી પોતે નિળ રહી, ગ્રહસ્થને ચૈાગ્ય જે આચારેા સેવે છે, એ આચારામાં પણ લક્ષ વિના મૂઢપણે યા ગતાનુગતિકપણે વનારા ન હોય, કિંતુ ઉપયેગવાળા અની વિચારતા રહે કે ‘હું કોણ છું? મારું કુલ કયું ? હું કાનો શિષ્ય ? મારા વ્રત કયાં ? હું દેવદત્તાદિ નામે ગ્રહસ્થ છું. અમુક કુળમાં ઉત્પન્ન થયા છું. હું અમુક આચાય નો શિષ્ય છું. એટલે મારા ગુરુ અમુક છે. હું અમુક સમકિત, દેશવિરતિ વગેરે ધર્મસ્થાનમાં રહેલા છું. મેં જે અણુવ્રતા લીધા છે એની વિરાધના તે મે' નથી કરી ને ? અથવા હેવે વિરાધનાનો આરંભ તે નથી કરતા ને ? એટલુંજ નહિ પણ મારું ધર્મસ્થાન વૃદ્ધિગત થઈ રહ્યું છે ને ? ૧. પેાતાનો એક સારે। આ માનવભવ પામેલા તરીકેનો ખ્યાલ, ૨. પેાતાના ઉત્તમ કુળની ખાનદાનીનો " Page #303 -------------------------------------------------------------------------- ________________ ખ્યાલ, ૩. પિતે ઉત્તમ ગુરુ માથે ધર્યાની જવાબદારીને ખ્યાલ અને ૪. પિતાના વ્રતનિયમાદિ ધર્મસ્થાનની જવાબદારીનો ખ્યાલ માણસને પતન પામવા નહિ દે, બલ્ક ઉચે ચડાવશે. “ધર્મ– રત્નપ્રકરણ”, શાસ્ત્રમાં આ જાત-કુળ અને ગુરુના ખ્યાલ પર એક પ્રસંગ છે. બ્રાહ્મણ ઉપાધ્યાય પાસે ભણતા અંગષિને તથા રુદ્રકને ગુરુએ જંગલમાંથી લાકડાં લઈ આવવા કહ્યું. અંગષિને સૂકાં લાકડાં જલદી મળ્યા નહિ, એટલામાં રુદ્રક લહેરથી ફરી પછી લાકડાં લઈ જતી એક ડોશીને મારી નાખી ઝટપટ એને લાકડાં લઈ આવી ગુરુને કહે છે - પેલે અંગર્ષિ તે નદીએ રખડતે હતો. ભાઈબંધ હવે એક ડોશી બિચારીને મારી એનાં લાકડાં લઈને આવે છે. ” ગુરુ ગુસ્સે થયા. એટલામાં અંગર્ષિ આવ્ય, ગુરુ કહે, “નાલાયક! આ રીતે લાકડાં લાવવાના ? જા ચાલી જા અહીંથી. મને તારું મેં ન બતાવીશ.” અહીં અંગાર્ષિ ગુસ્સાનો ખુલાસો મળવાનું અને પિતાનું નિવેદન કરવાનું મુશ્કેલ જાણી ત્યાંથી નીકળી ગયે. વનમાં જઈ શેકમાં આલેચન કરે છે, “અહો આ શું? ચંદ્રમામાંથી અંગાર-વૃષ્ટિ ? ગુરુ મારા ચંદ્ર જેવા સૌમ્ય છે. એ એમજ ગુસ્સે થાય નહિ. ત્યારે હું ક્યાં ભૂલ્યા ? હું કોણ? આવા ઉત્તમ ગુરુને વિદ્યાર્થી ? મેં ગુરુને દુખ કરાવ્યું? કે હું અધન્ય ! ” બસ એ અનવેષણ-ચિંતનમાં આગળ વધતાં વધતાં ઠેઠ અનાસક્ત યોગમાં ચડી કેવળજ્ઞાન પામી ગયા ! દેવોએ મહિમા કર્યો, ગુરુ સ્તબ્ધ ! અને રુદ્રકને દેએ ખુલે પાડ્યો ! શ્રાવકધર્મના વ્રત નિયમઆચાર પાળતાં આ મરણ વારંવાર રહ્યા કરે કે “હું અમુક, Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ મારું કુળ ખાનદાન, મારા ગુરુ ઉત્તમ.' એ પછી આ પણ ધ્યાન રહ્યા કરે કે “વ્રત-નિયમ-આચારમાં મારે કઈ વિરાધના-ખલના તે નથી થઈને ? અગર થવાની શરૂઆત તે નથી ને ?” આત્મામાં વ્રત પાળવાની દઢતા છે, અને એ શ્રેષ્ઠ ભાવનાઓમાં રમવા સાથે વ્રતને ઘણીજ સાવધાની પૂર્વક પાળવાની કાળજી રાખે છે, તથા સફેદ કપડા ઉપર ડાઘ ન લાગવા દેવાની જેમ વ્રતને દૂષણ ન લાગે તે પ્રમાણે શાએ ફરમાવેલી વિધિથી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની મર્યાદાઓ સાચવીને તેને જે આચરનારો હોય છે, તે કહી શકે કે મને વિરાધના લાગતી નથી. છતાં ય તે ન ભૂલે કે, કેઈ કાળે જે જરા પણ રાગદ્વેષનું જેર થતાં ધર્મભાવનાની શિથિલતા કે પ્રમાદ આવશે તે આખાય ધર્મસ્થાનને પ્રાસાદ ડગમગશે અને કદાચ નાશ પણ પામશે. માટે જ તે અસદુ યાને પતન કરાવનારા આલંબનથી દૂર રહીને વિરાધનાદિથી બચી તેને પાળે. સાથે,–આ વિચારે કે “અહો ! જગતમાં સમકિત, વિરતિ વગેરે ધર્મસ્થાન સિવાય શું સાર છે? એ જ પોતાની ચીજ છે, કેમકે ભવાંતરમાં મૂડી-સંપત્તિ તરીકે એ જ સાથે આવે છે. એ જ સુંદર પરિણામ લાવનારું હેવાથી જીવને કલ્યાણરૂપ છે. બાકી ધન-ધાન્ય, સંપત્તિને હેર, ઇદ્રિના વિષયે, વહાલું કુટુંબ, મિત્ર-પરિવાર, માનપાન, સત્તા, સામ્રાજ્ય કે વૈભવવિલાસે એ બધું જ અસાર છે, અંતે ફજુલ છે, દગાખોર છે, અને વિશેષ કરીને અવિધિ-અન્યાયથી મેળવ્યું-ભોગવ્યું એ પરિણામે વિપાકમાં કારમાં કટુ દુઃખદ ફળને આપનારું છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કહ્યું છે કે અ(ધન)ના રાગમાં અંધ બનેલા જીવ પાપનેજ આચરીને જે કાંઈ લાભ મેળવે છે, તે ખડિયામિષની જેમ તે રાણાન્ય જીવનો વિનાશ કર્યા વિના પરિણમતા નથી, અર્થાત્ વિનાશનો જ પરિણામ લાવે છે. 9 • ડિશામિષ ' એટલે શું ? ખડિશ=માછલી; આમિષ= માંસ, જેમ માછીમાર માછલાં પકડવા લોખંડી અણીયારા કાંટાને માંસના ટૂકડાથી ઢાંકી પાણીમાં નાખે છે, ત્યારે એ માંસ અત્યંત સ્વાદિષ્ટ લાગતું હોઇને માછલાં કોઈપણ જાતના વિચાર વગર ઝડપથી તેને માંમાં આખું ગ્રહણ કરે છે, અને ખાવા લાગે છે ત્યાંજ પેલે કાંટા તાળવાને વીધી ચાંટેલા રહે છે. અજ્ઞાનીને શા ખ્યાલ કે સ્વાદિષ્ટ સુંદર દેખાતા માંસની અંદર રહેલે આંકડા (કાંટા) તારા સ્વાદ પૂરા થતાં પહેલાં અને એ માંસ પચતા પહેલાંજ તને તાળવે વીંધી ઘાતકીના હાથમાં પકડાવી તારા પ્રાણને હરી, જીવનનો નાશ કરશે ? એજ પ્રમાણે અનીતિથી મેળવેલી સપત્તિ અને ભાગવિલાસા, દેખીતી રીતે તે ક્ષણવાર ઘણાજ રવાદિષ્ટ લાગશે, પરંતુ તેની આશાએસ લેતાં પહેલાંજ તેની પાછળનાં પાપાથી બાંધેલા મહા ચીકણાં કર્મો તારા આત્માને ક્રૂરપણે હણી નાખશે. પવિત્ર, સુંદર, તેજસ્વી ને મહાશક્તિશાળી તારા આત્માને મલીન, ખિભત્સ, તેજરહિત અને મહાઅશક્ત બનાવી, હતા ન હતા કરી દેશે !-એ જીવે ભૂલવું જોઇતું નથી. બ્રહ્મદત્ત, ત્રિપૃષ્ઠ, મમ્મણુ વગેરેનાં દૃષ્ટાંતમાં એ ખરાખર જોવા મળે છે. આ બધી વસ્તુ કાણુ સમજાવે છે ? આત્માને સુંદર અતિસુંદર, અને મહાસુખી બનાવવાનો માર્ગ કાણુ ખતલાવે છે ? Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ભગવાન અરિહંતદેવ એ સમજાવે છે. કેમકે એ ત્રણ લેકના બંધુ છે, સાચા સનેહી છે, અત્યંત ઉત્કૃષ્ટ તીર્થકર નામકર્માદિના પુણ્યના પ્રભારવાળા છે, પરમ કાણિક છે. એમની અનાદિ વિશિષ્ટ યેગ્યતા અર્થાત્ વિશિષ્ટ તથાભવ્યતાના બળે એ પ્રભુ જ તીર્થંકરપણાનું પુણ્ય ઉપાર્જતાં જગતના સમસ્ત પ્રાણીઓ પર અપરંપાર એકાંતિક ભાવે કરુણાવાળા બને છે. કારણ કે, એ કરુણા આવવામાં વિશિષ્ટ જ તથાભવ્યત્વ જોઈએ ને તીર્થકરના આત્મા જેવું તથાભવ્યત્વ બીજા પાસે નથી. એથીજ તીર્થકરે સર્વ શ્રેષ્ઠ સમ્યકત્વાદિ બાધિ જે વરાધિ, તેને ધરનારા હેવાથી, ખરી રીતે તે બીજાના ઉપદેશ વગર સ્વયં જ બુઝેલા છે, જડચેતનના યથાર્થ સ્વરૂપના નિશ્ચિત બોધવાળા બની મહા વિરાગવતા છે. એવા જે વિશિષ્ટ આત્મા તીર્થંકરદેવ, એ એમ ફરમાવે છે.” સૂત્રઃ-gવં સમારક, તવિસુ સમાચાર સ દિન, भावमंगलमेअं तन्निष्फत्तीए । અર્થ:-એ પ્રમાણે વિચારીને અહિંસાદિ ધર્મસ્થાનોને બાધ ન કરે એવા સુંદર આચારમાં ઠીક પ્રવર્તે. એ નિષ્પન્ન યાને સિદ્ધ થવા પર ભાવમંગળ બને છે. - વિવેચન-એ પ્રમાણે તીર્થકર વચનનું સચોટ પ્રણિધાન કરવા પૂર્વક વિચારીને અને નિર્ધારીને ધર્મસ્થાને (સમકિત, દેશવિરતિ વગેરે)ને વિરુદ્ધ નહિ, તેમ જિનવચનને બાધ ન કરે પણ અવિરુદ્ધ, અનુકુલ હોય, એવા વિવિધ આચારોમાં સારી રીતે શાસ્ત્રનિયમાનુસાર પ્રવર્તવું. આ રીતનું વિધિપૂર્વકનું ધમવર્તન સિદ્ધ થતાં ભાવમંગી બને છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્ર-ભાવમંગળ તે શુભ અધ્યવસાયને કહેવાય છે, ત્યારે અહીં તે અહિંસા, સત્યાદિ, ઉત્તમ આચાર વગેરેનાં સવિધિ પ્રવર્તનને ભાવમંગળ કહ્યું એ શી રીતે ? ઉ૦-સાધુધર્મની પરિભાવનારૂપે જે સવિધિ પ્રવર્તન કરી ઉત્તમ ગ્ય આચાર આચરાય છે, એ નિષ્પન્ન થતાં, સિદ્ધ થતાં, અશુભ ભાવના કર્મોને ક્ષયે પશમ (આંશિક નાશ) થાય છે; અને આત્મા શુભ ભાવ અતિ શુભ અધ્યવસાયના સુંદર પરિણામવાળે બને છે. આમ શુભ પરિણામરૂપ ભાવમંગળનાં અસાધારણ કારણભૂત છે વિધિપૂર્વકનાં ધર્મપ્રવર્તન; એ પણ ભાવમંગળ કહી શકાય. દૂધ અને ઘીમાં ઘણું અંતર છે. છતાં દૂધ પર મેળવણુ, દહીં, માખણ, તાવણની પ્રકિયા થતાં એજ ઘી બને છે. એવી રીતે વિધિપૂર્વક અને જિનવચનને તથા વ્રતને અબાધક આચાર સાથે વ્રતનું પાલન થાય એ શુભ ભાવમાં પરિણમે છે; અર્થાત ભાવમંગળ બને છે. ધ્યાનમાં રહે અહિં વિધિપર ખાસ ભાર મૂક્યો. કેમકે વ્રત લે, પાળે, તપ-જપ કરે, પરંતુ પૂર્વે કહેલા આગમ-ગ્રહણ, અધર્મમિત્ર-ત્યાગ, ધર્મમિત્રો પાસના, લેગવિરૂદ્ધને ત્યાગ, શુદ્ધ મન-વચન-કાયાની ક્રિયા, પરિવારને અસંતાપ અને ગુણકારિતા, દયા અને નિર્મમતા વગેરે જે ન સાચવે, તે શુભ અધ્યવસાય પામવા દુર્લભ છે. જેમ, તપ ઘણે જ કરે, પરંતુ તપના પારણે આહારને ઘણું જ સ્વાદવૃત્તિથી ખાય, તેમાં તન્મય બને, તેમ જ ઘણું જ ખાય, તે તેને તપને સ્વાદ કયાંથી આવી શકે ? તપ કરતી વખતે પેલી ખાવાની અને સ્વાદની વાસનાને યાદ લાવ્યા કરે, ત્યાં તપની સુવાસ એ નહિ પામે. કેમકે તપ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સાથે વિધિ ન સાચવી. અથવા જેમ ઘરમાં કંકાસ કરી કઈ સાથે રગડી ઝગડીને મંદિરે પૂજા કરવા આવે, દેખાવમાં પૂજા સારી કરે, ફૂલ વગેરે સારા ચઢાવે, પરંતુ ત્યાં ગૃહફલેશના વિચારે આવ્યા કરે, કિયા ભલે ને કાયાથી થતી હોય, પરંતુ મને તે આૌદ્ર ધ્યાનમાં જ હોય છે તેથી પૂજાને ઉત્તમ પણ આચાર હદયને શી શાંતિ અને શે શુભ ભાવ આપે ? તે પ્રમાણે પૂર્વોક્ત આગમગ્રહણ વગેરે જે વિધિ વિનાનું પ્રવર્તતું હોય તે તે શુભભાવ ન જગાવવાથી ભાવમંગળ ન બની શકે. વ્યવહારમાં જેટલી શુદ્ધિ, તેટલા પ્રમાણમાં ધર્મસ્થાને ઊંચા વ્યવહારમાં જેટલા શુદ્ધ ભાવે, શુદ્ધ પરિણતિ, તેટલાજ ધર્મના શુદ્ધ અધ્યવસાયે, તેટલી જ ધર્મની સુંદર આરાધના. વ્યવહારમાં જેટલી અશુદ્ધિ, તેટલી જ અહીં પેકળતા. માટે તે સંસારી જીવે ચારિત્ર સુધીને મહાવતે ય અનંતીવાર લીધા છતાં આજ્ઞા–ભાવન, લેકવિરૂદ્ધત્યાગ વગેરે વિધિપાલન વિના એ નિષ્ફળ ગયા, ભાવમંગળરૂપ ન થયા. ત્યારે. અર્જુન માળીના પ્રતિબંધક સુદર્શન શ્રાવકને શ્રાવકનાં અણુવ્રત પણ આજ્ઞા–ભાવન આદિ વિધિ યાને વ્યવહારશુદ્ધિ પૂર્વકના હતાં, તે એ ભાવમંગળરૂપ થયાં. ભાવમંગળતા એવી થઈ કે એણે આત્મા પર શુભ અધ્યવસાયનું ઓજસ મહેકાવ્યું–મઘમઘાવ્યું ! જેના પ્રભાવે અજુનમાળીના શરીરમાંથી જક્ષને નિસ્તેજ બની ભાગી જવું પડયું ! એવી રીતે નાગકેતુ શ્રાવકને પણ વિધિપૂર્વકનાં વ્રતપાલને એવું ભાવમંગળ થયું કે એના પ્રભાવે રાજા અને આખા નગર પર શિલા વિકુવને વિધ્વંસ કરવાને ઉપદ્રવ કરનાર વ્યંતર પણ અંજાઈ ગયો, અને શિલા સંહરી નાગકેતુના ચરણે આવી નમી પડ્યો ! Page #309 -------------------------------------------------------------------------- ________________ પર સૂત્ર:–તહા નાગરિન ધમ્મનારિબાપુ । અ:-તથા ધર્મ જાગૃતિથી જાગ્રત રહેવું. વિવેચનઃ-સાધુધમ ની પરિભાવના કરનારા સદા ધમજાગરિકા કરે. કેવી રીતે કરે ? ભાવનિદ્રાના ત્યાગ કરીને. ભાવનિદ્રા એટલે મેાહમય દૃષ્ટિ, અતત્ત્વના ચિંતન, રાગદ્વેષની રમત, મિથ્યાત્વના મુંઝારા, બાહ્ય ભાવના તાંડવ, પ્રમાદની પરવશતા વગેરે. આનેટાળીને સતત ધર્મ જાગરિકા, ધર્મ જાગૃતિ, અર્થાત્ જ્ઞાનમય દૃષ્ટિ, સમભાવના અભ્યાસ, સંવેગ-વૈરાગ્યની વૃદ્ધિ, તત્વની સમ્યગ્ વિચારણા, અત ખભાવ, સત્પુરુષાર્થ-તમન્ના વગેરે રાખવી જોઇએ. એ એવી ઉચ્ચ કેાટિની હોવી જોઇએ, કે જીવનમાં કઠિન સાધુધમ આદરવા માટે જીવને પૂર્ણ ઉદ્ભસિત અને ઉત્સાહી કરનારી હાય, રત્નાપમ-માનવ-આયુષ્યની ખાકી(Balance)માં જે અમૂલ્ય વખત હજી શેષ છે, તેનુ' (૧) મહામૂલ્ય ઉપજાવવા માટે, (૨) આ વિશિષ્ટ જીવનનું વિશિષ્ટ મહાચિત સાચવવા માટે, (૩) જડમુખી પ્રવૃત્તિમાંથી સ થા છૂટી આત્મમુખી પ્રવૃત્તિમાં લીન થવા માટે, અને (૪) વારવાર જન્મમૃત્યુની જ જાલને ટાળવા, તથા (૫) કર્મ વ્યાધિને મિટાવવા માટે ધર્મ-ઔષધને સપૂર્ણ રીતે સેવવું જોઇએ. કાળને ઉચિતનું મૂલ્ય સમજવું જોઇએ. સૂત્ર:-જો મમાછો ? મિત્રત્ત ચિત્રં ? અર્થ: મને કેવા કાળ મળ્યા છે ? આ કાળને ઉચિત (કર્તવ્ય) શું છે ? ? વિવેચનઃ-ધર્મ જાગૃતિ આ રાખે કે આ મને કેવા અમૂલ્ય Page #310 -------------------------------------------------------------------------- ________________ 253 કાળ-અવસર મળ્યો છે? અને આ મહા કિંમતી કાળને ઉચિત શું કર્તવ્ય છે? મારી પૂર્વ સ્થિતિમાં અનંતા પુગલ-પરાવર્તન જંગી કાળ અનંતા જન્મ-મરણ કરી અનંત શરીરનાં પરાવર્તન કરવામાં ગયા ! જ્યારે, આ કાળ તેવાં પરાવર્તન ફરી ન કરવા પડે એવી સ્થિતિ ઉભી કરવા માટે સમર્થ મળે છે! છતાં આ કાળને હું કે ઉપયોગ કરી રહ્યો છું ! અજ્ઞાનમાં, મેહવાસનામાં, ને સંસારના વિકટ પંથમાં હજી પણ આત્માને રખડાવવાનો ! ભાન નથી કે એથી કાળના આવર્ત ઓછા થાય છે કે વધે છે?” આને વિચાર કરવા પૂછે અંતરાત્માને શું કહે છે ? “આ જીવનમાં જે જે વિચાર-વાણી-વર્તનના અભ્યાસ કર્યા, તે આ ખાસ માનવ જીવનના કાળમાં ઉચિત. છે ? બીજી ગતિના કાળમાં એ નહોતું બની શકતું ? આ કાળનું મહામૂલ્ય કેટલું ! અને એનું અવમૂલ્ય હું કેટલું કરી રહ્યો છું ? કેવા સુંદર પ્રકાશના પંથને અવગણ કેટલી ઘેર અંધારી અજ્ઞાનની ખીણમાં ઉતરી રહ્યો છું ? " વિચારવા જેવું છે કે ઉત્તમ માનવકાળને કે અધમ ઉપગ થઈ રહ્યો છે ? આજના યુગમાં સવારે જાગ્યા ત્યાં મહા રાગદ્વેષકારક વિકથાઓથી ભરચક-ભર્યા દેનિક પેપર જેવા સુઝે છે ! બજાર ભાવ, સિનેમા, વગેરેના સમાચાર જોઈ મન પર જડ. પદાર્થોની લેથ ઉપાડવી ગમે છે ! આહાર-પરિગ્રહ-સંજ્ઞા સવારથી માંડી કૂદાકૂદ કરે છે! ઇંદ્રિય વિષયની જ ગડમથલનું તે પૂછવું જ શું? રેડીયાના પ્રોગ્રામના કે બીજા ત્રીજા આવાને આવા જ આચરણ-વાણી-વિચારેથી દિવસ રાત પૂરા ! આ બધું શું કર્યું? મેહ વધાર્યો કે ઘટાડ્યો? સંસાર ભ્રમણવર્ધક. Page #311 -------------------------------------------------------------------------- ________________ 254 પ્રવૃત્તિ વધારી કે ઘટાડી? વર્તમાન ઉત્તમ કાળ આ માટે છે? આ તે તે કાળ છે, કે જેમાં પ્રભાતે આત્માના ત્યાજ્ય અને કર્તવ્યના વિચાર કરી શક્યના સંકલ્પ કરી શકાય, જ્યાં પરમાત્મા અને મહાપુરુષના ભવ્ય કલ્યાણ પરાકમે અને ભવ્યાતિભવ્ય ઉપકારે નજર સામે તરવરતા રખાય, શાસનના તત્ત્વ-વિસ્તાર અને આરાધનાના અસંખ્ય પ્રકારના ભવ્ય પ્રકાશ જ્યાં મન પર ઝગમઝતા કરાય, એ કરીને જ્યાં આત્મા પરથી અનંત કાળની જામ વાસનાઓનાં જાળાં ઉખેડી શકાય, જ્યાં અનંત કર્મકાષ્ટને ધર્મસાધનાના જ્વલંત અગ્નિથી બાળીને સાફ કરી શકાય, જ્યાં અનાદિ, અનંતકાળથી મહામલીન આત્માને વિશુદ્ધ ભાવનાઓથી મધ્યાહ્નના ગ્રીષ્મ-સૂર્યવત્ સંપૂર્ણ તેજસ્વી બનાવી શકાય, એવા આ કાળમાં વાસનાઓના જાળાં વધારવાનું, નવા કર્મઉકરડાના કચરાને મેહના ટોપલાથી ભરીભરીને આત્મામાં ઠાલવવાનું અને મેલા અધમ વિચારો-લાગણીઓથી આત્માને વધુ અંધકારમય કરવાનું કરાય, એ કેટલું બધું કાળને અનુચિત ! આ તે તે કાળ છે, જ્યાં ચેતનને જડવત્ બનાવનારી જે આહારાદિ ચાર સંજ્ઞા, કોધ-માનાદિ ચાર કષાયસંજ્ઞા, લેકવાહવાહની સંજ્ઞા અને એઘ (ગતાનુગતિકતા) સંજ્ઞા, એમ 10 મહા સંજ્ઞાઓને નશે આજ સુધી આત્માને ચડ્યો હતો, અને એ નશામાં જીવ કર્મથી સંસારના બેહુદા વિચિત્ર નાટક ના હતે, હિંસા-જૂઠ વગેરે દુષ્કૃત્યમાં દટાએ રહેતો હતું, અને એથી જ કર્મ બાંધતાં પાછું વાળીને જોયું ન હતું, કે વિચારણા કરવા સરખી ય કુરસદ સખી નહતી, તે દુષ્ટ 10 સંજ્ઞાઓને દાન શીલ, તપ, ભાવના, ક્ષમાદિ, જ્ઞાની પર દષ્ટિ અને સંયમ-વિવેકથી Page #312 -------------------------------------------------------------------------- ________________ 255 નાબૂદ કરી શકાય. સંજ્ઞાન નાશનો આથી બીજે ઉચિત કાળ કે મળવાનું હતું ? કેમકે રાતદિવસ ખા ખા ની વાતે, વિષયને સંસર્ગ, પરિગ્રહની પ્રવૃત્તિ, વારેવારે નિદ્રા અને ભય, વાતવાતમાં ગર્વ-ગુસ્સ વગેરે, એ બધું તે મનુષ્ય સિવાયની બીજી ગતિમાં સારી રીતે કરવાનું હોય છે; અને તેનાથી કુસંજ્ઞાઓ પુષ્ટ રહે છે. આ ભવને જ કાળ એ યેાગ્ય છે, કે એ સંજ્ઞાઓથી પ્રતિપક્ષી વૃત્તિ-પ્રવૃત્તિઓ અને પ્રતિપક્ષી ભાવનાઓના અમૃત-કુપા પી શકાય. આહાર-સંજ્ઞા સામે તપ, અને આહાર પર જુગુપ્સા કે “અરૂપી અને અનંત સુખી એવા મારે આ શી લપ? આ શી પુગલની ગુલામી?” વિષય સંજ્ઞાની સામે વિરક્તભાવ અને તેનું પરિગ્રહસંજ્ઞા સામે દાન અને નિસ્પૃહતા, નિદ્રા સામે આત્મજાગૃતિ, ભયની સામે નિર્ભયતા, ક્રોધ સામે ક્ષમા, માન ટાળી લઘુતા-નમ્રતા, માયા મૂકી ન્યાય-નીતિ નિખાલસતા, લભ છેડી નિરાશંસ-નિર્મમત્વ ભાવ, હિંસાદિ પાપ છોડી અહિંસા સત્ય આદિ. આ બધાને કેળવવાને સારો વખત છે, કેમકે અહીં તપ, શીલ, દાન વગેરે સુંદર પ્રવૃત્તિઓ થઈ શકે છે. સંસારને વિપર્યાય દૂર કરવા માટે સંજ્ઞાને કાટ ઉતારી દેવું જોઈએ. એ માટે ઉદારતા, વિરાગ, ત્યાગ, શુભ ભાવે વગેરેથી આત્માએ સારી રીતે સ્વસ્થ બનવું જોઈએ, અને વચ્ચે જે કાંઈ આવે તેના પર વિજયી બનવું જોઈએ. આ બધું આ કાળે સુશકય છે. “અહો ! કેવો સુંદર કાળ મને આ મળ્યો છે! કેટલે દુર્લભ ને કિંમતી કાળ હું પામ્યો છું ! છતાં સંજ્ઞાએનું જોર તે જુઓ ! જીવનભર “ખાઉં-ખાઉં, આ ખાઉં તે ખાઉં” એ ધૂન, “આ વિલાસ કરું, આ જોઈ લઉં, આ ભેગવી Page #313 -------------------------------------------------------------------------- ________________ 256 લઉં, મારું શરીર કેવું સુંદર લાગે છે, હું કે પુષ્ટ છું,” આ આસક્તિ, અથવા તે, “શરીર સારું નથી રહેતું, મજા માણી શકાતી નથી, ઊંઘ નથી આવતી, પૈસા નથી મળતા, આ ચિંતાઓ ! માનવ કાળમાં તો સમજવું સહેલું છે કે પેટને ગમે તેટલું અને ગમે તેવું સારું આપીશ, પરંતુ સવાર પડતાં તે ભૂખ્યું ! તું દેહને તૃપ્ત સુવાડે, અને એ ભૂખ્યું ઊઠે! હવે એને તૃપ્ત કરવા પાછો આખો દિવસ કાઢવાન ! વાહ ! કેવી વેઠ દેહની ખાતર આત્મા ? કે આત્મા ખાતર દેહ ? વળી સુંદરમાં સુંદર મિષ્ટાન્ન આપે, એની વિષ્ટા કરે એ ! નિર્મળ ગંગાના પાણીના પિશાબ કરે એ! આવું સદાનું માંગણિયું, ભૂખણિયું અને ભીખણિયું શરીર એમ તૃપ્ત નહિ થાય, એ તે ત્યાગ-તપથી જ તૃપ્ત થાય. એવી રીતે ધન ગમે તેટલું કમાય, પણ તેને સંતોષ નથી. જડની ઈચ્છા આકાશ જેવી અનંત છે. પહેલાં હજારની, મળે તે લાખની, તે પણ મળેથી 25-50 લાખની, એમ લાભ અને પરિગ્રહ સંજ્ઞા વધતી જ ચાલે છે. તેને દેવેની પણ ઋદ્ધિ આપવામાં આવે, તેય તૃપ્તિ નહિ. પોતાનાથી ઊંચા ઊંચા સ્વર્ગની ઋદ્ધિ જોઈ બળે, ખિન્ન થાય. જડ પદાર્થની ઈચ્છાનું એ માહાસ્ય છે, કે એ ઈચ્છા પૂરી થતી જ નથી. એ તો એ પદાર્થોની ઉપેક્ષાથી મીટે, “ન જોઈએ, ન જોઈએ’ ના ના મંત્રથી શમે. તે ઉપેક્ષા ભાવ એ તૃણના ભયંકર પરિણામે હદયે વિચાર્યાથી મેળવી શકાય. પછી તે આહાર-વિષયપરિગ્રહ–સંજ્ઞાના ભુક્કા ઉડાડી શકાય. એ માટે આ યોગ્ય કાળ છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ દેવને કાળ પણ મેં જોયે. ઘણું જ ઋદ્ધિ-સિદ્ધિ જોઈ ત્યાં ખાવાની જરૂર નહતી, પણ પુણ્યાઈ મળી હતી. તેથી ઉત્તમ ખાનપાન ખાવાની જે ઈચ્છા, તેને માત્ર દિવ્ય સુંદર ઓડકારથી શમાવી શકાતી. બીજા પરિશ્રમ વિના માત્ર ઓડકારથી શમી જતી આવી સિદ્ધિ હોવા છતાં, જે ઈચ્છાઓ પર ઈચ્છાએ દેડતીજ રહી, તે આહાર-સંજ્ઞા ક્યાંથી તૂટે? સુવા-બેસવા માટે, હરવા-ફરવા માટે, આમેદ-પ્રમોદ માટે, બાગ-બગીચા, મુલાયમ વસ્ત્રો, મખમલના ગાલિચા, અતિ સુંદર પુષ્પ, સુંવાળી રમણીએ, એક દેવભવમાં કરે દેવીઓ, એ જે મળ્યું હતું, તે બધું રાગને વધારનારું હતું, ત્યાં વિષયસંજ્ઞા કયાંથી તૂટે? આહાર-સંજ્ઞા, વિષય-સંજ્ઞા તેડવાને ત્યાં કાળ જ ક્યાં હતું ? ક્ષેત્ર ક્યાં હતું? જ્યારે અહીં બધું જ અનુકૂળ છે. અહીં તે વિચારવા જેવું છે કે સારું છે કે રાગ વધારનારા સાધને તેવાં નથી, દા. ત. દિવ્ય સ્વાદિષ્ટ ખાણું કે મહાભ નથી, કે જેથી સંજ્ઞાઓ પિષવાથી બહુ સાર નીકળે. તથા તપ અને ત્યાગ અહીં કરી શકાય એમ છે. તેથી જ આ કાળ ઘણે જ ઉત્તમ છે. આહાર કરતાં, વિષમાં ઇંદ્રિઓને જોડતાં, પરિગ્રહની મમતા તથા કષાયે કરતાં એમ થવું જોઈએ કે-“અરે ! દુશ્મનને હજુ હું પિષી રહ્યો છું? દુશ્મન સાથે દોસ્તી કરી રહ્યો છું? દુશમને મારા જ આત્મા પર હલ્લે કરવા આમંત્રી રહ્યો છું? કયારે અવસર મળે કે એનાથી ભાગી છૂટું.” કેઈ કહેશે કે આ શરીરને ટકાવી રાખવા સારૂ તે ખાવાની જરૂર છે ને? પણ એને ખબર નથી કે (૧) જરૂર ૧૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ 258 હોય એ બધું જ ગમાડવા જેવું નથી હોતું. દા. ત. આજની કાયદાની આંટીઘૂંટીને લીધે હરામી નેકરને કાઢી ન શકતે હેય અને એનાથી કામ લેવું પડતું હોય, છતાં ઈચ્છા એ જ રહે છે કે ક્યારે આ ટળે. એવું આહારની વેઠ અંગે છે. વળી (2) જે એમ થાય છે કે અમુક અમુક વસ્તુ મારે ખાવી જોઈએ, આટલી વાર ખાવું જોઈએ, એ બધું શરીરના પિષણના નામે સંજ્ઞાને પિષણ અપાય છે. માન્યું કે “દૂધ ખાઉં એટલે શરીર મજબૂત થાય,” અરે એથી તો સંજ્ઞા મજબૂત થાય છે ! અને આ તે બકરું કાઢી ઊંટ પેસાડવા જેવું થયું ! માત્ર આ જ જીવનના શરીરની અપષ્ટતા ટાળવા માટે જન્મજન્મ ચાલનારી સંજ્ઞાની વૃત્તિને સતેજ કરી પુષ્ટ બનાવી ! નહિતર, આપણે તે એવું કરવું છે કે શરીર ધર્મસાધનાથે ટકાવવું છે ખસ, પણ સંજ્ઞાને મારીને. જેમ, વીંછી પકડે છે, પરંતુ એ રીતે કે ડંખ દે નહિ. તે પ્રમાણે આહાશદિની પ્રવૃત્તિને પકડવામાં આવે તે ભય નહિ.' વળી વિચારે છે કે મમ કાલે? કિ એઅક્સ ઉચિઅં? આ મારે કયે કાળ છે? આ કાળને યોગ્ય શું છે? આ તે કાળ છે કે જ્યાં આમસ્વરૂપની આડે આવેલા કર્મના પડદાને ચીરી શકાય; જ્યાં મેહની નદીમાં તણાઈ ભવસમુદ્રમાં ડૂબી જવાને બદલે જ્યાં વીતરાગના શાસનરૂપી નાવમાં બેસી ભવપાર ઉતરી શકાય, એ કાળ છે. પૂર્વ નાવ મળી હતી તે કાણી હતી, કેમકે મેક્ષનું લક્ષ્ય નહતું. આજે એ સૂઝયું છે, તે અખંડ ચારિત્રનાવમાં બેસી કર્મ જળથી બહાર કાં ન નીકળી જાઉં? Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ તિયચના કાળ પણ જોચા હતા. અળદ હતા, ગાડામાં પચીસ મણુ ભાર ભરેલા હતા, મધ્યાહ્ન સમયે ચૈત્ર વૈશાખના ધૂમધાખ તડકા તપી રહ્યા હતા, જમીન અગ્નિવત્ ઉષ્ણુ હતી, ધીખતા તાપા, તૃષાના પાર રહ્યો નહિ, અતિ પરિશ્રમે ભૂખ પણ જોરદાર, શરીર પરસેવાથી રેબઝેબ, મેાંમાંથી ×ીણુ છૂટી જતું હતું, ત્યારે ઉપરથી ગાડીવાળા લેાખ'ડી આરની પરાણી મારા જીવતા શરીરમાં ઘેાંચતા હતા, તેથી મને અંતરમાં ભારે ગુસ્સે થતા. કેમ ગુસ્સે ? તે કાળ ગુસ્સાને હતા. માથે પડયું સમતાથી ભેાગવ, કમ ખપે છે,' એમ ત્યાં કાણુ સમજાવે ? અને સમજવા જેટલી મુષ્ક્રિય કયાં હતી ? જ્યારે આજે માનવભવમાં એ કાળ છે કે જ્યાં સમતા, સમાધિ અને સહિષ્ણુતા લાવી કર્માની સુંદર નિરા કરી શકાય. પૂના કાળ અસંયુમનેા હતા, આજે સયમના છે. પૂના કાળ રાગનેા હતેા, આજે વિરાગના છે. પૂર્વ ના કાળ દ્વેષના હતા, આજે ઉપશમના છે. પૂના કાળ મન-વચન-કાયાની કુપ્રવ્રુત્તિઓએ દડાવાના હતા, આ કાળ એ દ’ડથી બચવા મન-વચન-કાયાની ગુપ્તિને છે. જીવ ! ઘડીભર એસી વિચાર તે કર કે, કેવી આ ઉત્તમ કાળની બક્ષીસ તને મળી છે ? માત્ર આ માનવકાળના પ્રતાપે જ કેટકેટલી વિશિષ્ટતાઓના લાભ થયા છે? એ લાભ થવાના હિસાબે આજ સુધી તે શું કર્યું ? ને હવે શું કરવા ચેાગ્ય છે ? માયાનિદાનના શલ્યા ઊખેડવાના કાળમાં શલ્યા ઊખેડી રહ્યો છે કે જૂનાને સાચવી નવા વળી પેદા કરી રહ્યો છે ? મિથ્યાત્વ ચારને પાષી રહ્યો છે કે ભગાડી રહ્યો છે ? વાઘવરુના ભવમાં શલ્ય અને મિાસ બહુ રાખ્યા, પણ હવે શા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સારૂ વાઘ વરૂ બનવું ? અનાર્યપણાના કાળમાં પાપ નિદાન (પૌગલિક આશંસા) બહુ ર્યા, પરંતુ હવે અનાર્ય બનવાની શી જરૂર? જિન નહોતા મળ્યા ત્યારે કુત્સિત કુમત બહુ સેવ્યા, પણ હવે એ હોય? આ તે તે કાલ છે કે જેમાં રસ, ઋહિ અને શાતાની લયલીનતા અને એના ગૌરવના પર્વત પર ચઢવાનું હવે સહેલાઈથી મૂકી દેવાય. એ ત્રણની આસકિત શિલાજતુ જેવી છે. શિલાજતુને તરસ્ય વાંદર પાણું માનીને પીવા જાય છે, પરંતુ મેં એંટી જાય છે. તેને કાઢવા હાથ ઘાલે છે, તે હાથ ચેટે છે. એમ કરતાં આખે ને આખે એંટી જાય છે. પછી તેના ઊખેડવાના ગમે તેટલા ધમપછાડા કે ગમે તેટલા પ્રયત્ન નકામા જાય છે, અને અંતે વધુ તરસ્ય, ભૂખે, અને બંધાએલોઅકડાયેલે મરણ પામે છે. એમ રસ, ઋદ્ધિ અને શાતામાં ચિટકેલા પામર છે વધુ તૃષ્ણ, વધુ ભૂખ અને વધુ બંધનોથી પકડાઈ અનેક જન્મમરણના કાતિલ દુઃખ પામે છે. એવું ચિટક્યાનું દેવાદિભવમાં સુલભ હતું, કેમકે ત્યાં બચવાના સાધને તેવા નહિ. જ્યારે, બચાવની વિપુલ સાધન-સામગ્રીથી સંપન્ન આ કાળ છે, એને ઉચિત શું? રસ-ઋદ્ધિ-શાતાના શિલાજતુમાં ન લેપાવું તે જ ને ? વળી, આ તે કાળ છે કે જ્યાં જીવને આકર્ષતા રસઋદ્ધિ-શાતા એ કૂચા છે. કેમકે જેની આગળ આ તે શું, પણ ચકવતિના રસ–ઋદ્ધિ-શાતા પણ હિસાબમાં નથી ગણાતા એવા દેવકના રસ-ઋદ્ધિ-શાતા કઈ ગણત્રીએ ? તાત્પર્ય, દેના રંગરાગની સાધન-સમૃદ્ધિ આગળ માનવના રંગરાગની સાધન Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ સમૃદ્ધિ કઈ વિસાતમાં નથી. દા. ત. આજના ગભર્યા શરીરમાં શાતાના શા લેખા? ત્યારે માટી-પાષાણ અને ઢાપિત્તળની સમૃદ્ધિ શી મોટી? તે આજના તુરછ સ્વાદ–એક દિવસ ખારૂં અને એક દિવસ ખાટું,-એવા ઢંગધડા વિનાને સ્વાદે કયા હિસાબમાં? જેમ એક શ્રીમંત માણસ કેઈને ત્યાં મેમાન થઈ પાંચે પકવાન્નના સ્વાદિષ્ટ સુંદર ભેજન ઉપર જમવા બેઠા હૈય, તેમાં જાતજાતની મિઠાઈઓ હેય અને તેમાંથી નીકળતી સેડમથી દૂર દૂર સુધી બેઠેલાઓને મેમાંથી પાણુ છૂટતું હેય, જમવા માટે ગલગલિયાં થતાં હેય; હવે ત્યાં એની સાથે બેઠેલા પૂર્વના તેવા જ કેઈ શ્રીમંત પણું હાલમાં રંક-દરીદ્ર બનેલાને ઘેંસ પીરસી હોય તે તે કેવી શોભે ? એ રંક જીવને કેવી મશ્કરી લાગે? પછી એ ઘેંસમાં શું રાચે એ પ્રમાણે કર્મો એકવાર પીરસેલી દેવતાની દિવ્ય ઋદ્ધિ, દિવ્ય ર અને પાંચે ઈન્દ્રિયની તથા શરીરની દિવ્ય શાતા આગળ કમેં હવે પીરસેલી માનવની ઋદ્ધિ-રસ-શાતા કેવી ? જે માનવ સમજે તો એને ભારે કલંકરૂપ લાગે કે “જે કર્મસત્તાએ એકવાર મને એ દિવ્ય સામગ્રીથી સન્માન્ય, તે હવે મને અહીં એની અપેક્ષાએ ગટર. કલાસ સામગ્રીથી નવાજે છે? શરીર ગંદકીને ગાડે ? રસ અશુચિમાંથી જન્મેલા ? અને ઋદ્ધિ દિવ્ય આગળ ઝુંપડા-કલાસ ? આ તે મારી મશ્કરી થઈ રહી છે. એમાં હું શું રાચું? અને દેવઋદ્ધિથી પણ જે મને કાયમી તૃપ્તિ થઈ નથી એ વર્તમાન અતૃપ્તિ કહી રહી છે, તે શું આ જન્મની તુચ્છ ઋદ્ધિ-રસશાતાથી કાયમી તૃપ્તિ થવાની હતી ? કાયમી તૃપ્તિ તે એની આધીનતા છોડવાથી થાય. એની આધીનતાને ફગાવી દેવા માટે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જ અહ! મને કે સુંદર દેવગુરુધર્મની સામગ્રીવાળે આ કાળ મળ્યો છે !” ' વળી વિચારે, “ મમ વાઢ: વિમેગરૂ નિ?” આ ક કાળ મને મળે છે? એને યેગ્ય શું છે? આ તે કાળ છે કે જ્યાં સંસારની ચાર ગતિમાં ચિરકાળ ભ્રમણ કરાવનારી (૧) કષાય ચેકડી, એની કારણભૂત (૨) સંજ્ઞા–ચેકડી, તથા એ બે ચેકડીમાંથી જન્મતી (૩) આર્ત-રૌદ્ર પ્રત્યેકની દુર્ગાન ચેકડી, અને (૪) દેશ-ભજન-સ્ત્રી-રાજ્ય સંબંધી વિકથા ચેકડી, આ ચાર ચંડાળ ચોકડીઓને અંત લાવી શકાય. બીજી ગતિઓના કાળમાં આનું ભાન જ ક્યાં હતું તેમજ એને હટાવવાના યોગ કે સામર્થ્ય પણ ક્યાં હતા ? અહીં તે ભાન છે, સંગ છે, શક્તિ છે, ત્યારે હું એ ચેકડીઓને વધારી રહ્યો છું? કે ઘટાડી? મળવા ખાવાનું તે પુણ્યના હિસાબે જ છે, તે પછી નાહક ક્રોધાદિ શા માટે કરું ? એથી તે ઉલટું પાપ જમે થાય છે, જેના વિપાક ભારે ! પણ મારે હવે એવા કટુ વિપાક નથી જોઈતા. આમે ય આત્મા કર્મથી અને પાપથી ભારે છે. એમાં ફેગટ વધુ ભાર ભરે તે ભવાંતરે મારે ડૂચ નીકળી જાય ! માટે કષાય ન કરું, સંજ્ઞા ન પડ્યું, દુર્થાન ન લેવું, વિકથા ન આચરું કેમકે મારે મેક્ષ જોઈએ છે; ને મેક્ષમાં તે અનાહારનું સુખ છે, આહારનું નહિ, વિષયત્યાગનું સુખ છે, વિષયભોગનું નહિ, અપરિગ્રહનું સુખ છે, પરિગ્રહનું નહિ. વળી વિકથા તે સત્કથાને ગ્ય મળેલા આ દુર્લભ માનવ-સમયને લૂંટે છે! મન બગાડે છે, કષાય વધારે છે! માટે એને પડછાયો ય ન લઉં. દુર્ગાનને બદલે Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ શુભ ધ્યાન કરવાનું મારે ઘણું છે, અને તે જ્યારે અહિં શક્ય છે, તે એજ કરીશ.”—આ નિશ્ચય અહીં શક્ય છે, ને અમલ પણ અહીં શક્ય છે. “વળી આ તે કાળ છે કે જ્યાં વિષય પ્રત્યે વિરાગી બની સર્વવિરતિ આદરી શકું. બીજા કેઈ ભવમાં સર્વવિરતિ પણ જે શક્ય નથી, તે પછી અપ્રમત્તતા, ક્ષપકશ્રેણી, વીતરાગતા, કેવળજ્ઞાન, શિલેશી, અને મેક્ષની તે વાત જ ક્યાં? ઓહ આવા અમૃતકાળને હું વિષયોની ગુલામીમાં વિષકાળ કરી રહ્યો છું ! ભાન નથી કે જે ઝેર પાછા મને જ પીડવાના છે! માટે હવે તે અહિંસા-સંયમ-તપના શ્રેષ્ઠ ધર્મની સાધનાને યેગ્ય આ અમૃતકાળને એ સાધના દ્વારા સફળ કરી લઉં. “કે મમ કાલે, કિમ એઅસ ઉચિતં 'એના પર આવી આવી ધર્મજાગરિકા કરવી, અને મેહનિદ્રાને અટકાવવી. માણસને ઈદ્રિના વિષયે મુંઝવે છે, તથા મૃત્યુનું સ્મરણ અને મૃત્યુની ભયાનકતાને જાગતે ખ્યાલ નથી રહેતું તેથી મેહનિદ્રા ચડી બેસે છે. એ અટકાવવા, આ પણ ધર્મ જાગૃતિ રાખે કે, સૂત્ર-સારા વિચા, નિગમ મિળો, વિરાવવાળા | भीसणो मच्चू, सव्वाभावकारी, अविनायागमणो, ४अणिवारणिज्जो, "पुणो पुणोऽणुबंधी। અર્થ -વિષે અસાર છે, અવશ્ય છૂટા પડનારા છે, ને અંતે કટુ ફળ દેનારા છે. મૃત્યુ ભયંકર છે, સર્વથી રહિત કરનારું છે, અજ્ઞાત આગમનવાળું છે, અનિવાર્ય છે, ફરી ફરી આવનારું છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ વિવેચન:-વિષયસુખ પર મદાર ન બાંઘ. કેમકે એ વિષયે શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ (૧) અસાર છે, (૨) નક્કી જનારા–નાશ પામનારા છે, (૩) અંતે વિરસ-કવિપાક દેનારા છે. વિનશ્વર વિષયોમાં શે માલ છે? ગમે તેવા રળિયામણું રસ, રમણીય રૂપ, સુંદર સફેદો, સુકુમાળ સ્પર્શે કે સુગંધી મળે, પણ એ અસાર છે. કેમકે એ જડ અને પરિવર્તન પામી કુત્સિત–ખરાબ થનારા અથવા ક્ષણદેણનષ્ટ યાને જોતજોતામાં નાશ પામનારા છે. વળી અસાર એટલે કે આત્માને કશો ગુણ તે નહિ કરનાર, ઉપકારક તે નહિ કિનતુ ઉલ્ટા આત્માને વિકૃત, દુખી અને પરાધીન કરનાર છે. તેથી જ એ વિષયે આત્માની અનંતી જ્ઞાન-સુખાદિ ત્રદિ આગળ તુચ્છ છે. વળી એના સંગ કાયમી નહિ જ, એટલે ભગવટાએ કે અંતે મૃત્યુએ અવશ્ય વિયોગથી છૂટા પડવાના છે; એટલું જ નહિ, બલકે પરિણામે આત્માને અસીમ કમબંધના વિપાકરૂપે ભયંકર દુઃખમાં રીબાવનાર છે. શું આ મારે મહાસારભૂત, અને અનંતસુખદાયી માનવ-સમય આત્મસમૃદ્ધિના ઘાતક, તુચ્છ, વિનાશી અને દુઃખદાયી વિષયો પાછળ વેડફી નાખું ? નેમિકુમારને પરણાવવા માટે રાજીમતીના આંગણે લઈ આવવામાં આવ્યા; પણ એ તે વિરાગી હતા. ત્યારે રાજકુમારી રાજીમતી તે ખરેખર દિલથી પરણવાના કડવાળી હતી. છતાં જ્યાં નેમિકુમાર તેરણિયેથી પાછા ફરી ગયા એટલે ભલે ક્ષણવાર આઘાત લાગી ગયે કિન્તુ પછી તરત જ આ વિચાર્યું કે “વિષયસુખ પાછળ મારે મેહ છેટે છે, કેમકે વિષય અસાર, વિનશ્વર અને પરિણામે કહુફળદાયી છે. બાકી નેમિકુમાર પ્રત્યે Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ચામડાને પ્રેમ મૂકી સાચે આત્મપ્રેમ તે હું ટકાવી શકું છું અને તે એમની પાસે ચારિત્ર લઈ એમની શિષ્યા બનીને ચરિતાર્થ કરીશ !ખરેખર એમજ કરીને એકજ વર્ષમાં મેહનીય સહિત ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. ધનાજી સંસારમાં રહ્યા હતા છતાં લમીને હાથને મેલા અને વિષને વિટંબણાકારક લેખતા તેથી જ પોતાની કમાયેલી લાખ કોડની લક્ષમી પણ મેટાભાઈઓને અસંતોષ ટાળવા બધી જ પડતી મૂકીને ગુપ્તપણે પરદેશ ચાલી નીકળ્યો. તે પછી પણ મહાશ્રીમંતાઈ અને આઠ યૌવનાઓના વિષયસુખ પામ્યા છતાં જ્યારે એક પત્ની સુભદ્રા પિતાને ભાઈ શાલિભદ્ર વિરાગી બની ૧-૧ પત્ની રેજ ત્યજે છે એ પર રુએ છે, ત્યારે ધનાજી કહે છે “એ કાયર, નહિતર વૈરાગ્ય થયા પછી ધીરેધીરે શું છેડવું?” સુભદ્રા કહે છે “બોલવું સહેલું છે કરવું કઠીન;” ત્યાંજ ધનાજી ઊભા થઈ ગયા, ને વિષયે વગેરે ત્યજી ચારિત્ર લેવા નીકળ્યા. વળી કાળના ભરોસે બેસી ન રહેતાં વહેલા સમજી લેવાની જરૂર છે કે (૧) અવશ્યભાવી મૃત્યુ ભયંકર છે, ભયને કરનારું છે એ અકય એવા અગણિત ભયને ઊભા કરે છે. જેને મૃત્યુ નથી એને કઈ ભય નથી. (૨) મૃત્યુ સર્વ વસ્તુને અભાવ કરનારું છે, એટલે કે આત્માને સર્વ વસ્તુથી રહિત કરનારું છે. મર્યા પછી અહીંના માલ, મિલકત, બંગલા, બગીચા, કુટુંબ, યાવત્ પિતાનું માનેલ શરીર, ઇંદ્રિયે આદિ પણ કોઈજ પિતાનું નહિ. (૩) મૃત્યુ અણધાર્યું આવે છે. તે કોઈ દિવસે આપણી કુરસદે કે જાણ કરીને આવતું નથી. રે આત્મન ! Page #323 -------------------------------------------------------------------------- ________________ અહીં તારી ગમે તેટલી હોશિયારી હશે, તારું ગમે તેટલું માન હશે, તારા એક શબ્દ પાછળ હજારે માણસ પ્રાણ આપવા સુધી તૈયાર થતા હશે, પણ જ્યારે મૃત્યુ આવશે ત્યારે એને રેકવા એમાંનું કાંઈજ કામ નહિ આવે. ચક્રવર્તિ, ઈન્દ્ર કે અનંતબળી પરમાત્માની પણ કોઈ તાકાત મૃત્યુને રોકવા સમર્થ નથી. મૃત્યુ તારી અત્યંત કાકલુદીભરી વિનંતિ પણ નહિ સાંભળે. તારા માનની કે તારી ઋદ્ધિ-સિદ્ધિની મૃત્યુને કોઈ જ પરવા નથી. તે તે તને આ દેહરૂપી ભૂમિ પરથી ઢફાની જેમ ઠોકરે ઉડાવશે. કેમકે (૪) એ અનિવારણીય છે,-રોકાય નહિ એવું છે. મૃત્યુ આવે ત્યારે તું તેને જે કહીશ કે “ભાઈ ! જરા થંભી જા, હું જિંદગીમાં ધન ધાન્યાદિ તે બહુ કમા, (તે થી તે પુણ્ય વટાવાઈ ગયું), પણ મેં દાન-પુણ્ય કર્યું નથી, અને અધર્મો બહુજ કર્યા છે. કુટુંબની જાળમાં, ધનની લેલુપતમાં, વિષયેના મોહમાં હું બહુ લપટાયે; આ બધાથી તે આત્મામાં માત્ર પાપના ગંજ ખડકાયા હવે તું ફક્ત જરા થોભી જા, તે હું દાન દઈ દઉં, ધર્મ કરી લઉં,” ત્યારે મૃત્યુ જાણે ખડખડાટ હસશે ! તે તને ભયંકર લાગશે. તું થરથર કંપીશ, તે ય તે તારી મૂર્ખતા ઉપર અને તારી પામરતા ઉપર જાણે વધુ હસીને તને ક્યાંય અંધારામાં ઉપાડી જશે! (૫) “મણૂ પુણે પુણેપણુબંધી” આવું મૃત્યુ પાછું એકજ વખત આવતું નથી, પણ ફરી ફરી તેની આવૃત્તિ થાય છે. એનું કારણ એ છે કે મર્યા એટલે આ જીવન પૂરું થયું, પરંતુ કર્મ નથી મર્યા. અને કર્મ ઊભા છે તેથી જન્મ થવાને, જ્યાં જન્મ થયે કે મૃત્યુ નક્કી થયું જ, રાગદ્વેષ અને મન-વચન-કાયાની પ્રવૃત્તિ છે, ત્યાં સુધી Page #324 -------------------------------------------------------------------------- ________________ २६७ કર્મ અને જન્મ છે; અને જન્મ છે, તે અવશ્ય મૃત્યુ છે, એ પણ પંડિત-મરણ નહિ કિન્તુ બાળ-મરણ હવાથી ચારે ગતિમાં અનેક યોનિઓમાં, વારંવાર મૃત્યુ લાવે છે. એથી ક્ષાત્રવટના પ્રણિધાન કરે કે “આ તે કાળ છે કે જ્યાં હું રાગદ્વેષના લિષ્ટ બંધનેને કાચા તાંતણાની માફક તેડી નાખીશ. શું કામ છે મારે છેટા રાગ-દ્વેષમાં તણાઈને? એથી મારા આત્મામાં કશે જ ગુણ નથી થતું. માટે મારે તે હવે આ ફેરગટિયા રાગદ્વેષને નિકાલ જ કરી નાખવાને. એ કરીને હું મૃત્યુ ઉપર વિજય મેળવીશ. તેથી જ “આપણે તે ભાઈ! ઢીલા, સુંવાળા, સુકુમાર; આવા વખતમાં આપણાથી શું થઈ શકે?' એવા વેવલા શબ્દને કાઢી નાખી, પ્રતિક્ષણ મૃત્યુને નજર સામે રાખી પ્રબલ શુભભાવનાના જેમથી હૃદયમાં રહેલા અજ્ઞાનના અંધકાર અને મહિના નશાને ફગાવી નાખવાનો. જનકરાજાને મંત્રી પૂછે છે, “આપ આવા રાજશાહી સુખ ભેગો છો છતાં લોકો કેમ આપને વિદેહી કહે છે? રાજાએ અવસરે જવાબ આપવાનું કહી એક વાર મિજબાની ગઠવી મંત્રીને પણ ચાર વાગે આવવાનું આમંત્રણ મોકલ્યું. એ દિવસ બે વાગે ઢંઢરે પિટા કે મંત્રીને પાંચ વાગે ફાંસી દેવાની છે. મંત્રીના તે એ સાંભળીને હોશકોશ જ ઉડી ગયા ! જમણમાં આવ્યું પણ એને પકવાન્નમાં રસ નથી. રાજા પૂછે “કેમ આમ ?” એ કહે છે, “શું પૂછે છે ? કલાક પછી મૃત્યુ નજર સામે હોય ત્યાં માલસેવામાં રસ રહે?” રાજા કહે છે, તે બસ, તમને તે કલાક પછી, પણ મને તે બીજી જ ક્ષણે મૃત્યુ ભાયા કરે છે એટલે રાજશાહી સુખમાં ય શો રસ રહે? Page #325 -------------------------------------------------------------------------- ________________ માટેજ મારે વ્યવહાર નીરસ જોઈ લોક મને વિદેહી કહે છે.” ખરેખર! મૃત્યુની ભયંકરતા-સર્વનાશકતા-અજ્ઞાતાગમનઅનિવાર્યતા વગેરે નજર સામે હાઈ મહારાજા કુમારપાળ જેવા ય શ્રાવક ધર્મની કરણીમાં ભારે ઉદ્યમી રહેતા ! અને ઋષભદેવ ભગવાનની પાટ પરંપરામાં અસંખ્ય રાજાઓએ મૃત્યુને ઓળખી સંસાર ત્યજીને ચારિત્ર લઈ પંડિત-મરણ એવા સાધ્યા કે પછી કેટલાયને તે મૃત્યુની પરંપરા જે બંધ, મૃત્યુનું મૃત્યુ થયું ! અને બાકીનાને પછી બે જન્મમાં મૃત્યુને અંત થઈ મુક્તિ મળી. શ્રાવક વિષયવિકારને અને મૃત્યુને આત્મા પર લાગેલે એક ઝેરી રોગ સમજે, અને તે નિવારવા ધર્મને જ એકમાત્ર ઔષધરૂપ સમજે. તેથી આ ધર્મજાગરિકા કરે એ ધર્મજાગરિકામાં આ વિચારે કે, સૂવ-ઘો કારણ શોધું, વિયુદ્ધો, મહાપુરિપવિત્રો, सव्वहिअकारी निरइआरो परमाणंदहेऊ । અથા-ધર્મ આનું ઔષધ છે. તે એકાંતે શુદ્ધ, મહાપુરુષોએ સેવેલો. સર્વ હિતકારી અને અતિચાર રહિત તથા પરમ આનંદને જનક જોઈએ. વિવેચન-ધર્મ એ અનાદિકાળના લાગેલા વિષયવિકારના અને પુનઃ પુનઃ મૃત્યુના અસાધારણ રોગને કાઢનાર એકમાત્ર ઔષધ છે. એનું સેવન ખૂબજ કરું. આ જગતના લાલપીળામાં જીવને હિંસાદિના અવ્રત અને ઈન્દ્રિયોના વિષયેએ મુંઝવી નાખે છે. તેથી આત્માની શક્તિ તદ્દન ઓછી થઈ ગઈ છે. એ પટાવવા ધર્મ જ એક ઔષધ છે. તે ધર્મ કે જે એકાંતે Page #326 -------------------------------------------------------------------------- ________________ २६८ વિશુદ્ધ હેય, એટલે કે સર્વ પ્રત્યક્ષ નિહાળી વાસ્તવિક ધર્મ તરીકે પ્રરૂપે હોય તથા કષ, છેદ અને તાપની પરીક્ષામાં પસાર થયેલા શાએ કહેલો હોય, એટલે સ્વાવાદથી વિભૂષિત જીવાજીવાદિ તત્ત્વને પ્રકાશક અને મોક્ષમાર્ગની સાધનાથે પરમ નિવૃત્તિરૂપ હોય. તેજ એકાંત નિર્મલ કહેવાય. હિંસા, જૂઠ વગેરેની અવિરતિને અને અઢારે પાપકથાનકને સર્વથા ત્યાગ તે પરમ નિવૃત્તિ. વળી જે ધર્મ તીર્થંકરદેવ અને ચક્રવર્તિસરખા મહાપુરુષોએ સેવેલે હેય મિત્રી-કરુણાદિકથી વાસિત હેવાથી સ્વપર સર્વને હિત, આનંદ, નિવૃત્તિ અને શાંતિ અપાવે તે હેય; એ ધર્મને અતિચાર રહિત, અર્થાત્ જે વિશુદ્ધ મળે તે પળાય, તે જે પરમસુખ (મોક્ષ)દાયી હોય એ ધર્મ એ એનું ઔષધ છે. આવું ધર્મ–ઔષધ સેવ્યા પછી વિષય-વિકારની શી મજલ છે કે એ ઊભા રહી શકે? તે મૃત્યુની પણ શી તાકાત છે કે એ જીવને વારેવારે આકમ્યા કરે? જ્યાં ધર્મ–ઔષધથી સર્વ કર્મક્ષય અને શાશ્વત મેલ થયે, પછી મૃત્યુ શું? પછી તે અજ-અવિનાશીપણું, અજર-અમરતા. ધર્મગ્રંપ બાળ રાજા પૂર્વ ભવે ભારે રેગથી ત્રાસેલે ભિખારી, તે મુનિ મળતાં કરગરે છે. “મને કઈ ઔષધ બતાવે.” મુનિ કહે છે, “ઔષધ તારી પાસે છે. આ જે તે અને બહુ ખાઈ ખાઈને રેગ થયા છે તે બંધ કર, એ જ ઔષધ.” એટલે ત્યાં નિયમ કર્યો કે “રેજ એકજ ધાન્ય, એકજ શાક, અને એકજ વિગઈ (દૂધ દહીં-ઘી-તેલ-ગેળ-તળેલું, એ છ વિગઈમાંથી એકજ) ખાવી. બાકી ત્યાગ. આ ત્યાગરૂપી ઔષધે શરીરના રેગ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ મિટાવ્યા ઉપરાંત અંતરાય-કમરેગ તૂટવાથી ક્રમશઃ શ્રીમંત બને. છતાં એ ત્યાગ ચાલુ એટલે જાત ખર્ચ મામુલી, તે સુપાત્રદાનાદિ ખૂબ ધર્મ કર્યો. મરીને એવા નગરે વણિક-પુત્ર થયે કે જ્યાં નિમિત્તિયાએ ભાખેલી બાર વરસની દુકાળી આના પુણ્ય રદ થઈ! અને રાજાએ એને બાળપણમાં જ રાજા બનાવી પે તે એને આજ્ઞાંતિ પાલક બની રહ્યો. પેલે પછી મોટે રાજા થઈ ધર્મને ખૂબ આરાધક અને પ્રભાવક બને. વિશુદ્ધ ધર્મઔષધથી શું રંક કે શું રાજા, શું અભણ કે શું બુદ્ધિમાન, શું નિર્બલ કે બળવાન, દરેકે સાધુ યા શ્રાવક બની મહાપુરુષોના પંથે સ્વ-પર હિત સાધ્યા, ને મૃત્યુ-રોગથી સંદતર મુક્તિ મેળવી. ધર્મસેવન દેષ-અતિચાર લગાડ્યા વિના થવું જોઈએ. દેવપૂજા, ગુરુભક્તિ, વ્રતનિયમ, સામાયિક પ્રતિકમણાદિ શ્રાવક-ધર્મ નિરતિચાર પાળતાં આનંદ કામદેવાદિ શ્રાવકને ત્રણ ભવમાં સંસાર સમેટાઈ ગયે. સૂત્રઃ-નમો રૂમરસ ઘસ | નમો gaધમપાસTIi | नमो एअघम्मपालगाणं । नमो एअधम्मपरूवगाणं । नमो एअधम्मપવનમાળ . અર્થ-આ ધર્મને હું નમું છું. આ ધર્મના પ્રકાશકોને હું નમું છું. આ ધર્મના પાલકને નમું છું. હું આ ધર્મના ઉપદેશકોને નમું છું. આ ધર્મના સ્વીકારનારાઓને નમું છું. વિવેચન:-હવે કૃતજ્ઞતા અને અનુમોદના રૂપે નમસ્કાર કરવામાં આવે છે. અથવા આગળ સાધુધર્મની પ્રાર્થના-આશંસા વ્યક્ત કરવી છે તે તે મંગળ કરીને જ કરાય. વળી આ ધર્મને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ તેમજ જેમની પાસે એ વ્યક્ત કરીએ તેમને નમસ્કાર કરીને જ કરવી ઉચિત છે, માટે નમસ્કાર કરે છે,–“આ સાધુ ધર્મને હું નમું છું, વંદુ છું આ ધર્મના પ્રકાશક શ્રી અરિહંતદેવને હું નમું છું. આ ધર્મને હૃદયમાં ઉતારી પાલન કરનાર સાધુ મહર્ષિઓને હું નમું છું. આ ધર્મના ઉપદેશક આચાર્ય ભગવંતેને હું નમું છું. આ ધર્મને મોક્ષના હેતુ અને સત્ય ધર્મ તરીકે સ્વીકારનાર શ્રાવકાદિને નમું છું.' હવે પ્રણિધાન કરવામાં આવે છે – સૂત્ર-છામિ શનિબં ધ રિવત્તિ સન્મ મળવારાચजोगेहिं । होउ ममेअं कल्लाणं परमकल्लाणं जिणाणमणुभावओ । અર્થ મન-વચન-કાયાની પ્રવૃત્તિથી સારી રીતે આ ધર્મ સ્વીકારવા પરમ કલ્યાણરૂપ જિનભગવાનના પ્રભાવે મને આ કલ્યાણ પ્રાપ્તિ થાઓ. - વિવેચન:-“હું ધર્મને પામવા ઈચ્છું છું. કેમકે હવે મને આ ધર્મને જ પક્ષપાત છે, તે પણ સમ્યફ માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓથી વણાએલા ધર્મને પામવા ઇચ્છું છું, આથી હું સંપૂર્ણ સર્વાગ ધર્મ સ્વીકારનું ખાસ પ્રણિધાન (કર્તવ્યનિશ્ચય) કરું છું. આ ધર્મરૂપ કલ્યાણ અને પ્રાપ્ત થાઓ. મારું તે કઈ સામર્થ્ય નથી, પરંતુ પરમ કલ્યાણ સ્વરૂપ શ્રી જિનેશ્વરદેવના પરમ પ્રભાવે (પ્રભાવિક પ્રસાદથી) એ પ્રાપ્ત થાઓ, એવું હું અભિલખું છું.” આ રીતે ખૂબ એકાગ્રતા અને વિશુદ્ધ હદયથી વારંવાર ચિતવે અને ભાવે. અલબત્ પિતાના વિશુદ્ધ અધ્યવસાયથી આમા ધર્મ પામે છે એ વાત સાચી, પરંતુ એ એમજ નથી Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જાગ્યા, એ તે પરમાત્માનું નિમિત્તિ પામીને જ પિતાને ઉપકાર થયે છે; ને હજી પણ થશે. માટે અહીં ભગવાનના પ્રભાવે પ્રાપ્ત થયાનું ઈચ્છયું. સૂત્રનુષણિામેવું વિંતિજ્ઞા પુળા પુજા કુત્તાનमववायकारी सिआ। पहाणं मोहच्छेअणमेअं । एवं विसुज्झमाणभावे भावणाए कम्मापगमेणं उवेइ एअस्स जुगायं । तहा संसार-विरत्ते संविग्गो भवइ अममे, अपरोवतावी, विसुद्धे, विसुद्धमाणभावे । इति साहुधम्मपरिभावणासुत्तं समत्तं ।। અર્થ:-સારા પ્રણિધાન સાથે આ પ્રમાણે વારંવાર ચિતવે, આ (સાધુ)ધર્મયુક્ત આત્માઓને પગે પડતે રહે. મુખ્યપણે મહિને છેદ કરનાર એ છે. એ પ્રમાણે વિશુદ્ધ બનતી ભાવ નાથી કર્મનો નાશ થવા દ્વારા (આત્મા) એ ધર્મની ગ્યતા પામે છે તથા સંસારથી વિરક્ત, સંવેગ (ધર્મરંગ)વાળે, નિર્મ, બીજાને સંતાપ ન પમાડનારે, નિર્મળ, અને વિશુદ્ધ થયે જતા ભાવવાળો બને છે. આ પ્રમાણે સાધુધર્મની પરિભાવનાનું સૂત્ર પૂર્ણ થયું. વિવેચનઃ-ઉપસંહાર : સાધુસેવક: ભાવવિશુદ્ધિઃ હવે ઉપસંહાર કરતાં, જે પૂર્વે (૧) ધર્મજાગરિકામાં “આ ક અવસર ! એને એગ્ય શુ? વિષયે અસાર, મૃત્યુ ભયંકર અને સાધુધર્મ એનું ઔષધ' વગેરે ચિતવવાનું કહી, શ્રી અરિહંતાદિને નમસ્કાર કર્યા બાદ (૨) અરિહંતપ્રભુના પ્રભાવે સાધુધર્મ સ્વીકારવાની તીવ્ર આશંસા ચિંતવી, એના માટે હવે સૂત્રકાર કહે છે કે ખૂબ તીવ્ર પ્રણિધાન યાને વિશુદ્ધ ભાવનાગર્ભિત મનની ચૅટ સાથે આ બધું વારંવાર ચિંતવ્યા કરવું. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પૂર્વક અને કહેલ અચિની અભિલાષા આપી ઔષધન આ ચિતવનામાં ધ્યાન રાખવાનું કે સાધુધર્મરૂપી ઔષધનું અતિ મહત્ત્વ ચિતવ્યા બાદ એની અભિલાષા-પ્રાર્થના-આશંસા કરવાની. તે પૂર્વે કહેલ અરિહંતાદિ પરમેષ્ઠીને નમસ્કાર કરવા પૂર્વક કરવાની. સૂત્રકારે “નમો નમિઅનમિઆણું.... વગેરે નમસ્કાર કરીને પછી જ આશંસા કરવાનું કહ્યું છે. મંગળ માટે અને ઔચિત્યપાલ તરીકે એ જરૂરી છે, જેથી બાધક કર્મ તૂટતા જઈ એ આશંસા શીધ્ર સફળ થાય. નમસ્કાર-વિનય–સેવા–આજ્ઞાંકિતભાવ, એ બહુ મોટી ચીજ છે. માટે સૂત્રકાર સાધુધર્મની પરિભાવનામાં આટઆટલું કરવા-ચિતવવાનું ફરમાવી હવે કહે છે કે આ સાધુધર્મ પામેલાના “અવવાયકારી” બનવું, અર્થાત્ એ ધર્મ સેવનારા મુનિપુગને પગે પડતા રહેવું, યાને એમને બહુમાનભર્યો નમસ્કાર, એમને વિનય, એમની સેવા અને એમની આજ્ઞાંકિતતા બરાબર સાધતા રહેવું. પૈસાને અર્થી એ જ રીતે શ્રીમંતને આરાધતે રહે છે, ત્યારે પૈસા પામે છે. સુત્રત શેઠ વગેરે એ જ રીતે સાધુ મહાત્માના ઉપાસક બની ચારિત્રમેહનીય કર્મનો નાશ કરવા પૂર્વક સાધુધર્મ પામ્યા. સૂત્રકાર કહે છે કે આ તીવ્ર પ્રણિધાન પૂર્વકનાં વારંવાર ધર્મજાગરણ-ચિંતન અને સાધુ સેવન એ મેહને છેદવાને મુખ્ય ઉપાય છે. કેમકે સર્વવિરતિચારિત્ર સંયમના અધ્યવસાય-સ્થાનકની પૂર્વભૂમિકારૂપ અતિ સુંદર અધ્યવસાયોને પિદા કરે છે, તે જરૂર ચારિત્રમેહનીયને તેડતા આવે. માટે જ સૂત્રકાર આ રીતે ઉપસંહાર કરે છે, Page #331 -------------------------------------------------------------------------- ________________ २७४ ઉપસ`હાર:-આ પ્રમાણેના કુશલ અભ્યાસમાં વિશુદ્ધવિશુદ્ધ બનતા ઉપર કહેલી ભાવનાથી ઘણાં કર્મના અંધન તેાડી નાખે છે. કમને તેવા વિશિષ્ટ નાશ થવાથી તે મુમુક્ષુ સાધુધર્મની ચેાગ્યતાને પ્રાપ્ત કરે છે. સંસારની ભયંકર દોષમય સ્થિતિની વિચારણાથી સ'સાર પ્રત્યે વિરાગી અનેલા તે, હવે સાધુધમ અને મેાક્ષની એક જ અભિલાષાવાળા છે. હવે એને સ'સારની કેાઈ ચીજ પ્રત્યે મેહમાયા નથી; અને મમતા રહિત તે ‘આ સારૂં અને આ મારૂં' કરવાનું છેાડી પરની ચિંતાએ અળવાનું કરતા નથી, તેમજ પરને સ`તાપ આપવાથી પણ દૂર રહે છે. સર્વે પ્રત્યે અનુકંપાવાળા અનેલા તે, રાગદ્વેષની પકડ મૂકી દેવાથી શુભ અધ્યવસાયના કંડકની વૃદ્ધિ પ્રમાણે આગળને આગળ વિશુદ્ધ બનતા જાય છે, એના ભાવ વિશુદ્ધ વિશુદ્ધતર થત આવે છે. આ રીતે સાધુધર્મની પરભાવનાના વિકાસક્રમને આરાધે છે. —‘સાધુધ-પરિભાવના' સૂત્ર સમાપ્ત— Page #332 -------------------------------------------------------------------------- ________________ ॥ મૂત્ર-રૂ-પ્રત્રયાપ્રવિધિ: परिभाविए साहुधम्मे जहोदिअगुणे, जइज्जा सम्ममेअं पडिवज्जित्तए अपरोवतावो । परेवितावा हि तप्पडिवत्तिविग्धं । अणुपाओ खु एसेो । न खलु अकुसलारंभओ हिअं । અ:-યથાક્ત ગુણવાળા સાધુ-ધની પિરભાવના કર્યા બાદ બીજાને સંતાપ પમાડ્યા વિના એ (સાધુધમૅ) સ્વીકારવા સારી રીતે પ્રયત્ન કરે. અન્યને સંતાપ એ એની પ્રાપ્તિમાં વિઘ્નભૂત છે. એ ઉપાય નથી. ખરેજ ! અશુભ પ્રયત્નથી હિત ન થાય. સૂત્ર-૩ પ્રત્રજ્યા-ગ્રહણુ-વિધિ. પાછળના સૂત્રમાં ધર્મ ગુણ પામવાની શ્રદ્ધા થયેથી જે વ્ય છે, તે કહ્યું. તે કરવાથી સાધુધર્મની પરિભાવના થઈ. તે થયેથી હવે એણે શું કરવું જોઈએ, તે કહે છે. વિવેચન:-પરિભાવિએ....!-પૂર્વ સૂત્રની કહેલી વિધિએ સાધુધની પિરભાવના કર્યા પછી, પૂવે કહેલા ગુણેાવાળેા અન્ય થકા, અર્થાત્ સ`સારથી વિરક્ત, માક્ષના અભિલાષી, નિમ, પરને અસંતાપી, નિર્મલ હૃદયી, અને અધિકાધિકવિશુદ્ધ બનતા ભાવને ગુણાવાળા અની ચારિત્ર-ધર્મને સમ્યગ્ વિધિએ અને બીજાને સત્તાપ પમાડ્યા વિના. પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અન્યને પીડા ઉપજાવવી એ ધમ પામવાની આડે અંતરાયભૂત છે, Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ [પંચસૂત્ર-૩ તેથી એ ધર્મસાધક ઉપાય નથી. ધર્મ પામવામાં ય પરને પીડા થાય એવો પ્રયત્ન અકુશળ છે (અશુભ) છે. અર્થાત્ સાંસારિક સ્વાર્થના કાર્યોમાં પરને દુખકારી એ યત્ન તે અશુભ છે જ, કિન્તુ ધર્મ પ્રાપ્તિ માટે ઉદ્યમ પણ જે પરને પીડા કરીને થતું હોય, તે તે પણ અકુશળ છે; અને અકુશળ પ્રયત્નથી કદિ ય કોઈનું હિત થયું નથી, તેથી પર-સંતાપને ત્યજે. સૂત્ર–મણૂદિયુદ્ધ હિં િપરિદિના ગાપિચરે ! उभयलेोगसफलं जीविअं, समुदायकडा कम्मा समुदायफलत्ति । एवं सुदीहा अविओगे।। અર્થ:-નહિ બુઝેલા માતાપિતાને કેઈપણ રીતે પ્રતિબોધ પમાડે. (કહે) જીવતર તે ઉભય લેકની સફળતાવાળું હેય. (વળી) સમૂહે કરેલ કર્મ સમૂહગત ફળ આપે છે. માટે એ રીતે (આપણે) બહુ દીર્ઘકાળ સુધી વિગ નહિ થાય. વિવેચનઃ-હવે બીજે તે પર-સંતાપ સાધુપણું લેવા તૈયાર થયેલા આત્માથી થાય એવું પ્રાયઃ સંભવતું નથી પણ માતાપિતા કદાચ ન બુઝેલા હોય, તો તેમના મનને વિયેગને સંતાપ થવા સંભવિત છે. આ સંભવિત સંતાપને દૂર કરવા માટે શું કરે? ન બુઝેલા માતાપિતાને સંસારત્યાગ માટે કઈ પણ રીતે પ્રતિબંધ કરે. આ સૂચવે છે કે જે જીવ તામસ નહિ પણ સર્વ-પ્રકૃતિને યાને અત્યંત સાત્વિક અને પુણ્યશાલી તથા તત્ત્વાનુસારી હોય, તે તેની સાધુધર્મપરિભાવનાની ચર્ચા અને ગુણોના પ્રભાવે તેના માતાપિતા બુઝયા વગર ન રહે. “મહાસત્વ એ અપૂર્વ અને અદ્દભુત વસ્તુ છે. મહાસાત્ત્વિક વિરાગીનું જીવન તપાસવામાં આવે, અને તેની દિનચર્યા Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ] ૨૭૭ જોવામાં આવે તે દેખાય કે (૧) એની સામે દિવ્ય ભેગો પણ આવે, તે તેથી તેને હર્ષને ઉન્માદ થતું નથી; તેમજ (૨) અનિષ્ટ અને પ્રતિકુલ પ્રસંગો કે વિષયે આવે, તે લાનિ પણ ઉપજતી નથી. (૩) એ ઉપરાંત કષાયને એણે એટલે બધે ઉપશમ કર્યો હોય છે, કે જેથી માતાપિતા વગેરે ચકિત અને આકર્ષિત બની જાય છે. કેઈ તેના ઉપર ગમે તેટલો ગુસ્સે કરી જાય, તેનું બગાડી જાય તે પણ તેનું મન લેશમાત્ર વિકૃત ન થવા દેવા સાવધાન હોય છે. તેને હવે હુંપદ નથી, કે માયા-ખટપટને સ્પર્શ નથી. એને જીવનની જરૂરિઆતે ઘણું એછી, એટલે ઈચ્છાઓ બહુ ઓછી. એમ “તવાનુસારિતા પણ એ ગુણ છે કે જેથી એ વસ્તુમાત્ર કે પ્રસંગમાત્રને ઉપલક ન જતાં તત્ત્વની દષ્ટિએ જુએ છે; સર્વત્ર વસ્તુતત્ત્વ શું એ તપાસનારે હોય છે. તેથી પામર જી કરે એવા અતાત્વિક વાત-વિચાર-વ્યવહાર અને પસંદ નહિ, એ આદરે નહિ. એના વાત-વિચાર-વ્યવહારને ઝોક વસ્તુના કે પ્રસંગના પરમાર્થ તરફ તત્ત્વ તરફ હોય છે. આ પ્રમાણે મહાસત્ત્વથી કષાયને મૃતપ્રાયઃ બનાવ્યા હેય છે. પછી તન્હાનુસારિતાથી પ્રાપ્ત સમ્યકત્વની સાથે મહાસત્વ ભળે, તેને પ્રભાવ અનેક ગુણે વધી જાય છે. પારે ભેળવી રસાયન બનાવેલું હોય, તે તે કેટલો બધે પ્રભાવ ધરાવે છે? વાત એ છે કે એ પ્રભાવને સક્રિય બનાવવું જોઈએ, ક્રિયામાં ઉતારવું જોઈએ. જેમ કે ઠારમાં ઘણું જ ભર્યું હોય, તે મળ્યા પછી જિંદગીભરનું દુઃખ જાય તેમ હોય, પણ ઉપર ઢાંકણું ઢાંકેલું રાખી તેને ઉપયોગ ન થાય તે શું કામ લાગે? Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ [ પંચસૂત્ર-૩ તેમ, ભગવાને ગણધર મહર્ષિઓને ત્રિપદી આપી, ને દ્વાદશાંગીની રચના થઈ. એ મૃતના અખૂટ ભંડાર આપણને મળી તે ગયા, પણ હવે જે મેહના ઢાંકણા ખસેડી તત્તાનુસારિતા સમ્યફત્વ અને આત્માના નિર્મલ બાધ તથા સર્વ ને જગાડીએ, તે અનુસાર વર્તાવ નહિ, તે પેલા ભંડાર કામે લગાડવાનું કયાં કયું? કામે લગાડવાનું આ, કે બીજા સૂત્રમાં ફરમાવ્યાને અનુરૂપ વર્તન રખાય. તે તેની અસર માતાપિતા પર પણ એવી સુંદર પડે, કે એમને પણ એ જોઈ વગર ઉપદેશે માનવજીવનની ઈતિકર્તવ્યતા ચારિત્ર-સાધનામાં જ લાગે. તેથી એજ સાધવાનો વીહ્વાસ એમને ય પ્રગટે. એટલે પુત્રની સાથેસાથે એ પણ ચારિત્ર માટે તૈયાર થઈ જાય. જંબૂકુમારની સાથે એમના માતાપિતા એમજ તૈયાર થઈ ગયા. દીક્ષાથીને માતાપિતાને પ્રતિબંધ આમ છતાં, ધારે કે માબાપ જે કર્મની વિષમતાથી વગર ઉપદેશે પ્રતિબંધ પામ્યા નથી, તે તેમને ગમે તે પ્રકારે પ્રતિબંધ કરે. એ એમને સમજાવે કે “જુઓ, આપણને જે ઉત્તમ આયુષ્યની મૂડી મળી છે તે આ ભવ અને પરભવ બંને માટે સફળ કરવાથી પ્રશસ્ય ગણાય. જેણે જીવતર સુકૃતથી સફળ કર્યું, તેણે જ જીવી જાણ્યું. આ સુંદર જીવતરની સફળતા (૧) આ ભવમાં સર્વજીવને અભયદાયી પવિત્ર જીવનથી છે, અને (૨) પરલોકમાં ઉત્તમ સ્થાન, સ્થિતિ અને સુસંસ્કારના વારસાથી છે. આ બંને વસ્તુનો ઉપાય એકમાત્ર શુદ્ધ ધર્મ ચારિત્ર ધર્મ છે. હવે એ ન સેવ્યું, તે ય મૃત્યુ તે નક્કી જ છે, એ ભૂલવા જેવું નથી. માટે ચારિત્ર-ધર્મ લઈ લઈએ અને Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ ] ૨૯ સર્વને અભયદાન તથા ભવાંતર માટે સુસંસ્કાર-નિધિ કમાઈ લઈએ. નહિતર જુએ કે આપણને મનુષ્યના આવા તો કેટલાય જીવતર મળી ગયા હતા, પણ તે આ લોક અને પરલોક બંને માટે વેડફી બગાડી નાખેલા. તેથી હવે આને જરૂર સફળ કરી લે.” દીક્ષાર્થીની આ સમજાવટ યથાર્થ છે. શંખ-કલાવતીમાં શંખ રાજા, ભવદેવ (જંબૂકુમારને જીવ) વગેરે એના અનેક દષ્ટાંત છે કે જે ચારિત્રથી ઊંચે આવ્યા છે. બીજી પણ એક વાત છે, તે કહે છે, “તમને મારા પર પ્રેમ છે. આપણે વિગ ન થાય એવું ઈચ્છે છે. આમ તે મૃત્યુએ તે વિગ નિશ્ચિત જ છે, કેમકે પછી તે આપણે દરેકને જુદાજુદા કર્મ મુજબ જુદે જુદે સ્થાને જવાનું હોય છે. પરંતુ જો આપણે બધા સાથે એક સરખું ચારિત્ર આરાધીશું તે લાંબા સમય સુધી એટલે કે ભાવી ભવમાં પણ આપણે અવિયેગ (સંગ) ચાલુ રહેશે, પણ વિગ નહિ થાય. કેમકે, સમુદાયે કરેલા કર્મ– (સુકૃત કે દુષ્કૃત)નાં ફળ સામુદાયિક રીતે ભોગવવાના બને છે. કોઈ આગ, લૂંટ, ફાંસી વગેરેને એક સરખા રસથી કરનાર કે જેનાર સમુદાય, એ ભવારે ભેગા થઈ કોઈ તેવા જ આગ, રેલ, ધરતીકંપ વગેરે એક સરખા અકસ્માતથી એકી કલમના કુમૃત્યુને પામે એવું બને છે. એમાં કોઈ વિશિષ્ટ ધર્મસુકતની સાધના સાથે કરીએ, તે એ એક સરખી સાધનાના પ્રભાવે એક સરખા પુણ્યથી ભવાન્તરે કોઈ સદ્ગતિમાં બધા ભેગા થઈ શકાય; ત્યાં પણ સમાન સુકૃત સાધી ક્રમે કરી બધા સાથે મેક્ષ સુધી પહોંચીએ. એમ કદિ ય વિયાગ ન થતાં, આપણે કાયમી દીર્ઘ સંયોગ રહે. Page #337 -------------------------------------------------------------------------- ________________ [ પાંચસૂત્ર-૩ અ'ગારમક આચાય અભવી હતા. એમના ૫૦૦ શિષ્યા ગીત ની સલાહથી એમને ઓળખી લઇ છેાડી જાય છે. બીજા ચેાગ્ય ગુરુને પકડી એક સરખી આરાધનાના પ્રતાપે સ્વર્ગમાં જઈ પછી માનવ ભવે ૫૦૦ રાજકુમાર થાય છે અને એક રાજપુત્રીના સ્વયં વરમાં ગયેલા ત્યાં પેલા અભવી આચાર્યના જીવને દુ:ખી ઊંટ તરીકે થયેલેા જોઇ જ્ઞાનીના વચનથી એને ઓળખી વૈરાગ્ય પામી આત્મહિતના માર્ગે ચઢે છે. આ સમાન આરાધનાનું ફળ થયું. દીક્ષાર્થી જીવ માતાપિતાને એ સમજાવતાં કહે છે,— ૨૮૦ સૂત્ર:-બળદ્દા પારવવનિવાસિસળતુષ્ટમેર્ગામો મલ્લૂ, पच्चासो अ । दुल्लहं मणुअत्तं समुद्दपडिअरयणलाभतुलं । અ:-નહિતર એક વૃક્ષ પર આવી વસેલા ૫ખીમેળા જેવા આ મેળા) છે. મૃત્યુ ન અટકાવી શકાય એવું અને નજીક આવતુ' જાય છે. સમુદ્રમાં પડી ગયેલ રત્ન ફ્રી મળવા સરખું મનુષ્યપણુ' દુર્લભ છે. વિવેચન:-નહિતર તેા, જો હું ચારિત્ર સાથું અને તમે ન સાધે તે સામુદાયિક સરખી સાધનાના અભાવે સામુદાયિક ફળ પણ નીપજે નહિ. તેથી પરભવે ભેગા થવાનું થાય નહિ. એટલે, એક વૃક્ષમાં ભેગા રાતવાસેા કરી, પ્રભાતે ઊડી છૂટા પડી જનાર અનેક પ ́ખેરાના જેવી સ્થિતિ થાય. અર્થાત્ આ ભવને અંતે જ ભવિષ્ય કાળ માટે એક બીજાથી અત્યંત છૂટા પડી જવાનું થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે જેમ નિવાસ અથે વૃક્ષ પર ભેગા મળેલા પક્ષીઓ તુર્તજ જુદા પડી જાય છે, તેમ જીવાનો અહીં ટૂંકા સમાગમ પણ ભવિષ્યના મહા વિચાગમાં પરિણામ પામે છે. ત્યાં આપણા સચાગ કથાંથી બની રહેવાનો ? Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ ] ૨૮૧ ત્યારે એકવાર મૃત્યુ નિશ્ચિત જ છે. એ કાંઈ થોડું જ અટકે એવું છે? મૃત્યુ તે ઉદ્દામ છે. તેની ગતિને કઈ અલના પહોંચાડનાર નથી. ચૌદ રાજલોકના કોઈપણ પ્રદેશમાં તે જઈ શકે છે. એમાં વળી આજનું આપણું આયુષ્ય યાને જીવનદેરી ટૂંકી હોવાથી મૃત્યુ નજીક આવતું જાય છે. તેથી, હાથમાં કાળ થડે છે, અને તેમાં ધર્મ સાધ્યા વિના રહી જઈશું, તે મૃત્યુ બાદ માનવ-જન્મ અને સાધનાના સંગ ફરીથી મળવા મુશ્કેલ હોવાથી આ અણમોલ તક ગુમાવાશે. સંસારસાગરમાં માનવભવ પાછો મળ, એ, સમુદ્રમાં પડી ગયેલા રત્નને પાછું મેળવવાની જેમ, અતિ મુશ્કેલ છે સૂવા- મૂના મળે મેવા દુરદુ, મોહંચીરા, अकुसलाणुबंधिणो, अजुग्गा सुद्धधम्मस्स । जुग्गं च एवं पोअभूअं भवसमुद्दे, जुत्तं सकज्जे निजिउ संवरउइअच्छिदं नाणकण्णधारं तवपवणजवणं। અર્થ-બીજા ભવે ઘણું ! (તે પણ) દુઃખભર્યા, મોહના અંધકારવાળા, અશુભ પરંપરા-જનક, અને શુદ્ધ ધર્મને અગ્ય છે. યોગ્ય તે આ મનુષ્ય ભવ છે કે જે ભવસાગરમાં જહાજભૂત છે. આવા મનુષ્યભવરૂપી જહાજને સંવરથી (આAવરૂપી) છિદ્રો બંધ કરી દઈને, જ્ઞાનને સુકાની કરીને અને તારૂપી પવનથી વેગબંધ રાખીને પિતાના (તરવાના) કાર્યમાં જ યુક્ત છે. વિવેચન-મનુષ્યભવ દુલભ કેમ? ચારિત્રને અભિલાષી જીવ માતાપિતાને એમ સમજાવે કે, “સમુદ્રમાં પડી ગયેલ રત્નને પાછું મેળવવું ઘણું દુષ્કર, Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ [ પ ́ચસૂત્ર-૩ એમ આ મનુષ્ય જન્મ એળે કાઢી નાખ્યા પછી ફરીથી માનવ જનમ મેળવવા અત્યંત દુષ્કર છે. કેમકે જો અહીં શુદ્ધ ધર્મની સાધના નથી તે પશુ-શુપ ́ખી, કીડા-મકોડા આદિ જીવામાં હાય તેવી મમતા, વિષયાસક્તિ, અનિષ્ટનો દ્વેષ, વગેરે કાયાની લાગણી અને હિંસાદિ દુષ્કૃત્યેાભર્યું જીવન રહેવાનુ...! એથી સહેજે ફરીથી મનુષ્યભવ ન મળે અને તિય ચ પશુ-પ`ખી કીડા આદિનો ભવ મળે એમાં તેા અહીંની જ કષાયવાળી લાગણીઓ તથા દુષ્કૃત્યાના સસ્કાર એની એ આવૃત્તિ ચાલુ રખાવે ! તેથી એવા ને એવા તિય ચના અવતાર ચાલ્યા કરે. એવા તિય ચપણાના ભવ ઘણા થયા કરે. એમાં વળી જો ગાઢ મૂર્છા-આસક્તિના કારણે ઠેઠ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિના ભવમાં ઊતરી જવાનું થાય તે ત્યાં તા કાસ્થિતિ ઘણી લાંબી!! એટલે ધમ વિનાના આ મનુષ્યભવની પછી તેા, અહીંના ગાઢ મૂર્છાદિને કારણે સ'ભવ છે કે પૃથ્વીકાયાદિ-સંબધી ભા, દી કાસ્થિતિએ કરીને, ઘણા ઘણા થાય. એમાં પડી ગયેા કયારે મનુષ્યભવ પામે ? પૃથ્વી, અપ્, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ અસખ્ય કાળની છે અર્થાત્ તે તે પૃથ્વીકાયાદિ પર્યાયના એટલે કે મરી મરીને ખીજે ગયા વિના એ એકેન્દ્રિયપણુ પામવાના સળંગ ઉત્કૃષ્ટ કાળ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી (અસખ્ય કાળચક્ર) પ્રમાણ છે; વધારેમાં વધારે એટલા કાળ સુધી પૃથ્વીકાયાદિમાં જ જન્મ-મરણુ કરે. જ્યારે સાધારણ વનસ્પતિકાયપણાને ઉત્કૃષ્ટ પર્યાય અનંત કાળચક્ર સુધી જીવના કેડા પકડે છે. કદાચ એમાંથી વચમાં બહાર નીકળે અ૨ એવા ભવમાં ન જાય તે પણ નરક અને Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ ] ૨૮૩ તિર્યંચ પચેન્દ્રિય તથા વિગલેન્દ્રિયના ભાવમાં ચાલી ગયેલાને એવા ભની પરંપરામાં પડવું પડે છે, ત્યાં મનુષ્યભવ શી રીતે સુલભ બને ? દુર્ગતિના એ ભ કેવા ? બહુલતયા દુઃખભર્યા, મોટા ભાગે અશાતા વેદનીય ભેગવતા, અને મેહરૂપી કારમાં અંધકારવાળા! અર્થાત્ તીવ મેહદયવાળા, તથા સહેજે અસત્ ચેષ્ટા કરાવનાર હોવાથી અકુશલકર્મના અનુબંધવાળા તે ભ હોય છે. ત્યાં મેહનું ઘર અંધારું ! બુદ્ધિ, વિવેક, વિનય, પવિત્રતાદિ જે અહિં સુલભ, તેનું નામનિશાન નહિ. દુઃખને નિવારવાના ઉપાયે પણ ત્યાં ન મળે. ત્યાં દુઃખ ઉપર દુઃખ છે. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ જ નહિ. માત્ર દુઃખ અને મેહની કારમી ઘેરામણ ! એથી જ એ ભ શુદ્ધ ધર્મ (ચારિત્ર ધર્મ) માટે અગ્ય ભ. યોગ્ય ભવ તે મનુષ્યને જ. માનવભવ જહાજ:-ભવસાગરથી તારનાર હોવાથી, જહાજ સમાન આ મનુષ્યભવ જ છે. દેવેને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે મનુષ્યભવ પામવું જ પડે છે તેથી મેક્ષની ઇચ્છાએ દેવતાઈ સ્થિતિમાંથી તેઓ મનુષ્યપણાની સ્થિતિમાં આવવાની ઝંખના કરે છે. શા સારૂ? સંસારમાં મહાલવા નહિ, સંસારને સર્વથા ત્યાગ કરવા. ધર્મથી કર્મ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું મનુષ્યભવમાં જ થઈ શકે છે. એથી જ ધર્મ એ જ માનવ-કર્તવ્ય છે. એ કર્તવ્યમાં જ જીવન જવું એ ગ્ય છે. પણ તે કેવી રીતે જવું? સંસારથી તરવાના જહાજરૂપી માનવ-આત્મામાં પડેલા આશ્રવના, અર્થાત હિંસાદિની અવિરતિ, કેધાદિ કષાય, વગેરેનાં કાણુને સંવરથી અર્થાત્ વિરતિ, Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ [ પંચસૂત્ર-૩ ચારિત્ર ક્ષમાદિ યતિધર્મ વગેરે ઢાંકણથી બંધ કરી દેવા જોઈએ. નહિતર એ છિદ્રોમાંથી કમરૂપી પાણી માંહી ભરાવાથી ડૂબવાનું થાય. તરવા માટે આ અસાધારણ ભવ ડૂબવા માટે બનાવાય, એ કેવું કારમું સાહસ? તે ય નાશવંતા આરંભ પરિગ્રહ ખાતર ? છિદ્રો ઢાંકવા ઉપરાંત આ જીવન-જહાજને જ્ઞાન–સુકાની જોઈએ. જેમ સુકાની વારંવાર ઉપયેગ (સાવચેતી) રાખી જહાજને દોરે છે, તેમ સમ્યક્ જ્ઞાન પણ પુન: પુન: શુભ ઉપગથી સુકાનીની જેમ જીવને તરવાના માર્ગે આગળ ધપાવે છે. એ જ્ઞાનને ઉપયોગ ન હોય તે સંવર આદરેલો છતાં અજ્ઞાન–આલસ્ય-પ્રમાદ વગેરેથી ઉન્માર્ગે જવાનું થાય, રાગદ્વેષના ખડક સાથે અથડાઈ ગુણસ્થાનકના ભુક્કા થવાનું બને. શાસ્ત્ર “ઉપગે ધર્મ” ઠીક જ કહ્યો છે. માત્ર પ્રતિજ્ઞા એ ધર્મ નહિ. એના પાલનની સાવધાની પણ જોઈએ. માને કે સુકાનીની મદદ પણ મળી, તે પણ વધારામાં તપરૂપી અનુકૂળ પવન જોઈએ. નહિતર જહાજ ડામાડેલ રહે; અને ત્યાંથી આગળ પણ ન ધપે. અનશનાદિ છ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ છ અત્યંતર તપ જોરદાર કર્મનિર્જરા સાધી આપે છે. તારૂપી અનુકૂળી પવનથી ભવપાર ઉતરવાનું પ્રયાણ વેગવંતુ થાય છે. પૂર્વોક્ત સંવર-ઢાંકણથી નવાં કર્મો આવવાનાં નથી, અને તપથી કર્મક્ષય જોરદાર ચાલુ છે, તેમાં વળી જ્ઞાનને શુદ્ધ ઉપ ગ જાગ્રત છે, પછી સંસારને તરી જતા શી વાર કે શી શંકા ?” Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ પ્રવજ્યા ગ્રહણ વિધિ ] આ પ્રમાણે પુત્ર માતાપિતાને સમજાવે. સૂત્ર:-ળે કુદે સāવોવમાઊં સિદ્ધિસાધમસાજોના उवादेआ य एसा जीवाणं । जं न ईमीएजम्मो, न जरा, न मरणं, न इद्ववियोगो, नाणिद्वसंपओगा, न खुहा, न पिवासा, न अण्णा काइ दोसो । सव्वहा अपरतंतं जीवावत्थाणं असुभरागाइरहिअं संतं सिवं अव्वाबाहंति । અર્થ -(સ્વકાર્યમાં જીવને જોડવાન) અવસર દુર્લભ છે, સર્વકાર્યોની તુલનાની ઉપર છે, કેમકે એ ક્ષસિદ્ધિના સાધક ધર્મનો સાધક અવસર છે, અને આ સિદ્ધિ જીવોએ પ્રાપ્ત કરવા યોગ્ય છે. કારણ કે ત્યાં જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, ઈષ્ટવિગ નથી, અનિષ્ટસાગ નથી, ક્ષુધા નહિ, તરસ નહિ, બીજે કોઈ દોષ નથી. સિદ્ધિના જીવની અવસ્થા સર્વથ અપરતંત્ર, અશુભરાગાદિ-રહિત, શાંત, નિરુપદ્રવ અને અવ્યાબાધ (પીડા રહિત) છે. વિવેચન-દીક્ષાથીએ માતાપિતાને એ સમજાવ્યું કે માનવ જીવનને ભવસમુદ્ર તરવાના પોતાના કાર્યમાં જ છ દેવું જોઈએ. કેમકે એને અવસર મળ દુર્લભ છે, ક્ષણેલભ-આવી ક્ષણ, આ મેકો, આ અવસર ફરીથી નહિ મળે. જગતમાં કઈપણ કાર્ય સાથે આને નહિ સરખાવી શકાય. સર્વ કાર્યોની તુલનાથી પર આ કાર્ય છે. એને અવસર એટલે અતિશય ચઢિયાતે આ પ્રસંગ છે. કેમકે મોક્ષનો સાધક જે ધર્મ સમ્યગદર્શનશાનચારિત્ર એનો સાધક અર્થાત્ એની સર્વાગ સંપૂર્ણ સાધનામાં ઉપગી આજ અવસર છે. બીજા જીવનમાં બીજાં કાર્ય બીજી ત્રીજી સાધનાઓ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ [ ૫'ચસૂત્ર-૩ તે ઘણી જ કરી, પણ એથી જીવની કાંઈ સિદ્ધિ થઇ નહિ. નહિતર હજી સુધી આપણે મેક્ષને બદલે સ`સારમાં કેમ હોત? અરે! મેાક્ષની નિકટતાય કેમ ન દેખાય ? જીવને પ્રાપ્ત કરવા ચેાગ્ય સિદ્ધિ જ છે; કેમકે સિદ્ધિમાં જન્મ, જરા, મૃત્યુ વગેરે કાંઇ પીડા જ નહિ. આ વાત સૂત્રકાર કહે છે, ‘ન ઇમીએ જન્મા, ન જરા..... પ્ર॰- મેાક્ષમાં શું સુખ ? જ્યાં મજેનું ખાવાનું નહિ, પીવાનું નહિ, વાડી-બંગલા માલ મિલ્કત નહિ, એશઆરામ નહિ, પ્રેમાળ સ્નેહી કુટુબ નહિ, તેથી શે! લાભ ? શું સુખ ? શે! આનંદ? ૯૦-બીજા અનેક ત્રાસની વાત તેા શી કરવી ? પરંતુ એક મૃત્યુની માત્ર આગાહી જો કાઇ વેદ કે જોષી કરે, તેા પણ તે જીવને ડગલે ને પગલે અકળાવી નાખે છે, તે જ્યાં કદિ મૃત્યુ જ નથી ત્યાં કેટલી શાંતિ ? જન્મનો ત્રાસ તમને ગમે છે ? ઇષ્ટની ઇચ્છા થઇ, અને તે મળે નહિ, કે મળેલું દૂર ભાગે તેા ખેદ થાય છે ? અનિષ્ટ આવી પડે તે મુંઝાએ છે ? ભૂખતરસથી વારવાર પીડાએ છે ? પરાધીનતાનું દુઃખ લાગે છે ? આધિ, વ્યાધિ, વૃદ્ધપણું નથી ગમતા ને ? તે આ બધું જ્યાં નથી તે મેાક્ષનુ` કેવું અને કેટલું અનુપમ સુખ ! ત્યાં શરીરમાં કેદ પુરાવારૂપ જન્મ જ નથી, એટલે પ્રાણુનાશરૂપ મૃત્યુ પણ નથી, વયની હાનીરૂપ ઘડપણે ય નથી. ઇષ્ટનો વિયેાગ નથી, કારણ કે ત્યાં અનંત સુખ શાશ્વત છે. વળી ઇચ્છાનુ કે રાગનું નામ નથી એટલે ઇષ્ટ શું? તેમજ શરીર-ઇન્દ્રિય-મન નથી તેથી અનિષ્ટે ય કાંઇ જ નથી. અનુભવ છે કે અનિષ્ટ બધું શરીર-ઇન્દ્રિય Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ ] ૨૮૭ કે મનને હોય છે, પણ શરીરાદિ જ ત્યાં નથી, તેથી અનિષ્ટને સંગ થવા જેવું ય કાંઈ નથી. ભૂખનું દુઃખ જ નથી, તેથી ખાવાનું કામ નથી. તૃષા નથી એટલે પીવાનું નથી. તેમજ બીજા કેઈ દોષ અર્થાત્ વ્યાધિ, અપકીર્તિ, અશાતા, વેઠ વગેરે વગેરે કાંઈ નથી. શરીર જ નથી પછી વ્યાધિ કોને ? નિદા-પ્રશંસા કરનારા લોકો જ ત્યાં નથી એટલે અપકીર્તિ ક્યાં થાય? શરીર નહિ તે કોઈ શીતઉષ્ણતાદિની અશાતા જ નહિ, પછી પહેરવાઓઢવા, ભેગું કરવા, કે હરવા-ફરવાની વેઠ શી? ત્યારે મોક્ષમાં છે શું? સર્વથા સ્વતંત્ર જીવવા-રહેવાનું, કોઈ અંશે, કોઈ રીતે ય પરતંત્ર નહિ. આત્મા સવરૂપમાં જ મસ્ત રહે. આત્માનું સ્વરૂપ શું? કાલોકના દરેક દ્રવ્યના ત્રણે કાળના અનંતાનંત ભાવને જોવા, જાણવા, અને અવ્યાબાધ અનંતસુખ તથા અક્ષય અને અવિકાર્ય સ્થિતિના પ્રશાન્ત સાગરમાં ઝીલવું. પરતંત્રતા કેમ નહિ ? ત્યાં અશુભ રાગાદિ વિકારે નથી માટે. જીવ રાગાદિના વિકારોથી જ પરતંત્ર છે, રાગાદિના કારણે જ એના વિષયમાં અટવાય છે, એના આધારે જ ચાલે છે. એથી રાગાદિના વિકારેને લીધે જ પીડા ભોગવે છે. સિદ્ધપણામાં તે વીતરાગતાને લીધે પરમ સ્વાતંત્ર્ય છે. સાથે પરમ શાંતિ છે. કેમકે ત્યાં વ્યક્તરૂપે તે નહિ, પણ શક્તિરૂપે ય અંદર છૂપા પડેલા ય કોધાદિ કષાયે નથી કે જે અશાંતિ કરે. તેમ સકળ ઉપદ્રવને કાયમી અંત થવાથી ત્યાં શાશ્વતું શિવ છે. ત્યાં ગમનાગમનાદિ કોઈ કિયા નથી, કાંઈપણ ખસવાનું, હાલવાનું, બોલવાનું, ચાલવાનું, દબાવાનું, વગેરે કાંઈ નથી. સિદ્ધ હંમેશ માટે સર્વથા અકિય Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ [પંચસૂત્ર-૩ આ બધા યા એકાંત આ Aવા મોક્ષ છે, માટે અવ્યાબાધ સ્થિતિ છે. ક્રિયા છે ત્યાં અનેક બાધા (પીડા) નડે છે. આવે મેક્ષ કેટલે બધે ઈષ્ટ બને ! જીવને બીજું જોઈએ પણ શું છે? આવું બધું તે એને બહુ ગમે છે. સર્વ વાતની જાણકારી એને પસંદ, સ્વાધીનતા જ એને ગમે; બધું મનમાન્યું બરાબર હોય, તે એને ગુસ્સે, રેફ માયા વગેરે કરવા જરૂર નથી; તદ્દન નિરુપદ્રવ સ્થિતિને એ અહર્નિશ ચાહક એને બેઠે હોય ત્યાંથી ઊઠવું ન ગમે, અર્થાત શકય હોય ત્યાં સુધી ક્રિયાને પરિશ્રમ ન હોય તો ઠીક લાગે; અને આ બધા ઉપરાંત સંપૂર્ણ અને સ્વાધીન, તથા એકાંત અને અનંત સુખને તે રસિયે. બસ, આ બધું મેક્ષમાં જ છે. માટે હે તાત ! આવા મેક્ષ માટે આખા સંસારમાં એક જ ઉપાગી એવા ઉચ્ચ માનવભવના આ મળેલા અવસરને નિષ્ફળ ન જવા દો, સફળ કરે. અન્યથા કિનારે સામે છતાં, પાછું સંસારસાગરમાં ઘસડાઈ ડૂબવા ભમવાનું રહેશે.” હનુમાનજી વિદ્યાધર રાજા હતા, વિદ્યાના બળે મેરુ ઉપર યાત્રાએ ગયેલા, લાખ જેજન ઊંચા મેરુ પરથી પાછા નીચે ઉતરતાં નીચેથી ઉપર ૮૦૦-૯૦૦ જેજન વચમાં રહેલા સૂર્યના પ્રકાશને નીચે નીચે ક્ષેત્રમાં મધ્યાહ્ન, સાંજ, અસ્ત, સંધ્યા વગેરે જુદા જુદા સ્વરૂપ જોયા. વિચારે છે, “અહો ! જીવન પણ જોતજોતામાં યુવાની, પ્રોઢતા, વૃદ્ધપણું, યાવતું અંતકાળમાં પટાતું છે! તે કેમ ગફલતમાં બેઠે છું ? ક્યાં સુધી આવા જન્મ-મરણાદિમાં અથડાયા કરવાનું? મેક્ષ માટે યત્ન કરું જેથી એથી છૂટી કાયમ માટે અજર અમર સ્થિતિ પામું.” તરત વૈરાગ્યથી ચારિત્ર લીધું સર્વ કર્મ ક્ષય કરી મોક્ષે સિધાવ્યા. Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ] ૨૮૯ સૂત્ર-વિ િ સંસ ાર, અળgિબસ ! इत्थ खलु सुही वि असुही, संतमसंतं, सुविणुव्व सव्वमालमालंति । ता अलमित्थ पडिबंधेणं । અર્થ –સંસાર આનાથી વિપરીત ચંચળ સ્વભાવવાળે છે. એમાં ખરેખર, સુખી પણ દુઃખી છે, સત પણ અસત્ છે, સ્વમવત બધું આળપંપાળ (જૂઠ) છે. માટે આના પર મમત્વ રાખવાથી સર્યું. વિવેચન:-સંસાર કેવો છે ? – વળી દીક્ષાર્થી પિતાને માબાપને સમજાવે છે કે, તમે જાણે છે કે મેક્ષ એ છે, ત્યારે સંસાર એનાથી ઉલ્ટા લક્ષણવાળો છે. કેમકે (૧) મેક્ષમાં કઈ જ ઉપદ્રવ નહિ, ત્યારે સંસાર એ આધિ-વ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા-મૃત્યુ, રેગ-શેક-વિયેગ, કિષ્ટ-ઇષ્ટ-અનિષ્ટ વગેરે સવ ઉપદ્રનું જ એકમાત્ર ઘર છે. સંસારમાં ઉપદ્રવે જ છે, અરેસંસારના અગણિત ઉપદ્રવે તો દૂર રહો, માત્ર એક જન્મ પામવાને ઉપદ્રવ એ, કે એમાં ગુલામડા નટની જેમ જીવને વારે વારે નવનવા ભારે હલકા ભવવેશ ધરવા પડે છે, એ ય વિરપુરુષને શરમભર્યું છે. વળી (૨) મેક્ષ એક સ્થિર સ્વભાવનો, ત્યારે સંસાર પલટાતા આ ઉપદ્રથી ચંચળ સ્વભાવને છે. દા. ત. ભવ ફરે છે. માનવમાંથી પશુ થાય, વગેરે, શરીર ફરે છે, વય ફરે છે, સગાવહાલા ફરી જાય છે. સ્વભાવ ફરે છે, માણસમાંથી ભૂંડ થાય તો વિઝા ખાવાના સ્વભાવવાળો બને છે! સ્થાન ફરી જાય છે, મનુષ્ય હાલ અહીં, તે પછીના ૧૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ [પંચસૂત્ર-૩ ભવે બીજે! ભાવ ફરે છે, ઘડીમાં હર્ષ ઘડીમાં ખેદ ! એમ રાગાદિ ફરે ! કેવા ફેરફાર! એથી અહીંને સુખી પણ પરમાર્થથી સુખી નથી. કેમકે એ સુખ દુઃખરૂપ છે, તથા સુખ-પર્યાય ચંચળ છે. અર્થાત એ સુખ (૧) વર્તમાનમાં ઉત્સુક્તા ભર્યું, ચિંતાભર્યું તથા અનેકની અપેક્ષા રાખતું હોવાથી દુઃખરૂપ જ છે, અને (૨) પરિણામે પાપકર્મના ઉદય આવી સુખ અવશ્ય નાશ પામી દુ:ખ ઉભું થનારું છે. અહીં પણ દેખાય છે કે આરોગ્ય મટી રોગ થાય છે, કમાઈ મટી ખોટ આવે છે, નેહી મટી વિધી થાય છે, બીજો ભાઈ કે બેન જન્મતાં માબાપને પ્રેમ ઘટે છે, પરણ્યા પછી પત્નીને પ્રેમ ઘટતે આવે છે, સંતાન થતાં ચિંતાઓ વધે છે, એ માંદા પડતાં દુઃખ થાય છે, બીજી પણ પાડોશી, વેપાર, વહેવાર વગેરે તરફથી અનેક વિટંબણુઓ આવે છે.....વગેરે કેટલીય આપદા અહીં; ત્યારે પરલોકમાં અહીંના ને પૂર્વના બાંધેલા અશુભ કર્મોના ઉદયે કેટલાંય દુઃખ ઊભા થાય છે. (૩) વળી રગડા ઝગડામાં, કે બીજાને સુખ વધુ દેખી બળવામાં દુઃખ થાય છે. ત્યારે (૪) માથે મૃત્યુ હોવાથી સુખ દુઃખરૂપે છે. જેમ કે કેદીને ફાંસીની સજા ફરમાવેલી હોય, એના પંદર દિવસ બાકી હોય, અને તેને કહેવામાં આવે કે, “તું તારે માલ મિષ્ટાન્ન ખા, સંગીત સાંભળ, બગીચામાં ફર, બધી મેજ કર, ” પણ ફાંસીની કલ્પનામાં તે બિચારે ક્યાંથી લેશ પણ મોજ અનુભવે ? તેમ જીવ જન્મે એટલે અમુક મુદત પછીની મૃત્યુની ફાંસી ફરમાવાઈ ગઈ. હવે કેદીને તે પંદર દિવસ પછીની નિશ્ચિત મુદત ખબર છે, પરંતુ સંસારીને તે મૃત્યુ કયારે પકડશે તેને નિશ્ચિય Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ પપપળ ની વસ્તુ મળી, પ્રવજ્યા ગ્રહણ વિધિ ] જ નથી. આવી મૃત્યુની લટકતી તલવાર નીચે સંસારમાં સુખ શું? એવી રીતે સંત પિ અસંત અર્થાત સંસારમાં જે વૈભવવિલાસ સત્ છે, એ અસત પણ છે; કેમકે એના પર્યાયે પલટાતા વાર નહિ, વસ્તુ ફરે, ક્ષેત્ર ફરે, માલિકી ફરે, ગુણ ફરે, જીવની રુચિ ફરે, અપેક્ષાએ એજ મામુલી લાગે, એમ અનેક રૂપે એને નાશ સર્જાએલો છે. સ્વમની જેમ આ બધું આળપંપાળ છે, જૂઠ છે, મિથ્યા છે, એના ઉપર આસ્થા રાખવી ખોટી છે. સ્વમની વસ્તુ પર કોણ સમજુ મદાર બાંધે? સ્વમમાં મોટું રાજ્ય મળ્યું, શ્રીમંતાઈ મળી, પણ આંખ ખૂથે બધું ફૂલ ! જીવ ભિખારીને ભિખારી. એમ જીવનમાં ઘણુ ય મળ્યું, પણ આંખ મીંચે ડૂબ ગઈ દુનિયા. જીવ એકલે એમ જ સંસારને ભટકતો ભિખારી! તેથી અહીંની સ્વમવત્ સંપત્તિસગાઓ ઉપર મમત્વ રાખવાથી સર્યું. માટે હે તાત ! હે માતાજી! સંસારમાં અહિં ક્યાંય મમત્વ રાખે મા. સાંસારિક કેઈ પણવસ્તુ ઉપર વિશ્વાસ કે રાગ, હે પૂજ્ય ! ન ધરશે. એમ કરવામાં ઠગાવું પડશે. સૂત્ર-દેહ મે જુદું કામહ ાધ્ય યુછિત્તિ | अहंपि तुम्हाणुमइए साहेमि एअं, निविण्णो जम्ममरणेहिं । समिझइ अ मे समीहि गुरुप्पभावेणं'। અર્થ:-મારા ઉપર કૃપા કરે આ સંસાર ઊખેડી નાખવા ઉદ્યમ કરો. હું પણ આપની સંમતિથી આજ સાધું. હું જન્મમરણથી કંટાળ્યો છું. આપ વડિલેના પ્રભાવે મારું મનોવાંછિત સિદ્ધ થશે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ [પંચસૂત્ર-૩ વિવેચન:-હે પુત્રવત્સલ ! મારા ઉપર કૃપા કરે, ને આ સંસારને ઉછેદ કરી નાખવા ઉજમાળ થાઓ. હું પણ તમારી અનુમતિથી સંસારના ઉછેદને સાધું. કેમકે, સંસારમાં અવશ્ય આવતી જન્મ-મરણની જંજાળથી હવે હું ત્રાસી કંટાળી ગયે છું. હવે તે જીવનભર સદ્ગુરુના ચરણે બેસી જાઉં. આ૫ વડિલ તથા ગુરૂદેવના પ્રભાવે મારું વાંછિત સમૃદ્ધ થાય. મને ઈષ્ટ એ ભવવિચ્છેદ જરૂર નીપજશે; અને અહો! આ ભવના અંત સાથે જ સંસારના અનંત પરિભ્રમણને શાશ્વત અંત થાય, કે એ અંત નજીક આવે, એ કેવી મધુરી ઈષ્ટસિદ્ધિ ! ” સૂત્ર-gવં સેવિ વોાિ ! તમો સમમેઠુિં સેવિશ્વ વર્મા करिज्जोचिअकरणिज्ज निरासंसो उ सव्वदा । एरं परममुणिसासणं । અર્થ-એમ બાકીનાઓને પણ બુઝવે. બાદ, એમની સાથે ધર્મને સેવે, સર્વદા નિરાશંસ રહી ઉચિત કર્તવ્ય બજાવે. એ જિનાજ્ઞા છે. વિવેચન:-આ રીતે માતાપિતાને બુઝવે. તેમજ પત્ની વગેરે બાકીના પરિવારને પણ ઔચિત્ય જાળવીને પ્રતિબંધ કરે. વજુબાહુ રાજપુત્ર પરણીને આવતાં રસ્તામાં પર્વત પર ધ્યાનસ્થ મુનિને જઈ વંદનાર્થે જવા ચાહે છે. સાથે મશ્કરીમાં “શું વૈરાગ્ય થયે છે?” આ કહે છે, શ્રાવકના દીકરાને તે પહેલેથી, વૈરાગ્ય હેય જ,” “તે કેણ રોકે છે? વિન્ન હોય તે હું સહાયમાં છું.” વજબાહુ મશ્કરી સામી કરે છે. તરત મુનિ પાસે જઈ ચારિત્ર માગે છે. સાળાની ક્ષમાયાચના અને રોકાવા આજીજી છતાં વજુબાહુ સંસારને સ્વપ્નવત્ જોતાં ચારિત્ર માટે મક્કમ છે, ઉપદેશ દે છે. એ તથા સાળો, પત્ની, જાનમાંના રાજપુત્રો Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ ] ૨૯૩ ચારિત્ર લે છે! ઘરે એ સાંભળી માતાપિતા પણ ‘ અહે ! ઉગતી યુવાનીમાં આ પરાક્રમ ? અમારા ધાળામાં ધૂળ પડી ! ’ વિચારી ચારિત્ર લે છે! દીક્ષાથી શકયતા હોય તેા માતાપિતા તથા ખીજા પત્ની આદિને પૂર્વે કહ્યું તે રીતે પ્રતિબેાધ કરી એમની સાથે પછી સૌની સાથે ચારિત્ર ધર્મને આરાધે. કેવી રીતે આરાધે ? હંમેશા નિરાશ`સ ભાવથી,-લેાકની ઋદ્ધિ કે માનપાનની, તેમજ પરલેાકના પૌલિક વૈભવવિવલાસની કોઇ અપેક્ષા રાખ્યા વિના ઉચિત કબ્ય ખજાવે. એ સમજે છે કે વૈભવવાદિની શી આશા કરવી ? જે જડ સદા પર છે, તથા આત્માને અપવિત્ર બનાવનાર હેાવાથી અપવિત્ર છે, અને અંતે જાતે પાયમાલ થનારૂં અને આત્માને પાયમાલ કરનારૂં છે, શું એની આશા કરવી? આશા તા એક માક્ષની કરૂં. જે સ્થિર, શાશ્વત અને પવિત્ર છે. ’ આ વિધિએ ચારિત્ર ધર્મની આરાધના કરવી તે પરમ મુનિ શ્રી વીતરાગદેવની આજ્ઞા છે. 6 સૂત્ર-બવુામાસુત્ર પરિળį, વિદ્દિષ્ના નાસત્તિ तदुवकरणं आओवायसुद्धं समईए । कयण्णुआ खु एसी, करुणा य, धम्मप्पहाणजणणी जणम्मि । तओ अणुण्णाए पडिवज्जिज्ज धम्मं । અ:-કર્મના ઉદયે (માતાપિતા) જો ન મુઝે, તે એમના જીવનનિર્વાહનું યથાશક્તિ સાધન કરે; તે પણ સ્વમતિ અનુસાર શુદ્ધ આય-ઉપાયવાળું સાધન હેાય. આ કૃતજ્ઞતા છે, અને લેાકમાં ધર્મની પ્રધાન માતારૂપ કરુણા છે. ત્યાર બાદ (એમની) અનુજ્ઞા પામી ચારિત્રધમ અગિકાર કરે. વિવેચન: હવે જે માતાપિત્તાદિના કની એવી જ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ [પંચસૂત્ર-૩ પરિણતિ એજ ઉદય હોય, કે એ આટલું કહેવા છતાં બંધ નથી પામતા, અને પુત્રને પિતાને સંસારમાંથી ચક્કસ નીકળવું તે છે જ, તે શું કરે? એમ ને એમ ન નીકળી જાય, પરંતુ પહેલાં પિતાની શક્તિ અનુસારે પૈસા વગેરેથી એમની સેવા કરે; તેમના જીવન-નિર્વાહની શક્ય ચિંતા-વ્યવસ્થા કરે. તે સ્વમતિએ શુદ્ધ આય-ઉપાયનું ઉપાર્જન હોવું જોઈએ. તેમાં બીજાની પાસેથી ઉપજાવાય તે આય, અને વ્યાજ વગેરેની જે નિયત આવક તે ઉપાય. પિતાની શક્તિ હોય, તેટલા પ્રમાણમાં એ કરી આપે. થાવાપુત્ર કડોની સંપત્તિ છોડી ચારિત્ર લેવા તૈયાર થાય છે ત્યારે એનાથી પ્રભાવિત થઈ કૃષ્ણ દ્વારિકામાં ઢંઢેરો પીટાવે છે કે આવા થાવરચા પુત્ર જેવા ચારિત્ર લે છે તો જે જે કઈને ચારિત્ર લેવું હોય તે ખુશીથી લે. એની પાછળની કુટુંબની આજીવિકા, અંધ અશક્ત માતા-પિતાની સંભાળ, વગેરે ચિતા કૃષ્ણ વાસુદેવ સંભાળી લેશે.” આ પછી થાવગ્ગાપુત્ર સાથે ૧૦૦૦ વણિક ચારિત્ર લે છે. ત્યારે એમાં કેટલાક આજીવિકા સંપાદન આદિ અર્થે અટકી ગયેલા હશે તેને પણ હવે એની ચિંતા પતી જવાથી ચારિત્ર લેનારા હશે. પ્ર-બીજાની સહાય લઈને શું માતાપિતા ધર્માદાનું ખાય ? ઉ૦-આ પ્રશ્ન ચારિત્રની જ વાત આવે ત્યારે કેમ ઊઠે છે? સંસારમાં રહે એવા અનેક પ્રસંગ બને છે કે જ્યાં અનિવાર્ય સંજોગોમાં યા બીજી રીતે અન્યની સહાય લેવાય છે ને તેમાં ધર્માદાનું ખાધું નથી મનાતું. દા. ત. દીકરા-દીકરી પરણાવવી અતિ જરૂરી હોય તે સંજોગવશ લેન લેવાય છે, ને ચાંલ્લા તે ખુશમિશાલ લેવાય છે ! એમાં ઉદાર શેઠ Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ] ૨૯૫ જેવાના ચાંલ્લા હજાર બે હજાર જેવી મોટી રકમને પણ હાય છે. છોકરાને ભણાવવા નાત વગેરેમાંથી ફી, પુસ્તકા લેવાય છે, ને આગળ ભણાવવા સ્કાલરશીપા લેવાય છે, જેના માટે તે ઉદાર દાતારે માટી રકમ કાઢી હોય છે. વળી વેપાર કરવા કે મકાન સમરાવવા અંધાવવા લેન લેવાય છે. પાછુ, એવી લાન પાછી વાળવાની શક્તિ ન રહેતાં અને ઘર ઘરેણાં મેગે જ (MORTGAGE)માં મૂકેલ મુદત પૂરી થયે પેાતાની મૂડી તરીકે ઊડી જતાં અટકાવવા જો એ લેાનવાળા રકમ જતી કરે અગર બીજા સહાય કરે તેા તે વધાવી લેવાય છે. ત્યાં કાંઇ ધર્માદાનું ખાધું નથી મનાતું. પછી ચારિત્ર લેવાના પ્રસંગ આવે ત્યાંજ કેમ એવા પ્રશ્ન ? વિશેષ, એવું પણ મને છે કે સમજી દાતાર પેાતાના ધંધામાં ભાગ, દલાલી જેવું રાખી રકમ આપે છે, ગુપ્તપણે આપે છે, જેથી બીજા કાઈને એની ખબર જ પડતી નથી. ખાકી તેા પુત્ર શકય હાય તા પાતેજ રકમ કમાઇ ઊભી કરી લઈ સગવડ કરે છે. પ્રશ્ન-જેને પેાતાને સંસાર છોડવા છે, તે બીજાને સ'સારની વસ્તુ ધન વગેરે શા માટે આપે? શું એ પાપ નથી ? ઉબ્નના, જે ઉપકારી માતાપિતામાં સ`સાર છોડવાનુ હજી સામર્થ્ય નથી, એ પેાતે સૌંસારમાં જીવનનિર્વાહના અંગે દુર્ધ્યાનમાં ટળવળી ન મળે, તથા લેાકેામાં એથી ધર્મ ન નિંઢાય, એ માટે મુમુક્ષુ પુત્ર એમને ધન વગેરે આપે છે. એ પાપ નહિ પણ સેવા કરે છે. માતાપિતાની આ સેવા કરવી એ તા ખરેખર કૃતજ્ઞતા અને કરુણા છે. કૃતજ્ઞતા એ તા હૃદયને મેાક્ષમાર્ગાપયેાગી પ્રથમ ગુણ છે; એ મેાક્ષસાધકની ચૈાગ્યતા Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ [પંચસૂત્ર-૩ સૂચવે છે. અને, કરુણાને તે લોકને વિષે ધર્મની પ્રધાન માતા કહી છે. કેમકે, છ પ્રત્યેની કરુણામાંથી ધર્મ જમે છે, અને કરુણાથી શાસનની ઉન્નતિ થાય છે. તીર્થકર દે ચારિત્ર લેતાં પહેલાં વર્ષદાન દે છે. ગુરુ પ્રવેશ-મહોત્સવાદિમાં છૂટથી દાન દેવાય છે. તેથી શાસન પ્રભાવના થઈ લેક આકર્ષાઈને ગુરુ પાસે આવી ધર્મશ્રવણ કરી ધર્મ પામે છે. બીજા પ્રત્યે જે કરુણા હેય તે માતાપિતા પ્રત્યે કેમ ન હોય? અરે ! એ કરુણું નહિ પણ કૃતજ્ઞતા છે, ભક્તિ છે. આ પ્રમાણે માબાપની ચિંતા ટાળી, એમની અનુમતિ મેળવીને, ચારિત્ર-ધર્મને અંગીકાર કરે. સૂત્ર-અour gવદે વ વવનુ સિગા | ઘમરાઇi खु हिअं सव्वसत्ताणं । तहा तहेअं संपाडिज्जा । सव्वहा अपडिवज्जमाणे चइज्जा ते अट्ठाणगिलाणोसहत्थंचागनाएणं । અર્થ-નહિતર (અંતરથી) નિયી રહીને જ માયાપ્રયોગ કરે. (માયાથી) પણ ધર્મની આરાધના સર્વ જીવને હિતકારી છે. તે તે પ્રકારે એ માયાપ્રવેગ આચરે. (આમ છતાં માતાપિતા) સર્વથા ન જ સ્વીકારે તે અસ્થાન-ગ્લાન-ઔષધાર્થ ત્યાગના ન્યાયે (એમને) છોડીને જાય. વિવેચનઃ-પરંતુ જે માતાપિતા મેહને વશ થઈ રજા ન આપે, તે જે કે મુમુક્ષુના હૃદયમાં માયા નથી, છતાં તે માબાપ પાસેથી રજા મેળવવા માટે બહારથી-દેખાવથી માયાપ્રયોગ કરે, પિતાનું દુઃસ્વપ્ન કહે, જેથી માબાપને લાગે કે આમાં પુત્રના આયુષ્યનું જોખમ છે તે એને ચારિત્રની રજા આપી Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ] ૨૯૭ દે સમરાદિત્ય ચરિત્રમાં ચોથા ભવમાં યશેધર રાજાની કથામાં એના પહેલા ભવે એ સુરેન્દ્રદત્ત રાજા છે, અને ચારિત્રની ભાવનાથી માતાને સ્વપ્ન કહે છે કે “હું જાણે મેરુ પર ચડ્યો, ઊંચા આસને બેઠે, પણ ત્યાં કેઈકે મારે પગ તાણું મને નીચે ખીણમાં પટક્યો ! ” માતા એ સાંભળી કહે છે કે “તું મુનિના કપડાં પહેરી ઘરમાં બેસ.” આમ સંમતિ મળી. પ્ર–શું માયા કરાય ? ઉ૦-હા, જ્યાં સ્વ અને પરના દીર્ધકાળના હિત પર હિતના ઉદય દેખાતા હોય, ત્યાં હદયથી માયા રહિત રહી, જરૂર પડશે કેક સ્થાને માયાને સેવાય. ધમની આરાધના સર્વને હિતકારી છે; એથી એ માટે જ કરાતી માયા એ માયા નથી. કેમકે, શાણું માબાપ અંતરમાં બચ્ચા પર ગમે તેટલું વહાલ ઊભરાતું છતાં, એની પ્રત્યે દેખાવથી રાગના ઉછાળા વિનાને ગંભીર વર્તાવ દાખવે છે. ત્યાં અંદરમાં જુદું, ને બહાર દેખાડવું જુદું, શું એ માયા નહિ? છતાં સંતાનના હિતાર્થે હોવાથી એ દોષરૂપ નથી. જેમ વૈદ્ય અંદરથી ચિકિત્સાકાળ લાંબે સમજવા છતાં, અધીરા દદીને બહારથી એવું દેખાડે છે, કે જાણે બસ હવે તુરતમાંજ સારું થઈ જશે. કેમકે, “એથી એનું મન પ્રસન્ન અને ઔષધપર શ્રદ્ધાળુ બને, તેમજ એ પથ્ય પાળે, તેથી આરોગ્ય સુલભ થાય,” એવું વિદ્યનું માનવું છે. શું આ માયા નહિ? ના, રેગીના હિતાર્થે હેવાથી માયા નહિ. તે રીતે શાળાએ જવાની રુચિ વિનાના બાળકને માબાપ સમજાવે છે કે “જા નિશાળે તને મઝા પડશે, માસ્તર સારા છે, મારશે Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ [ પંચસૂત્ર-૩ નહિ,” વગેરે. આમાં પણ કડક અને શિક્ષા કરનારા હોવા છતાં, કેમ બચ્ચાને ફેરફાર બતાવાય છે? એના ભાવી હિત માટે. એમાં દુનિયા માયા-કપટને દુર્ગણ નથી ગણતી. એવી રીતે આ ઘર સંસારમાં મેહના ક્ષણિક સંબંધોમાં જ જીવન પૂરું કરી કર્મવશ અનંતવાર ભટકવાનું ક્યાં નથી કર્યું? પણ હવે તે મેહના સંબંધે ફગાવી દઈ, સૌએ રત્નત્રયીની સાધના કરવાની છે, જેથી ભવભ્રમણને અંત આવે. એમાં માતાપિતા જાત માટે ન જ સમજતા હેય, અને સંતાનને ય ન જવા દેતા હોય, તે સંતાને આ અનંત કલ્યાણને માગે જવાની રજા અંદરથી હૃદય નિર્માય રાખી બહારથી હોશિયારી કરીને પણ કાં ન લેવી? એ માટે માતાપિતાને દુઃસ્વપ્ન કહે, જોષીને લાવે. જોષી પાસે પિતાના કેઈ અનિષ્ટની શંકા કહેવરાવે. એ સાંભળી માબાપને એમ થાય કે “જે અનિષ્ટની સંભાવના હોય, તે ભલે એને ચારિત્ર અંગીકાર કરવા દો.” એમ માની માબાપ આજ્ઞા આપે, એટલે પિતે ચારિત્ર લે. પ્ર-અહિં સત્યને વાંધો નથી આવતો? આ વચનવ્યવહાર અસત્ય નથી કહેવાતું ? ઉ–ના, વચન કે વ્યવહારને તેના પરિણામની દષ્ટિએ જેવાને છે. જે શુદ્ધ હૃદયે કરાતા કથનનું કે વ્યવહારનું પરિણામ સ્વપરને હિતકારી હોય, તે વચન-વ્યવહાર અસત્ય નથી, પણ સત્ય છે. દા. ત. કેઈને મારવા દોડતા ખૂનીને બીજા માર્ગનું કરેલું કથન એને એ બાજુ વાળી ખૂનના પાપથી બચાવે છે, અને ધારેલા જીવના પ્રાણ પણ બચાવે છે. આમ ઉભયનું હિત કરે, એ વચન-વ્યવહાર સત્ય જ કહેવાય. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રવજ્યા ગ્રહણ વિધિ ] ઉપાય જવા છતાં ય માબાપ રજા ન આપે, તે તે “અસ્થાન-ગ્લાન-ઔષધ અર્થે ત્યાગના ન્યાય પ્રમાણે માબાપને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરે. ન્યાય આ પ્રમાણે, સૂત્રણે નાના વે પરિણે હૃત્તિ તારી મારફg, तप्पडिबद्धे वच्चिजा । तेसिं तत्थ नियमघाई पुरिसमित्तासज्झे समव ओसहे महायंके सिआ। तत्थ से पुरिसे तप्पडिबंघाओ एवमालोचिअ'न भवंति एए नियमओ ओसहमंतरेण, ओसहभावे अ संसओ, कालसहाणि अ एआणि' तहा संठविअ सठविअ, तदोसहनिमित्तं सवित्तिनिमित्तं च चयमाणे साहू । एस चाए अचाए, अचाए चेव चाए । फलमित्थ पहाणं बहाणं । धीरा एअदंसिणो । स ते आसेहसंपायणेण जीवाविज्जा । संभवाओ पुरिसोचिअमेअं । અર્થ-કેઈ ગમે તે નામને માણસ કેઈક સગવશ માતાપિતા સાથે અટવીમાં આવી પડ્યો હોય અને એમને વળગીને જ જઈ રહ્ય હેય. ત્યાં એમને કેઈ મહાન રેગ થાય, (તે પાછ) અવશ્ય પ્રાણઘાતક હોય, (ઔષધ વિના) એકલા પુરુષમાત્રથી મટે તેમ ન હોય, અને એના માટે ઔષધ સંભવિત હેય. ત્યાં તે માણસ માબાપ પ્રત્યેના મમત્વથી એમ વિચારે કે “ઔષધ વિના આ અવશ્ય જીવશે નહિ, ઔષધ હોય તે (જીવવાનો સંભવ છે. અને (હજી ઔષધ લાવવા સુધી) આ કાળ કાઢે તેમ છે.” વિચારીને (એમને સમજાવી) એમજ ત્યાં બેસાડીને, એમના ઔષધ નિમિત્તે તથા પિતાની જીવિકા અર્થે એમને છોડીને જાય એ સારું છે. આ ત્યાગ એ અ-ત્યાગ છે. ને (ઔષધાર્થે) છેડીને ન જાય એ અત્યાગ (ખરેખર) ત્યાગજ છે. આવી બાબતમાં ડાહ્યા લેકેને મન પરિણામ એ મુખ્ય Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ [પંચસૂત્ર-૩ છે. ધીર ગંભીર પુરુષે આ પરિણામ જેનારા હેય છે. (એમ) એ માણસ ઔષધ લાવીને માબાપને જીવાડે. (જીવાડવાને) સંભવ હેવાથી માણસને ઉચિત આ ત્યાગ છે. વિવેચન –અસ્થાન-ગ્લાન-ઔષધાથે ત્યાગને ન્યાય શો છે? એ સ્પષ્ટ કરવા અહીં “અસ્થાને” અર્થાત્ કઈ વન જેવામાં, “લાન=બિમાર પડેલા માટે ગામમાં જઈ ઔષધ લઈ આવવા એ બિમારને ત્યાગ કરે” અર્થાત્ છેડીને જાય, એનું દષ્ટાંત અહીં સમજાવે છે. પછી એ ચારિત્ર લેવામાં કેવી રીતે ઘટે તે બતાવશે. દષ્ટાંત આ પ્રમાણે –કે એક ગમે તે નામનો પુરુષ માબાપ સાથે અટવીમાંથી પસાર થઈ રહ્યો હતો. અટવમાં અસ્થાને જ, કે જ્યાં ઔષધાદિ કાંઈ ન મળે, ત્યાં તેના માતાપિતાને એકાએક એ ભયંકર રોગ થઈ આવે, કે તેને મટાડવામાં ન આવે તે તેમના પ્રાણને નાશ થાય તેમ છે. વળી માતાપિતા એટલા અશક્ત છે, કે હવે તે ચાલી શકે તેમ નથી. છતાં તેઓ હજી થોડો વખત જીવી શકે તેમ છે. રેગ એકલા પ્રયત્ન મટે તેમ નથી, તેને યોગ્ય ઔષધની જરૂર છે. તે ઔષધ શહેરમાં મળતું હોવાથી, તે લેવા જવા માટે પુત્ર માતપિતા પાસે રજા માગે છે. પરંતુ મેહને વશ થયેલા તે પિતાના પુત્રને રજા નથી આપતા. “અમે મરશું તે મરશું, પણ તું ને જઈશ,” એમ તે કહે છે. હવે ડાહ્યો પુત્ર શું કરે ? ના જાય? જાય. માબાપની ઘણું ના છતાં પણ, પેલે વિવેકી માણસ પોતે ઔષધ લેવા નિમિત્ત જે જાય છે, તે દેખીતી રીતે તે માતા-પિતાને છોડનારે છે, પણ વસ્તુતઃ કહીએ તે એમને નહિ છેડનારે છે, એમને સાચવનારે છે; કેમકે એ Page #358 -------------------------------------------------------------------------- ________________ ત્રિજ્યા ગ્રહણ વિધિ ] ૩૦૧ ઔષધ લાવી એમને એનાથી નરેગી કરી જીવંત રાખી શકે એ સંભવ છે. એટલે ઔષધ લેવા જવા અર્થે એ તેને ત્યાગ જ ડહાપણભર્યો છે. એ પુત્ર સાચો સેવક છે, માતાપિતા તરફ ભક્તિવાળે છે. જે તેમને અત્યારે ત્યાગ કરીને ન જાય, તે રેગી માતાપિતા જરૂર મરી જાય. એટલે એ અ-ત્યાગ તે ઉલટે હંમેશના ત્યાગમાં પરિણમે. સાથે તે વળી ભૂખ્યો મરે એ જુદું. પ્રવૃત્તિનું મૂલ્યાંકન ઉપલક દષ્ટિએ ન થાય, પણ ફળથી થાય. પંડિત પુરુષો કેઈપણ પ્રવૃત્તિ વખતે પરિણામને મુખ્ય કરનારા હોય છે. ધીર પુરુષો સૂમ દષ્ટિએ ફળને લક્ષ્યવાળા હોય છે. અહીં સંભવ છે કે એ ઔષધી લઈને આવે એનાથી તે માતાપિતા બચી જાય; કેમકે હજી એ કાળ કાઢે તેમ છે. જ્યારે, ન જાય તે મરવાને જ નિર્ણય છે. તેથી એમને આજીવિકા–વસ્ત્રાદિ દઈ ત્યાં બેસાડી તેમનું ઔષધ લેવાને માટે અને પોતાના નિર્વાહ માટે જાય. એમ માતાપિતાને છોડી જનાર એ પ્રશંસાપાત્ર છે. ઔષધ લાવી આપીને તેમને જીવાડે એ સંભવ હેવાથી એમ આચરવું એ જ ઉચિત છે. સૂત્ર-પુર્વ સુવિઘ મલ્હાપુરિને સંપર્વતારહિg - पिइसंगए धम्मपडिबध्धे विहरिज्जा । तेसिं तत्थ निअमविणासगे, अपत्तवीजाइपुरिसमित्तासज्ञ, संभवंत सम्मत्ताईओसहे, मरणाइविवागे कम्मायके सिआ । तत्थ से सुक्कपखिए पुरिसे धम्मपडिबंघाओ एवं समालोचिअ-“विणस्संति एए अवस्सं सम्मत्ताइओसहविरहेण । तस्स संपाडणे विभासा । कालसहाणि अ एआणि ववहारओ" । અર્થ –એ રીતે શુલપાક્ષિક મહાપુરુષ સંસારરૂપી અટવીમાં પડેલો (પણ) ધર્મને વળગી રહી માતાપિતા સાથે Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ [ પંચસૂત્ર-૩ રહેતે હોય. એમને ત્યાં અવશ્ય વિનાશકારી કર્મવેગ હોય, (જે) ધર્મબીજ આદિ વિનાના પુરુષમાત્રથી મટે તે નહિ, (મટાડનાર) સમ્યકત્વાદિ ઔષધ મળવાને સંભવ છે, તેના માટે તે) મરણાદિ પરિણામ (નિશ્ચિત) છે. ત્યાં એ શુકલપાક્ષિક પુરુષ ધર્મના મમત્વથી આ પ્રમાણે વિચારે કે-“સમ્યક્ત્વાદિ ઔષધ વિના આ અવશ્ય નાશ પામશે. એ ઔષધને લાવી આપવામાં વિકલ્પ છે (કદાચ બચે) અને એ વ્યવહારથી હજી કાળ કાઢે એમ છે. વિવેચન –હવે દૃષ્ટાંતને ઘટાડે છે,-એ પ્રમાણે જે શુક્લપાક્ષિક મહાપુરુષ છે, (શુકલપાક્ષિક એટલે મર્યાદિત સંસારવાળ ક્રિયારુચિ જીવ જેને હવે અર્ધપુદગલપરાવર્ત કાળથી પણ એ છે સંસાર બાકી છે તે; કૃણ પાક્ષિક તેથી અધિક સંસારી) તે શુલપાક્ષિક જો સંસારરૂપી અટવીમાં પડેલા અને માતાપિતા પત્ની વગેરેથી પરિવરેલા છતાં ધર્મ ઉપર રાગી ને ધર્મના મમત્વવાળા બની વિચરે. તેમની દષ્ટિ નિર્મળ હોય છે, એટલે સાચું જોઈ શકે છે, સાચું પારખી શકે છે, અને ઠેઠ પરિણામપર્વતને વિચાર કરી લે છે. હવે તે જુએ છે કે, “સંસારરૂપી મહાઅરણ્યમાં પડેલા મારા માતાપિતાને કર્મને રેગ (લિષ્ટ કર્મો) લાગે છે, જે રોગ અવશ્ય મારક છે. કમરગથી એકજ વાર મરણ નહિ, પરંતુ ભવોભવના અનેક મરણને ભય છે. તે કર્મગ, જે પુરુષે ધર્મ બીજ વગેરે ઔષધ પ્રાપ્ત નથી કર્યું, તેના એકલાથી યાને ઔષધ વિના ટળે તેમ નથી. જ્યારે, કમરેગને હટાવનારું સમ્યક્ત્વાદિ ઔષધ લાવી શકાવાનો સંભવ છે. અન્યથા ઔષધ વિના તે Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ પ્રત્રજ્યા ગ્રહણ વિધિ] કરેગ એ મરણ, પુનર્ભવ, વગેરે વિપાક દેનાર છે. વળી તે મુમુક્ષુ શુકલપાક્ષિક જીવ ધર્મ ઉપર રહેલા પક્ષપાતને લીધે વિચાર કરે છે કે “આ મારા માતાપિતા સમ્યક્ત્વ વગેરે ઔષધ વિના તે અવશ્ય આ ભવસાગરમાં ખુવારી પામશે; જ્યારે, એ ઔષધથી બચી શકશે. જો કે સમ્યકત્વ-ઔષધ આણી આપવામાં વિકલ્પ છે; કદાચિત્ આણ શકાય, કદાચ ન પણ આણી શકાય. છતાં એવું નથી કે ન જ આણી શકાય. તેમ વ્યવહારથી હજી માતાપિતા શેડો કાળ કાઢે તેમ લાગે છે. જો કે નિર્ણય તે નથી, છતાં હજી જીવંત રહેવાને સંભવ છે. તેથી તે દરમિયાન જે હું ચારિત્ર લઈ લઉં, અને પછી એમને પણ સમ્યક્ત્વાદિ ઔષધ લાવી આપું, તે તે ઔષધથી એમને કર્મરોગ મટી ભાવજીવન પ્રાપ્ત થાય; તેથી એ સંસાર-અટવીને પાર ઉતરી શકે.” પ્રવે-મુમુક્ષુ જીવ આવી ઉતાવળ કરે, એના કરતાં થેડી ઢીલ કરે તે શે વધે? ઉ૦-ઢીલ કરે એટલે શું એમ ઇછે કે “આ માતાપિતા ક્યારે મરે ને હું ચારિત્ર લઉં?” એવી માતાપિતાના મોતની ઈચ્છા તે ચારિત્રને પાયાને જે ભાવ, મૈત્રીભાવ, તેને જ નષ્ટ કરી નાખે છે. પછી ચારિત્ર શું આવવાનું? એ એવું ઈ છે નહિ. માટે એમને જીવંત રાખી ચારિત્ર લે. પણ ઢીલ ન કરે. એ સમજે છે કે “મારા આયુષ્યને ભરેસે નથી. આયુષ્ય એટલે જીવનદેરી; એના ઉપર ઉપસર્ગ બહુ ઝઝુમે છે, તેથી આયુષ્ય એ પવનથી પ્રેરાતા પાણીના પરપેટા કરતાં ય વધુ અનિત્ય છે. આયુષ્યની આવી અતિ ચપળતા હેવાથી, જીવ જે ઊંચે શ્વાસ Page #361 -------------------------------------------------------------------------- ________________ ३०४ [પંચસૂત્ર-૩ લઈને નીચે મૂકવામાં સફળ થાય છે, તેમજ સૂઈને પાછા જાગી શકે છે, તે આશ્ચર્ય છે. માટે આયુ ધ્યને ભરોસે રાખ્યા વિના જલદી ચારિત્ર લઈ આત્મહિત સાધવું.” સૂત્રા–ત સંવિક સંવિધ સ્વ તા, તેહિં સમત્તાइओसहनिमित्तं, विसिद्गुरूमाइभावेण सवित्तिनिमित्तं च, किच्चकरणेण चयमाणे संजमपडिवत्तीए, साहू सिद्धीए । 'एस चाए अचाए' तत्तभावणाओ ' अचाए चेव चाए' मिच्छाभावणाओ। तत्तफलमित्थ पहाणं । परमत्थओ धीरा एअदंसिणो आसन्नभव्वा ।। અર્થ:–તથા (માબાપની) આ જીવનના નિર્વાહની ચિંતા વ્યવસ્થા કરવા દ્વારા એમને સ્વસ્થ કરીને, એમના સમ્યક્ત્વાદિ ઔષધ નિમિત્ત અને વિશિષ્ટ ગુરુ (શાસ્ત્ર) આદિ પામીને પિતાની ભાવ આજીવિકા નિમિત્તે, કર્તવ્ય બજાવવાપૂર્વક સંયમ સ્વીકારીને (માબાપને) છોડી જતે એ ઈષ્ટસિદ્ધિ થતી હોવાથી ઠીક છે. પરમાર્થને વિચાર કરતાં આ ત્યાગ એ અ-ત્યાગ છે. મિથ્યા કલ્પનામાં તણાતાં અત્યાગ એ ત્યાગ જ છે. તાત્વિક પરિણામ એજ પ્રધાન છે. નિકટભવી ધીર પુરુષ પરમાર્થથી આ જેનારા હોય છે. વિવેચન-ત્યાગ એ અત્યાગ કેમ? આ પ્રમાણે વિચાર કરીને મુમુક્ષુ જીવ માતાપિતાના આ લોકના નિર્વાહની યથાશક્તિ ચિંતા કરે, અર્થાત્ એમની અહીંની જરૂરિયાત માટેની ઠીકઠીક સગવડ પિતાની શક્યતા મુજબ કરે, અને એ રીતે એમને સ્વસ્થ કરે. પછી એમને સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરાવવા નિમિત્ત અને પિતાની ભાવઆજીવિકા (રત્નત્રયી) Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ ] ૩૦૫ નિમિત્તે સંયમ સ્વીકારવા દ્વારા માતાપિતાને છેડી જાય. અર્થાત્ એમને છેડી ચારિત્ર ગ્રહણ કરે. હવે ત્યાં વિશિષ્ટ કેટિના ગુરુમહારાજ અને શાસ્ત્ર વગેરે સામગ્રી પામીને જાણેલી સુંદર ધર્મકથાઓ અને ધર્મચર્ચાઓ દ્વારા દીક્ષિત પુત્ર માતાપિતાને સમ્યક્ત્વાદિ–ઔષધ પમાડી શકશે. તેમ પતે પણ ગુરુદેવના સાન્નિધ્યમાં ગ્રહણ-આસેવન શિક્ષા પામતે તપ-સંયમ-સ્વાધ્યાયાદિના કૃત્ય બજાવીને, આત્મપષક જે જ્ઞાનાદિરૂપ ભાવપ્રાણ, તેનું નિર્વાહક જીવન (આજીવિકા) પામી શકશે. આ રીતે માતાપિતાને છેડી જતો એ જ સાધુ છે, એટલે કે સિદ્ધિના વિષયમાં ધર્મશીલ છે, પ્રયત્નશીલ છે, મોક્ષના વાસ્તવિક કર્તવ્યને બજાવનારે છે. જ્યારે માતાપિતા અનુમતિ નથી આપતા, રુવે છે, એમ કરી મેહથી એમને ન છેડી જઈ સંયમ ન લે, તે એ સાધુ નથી, અર્થાત્ ધર્મશીલ નથી. અને, સ્વધર્મશીલ ન હોય એ સ્વની કે પરની હિતસિદ્ધિ ક્યાંથી કરી શકે? આજે એવા કેટલાય દાખલા છે કે જેમાં દીક્ષાથી હોવા છતાં માતાપિતાદિના મેહમાં દબાઈ રહ્યા છે એ સંસારમાં ફસી ગયા; ન પિતે ચારિત્ર પામ્યા, કે ન એમને કશું પમાડવું, માટે એમને છોડી ચારિત્ર લેવું એ જ હિતાવહ છે. પ્રવ-દીક્ષા જેવી પવિત્ર વસ્તુમાં માતાપિતાને તરછોડી જવાનું શોભે? એ ત્યાગ ઉચિત છે? ઉ૦-પૂર્વોક્ત બધી વિધિ સાચવ્યા છતાં, જે માતાપિતા રજા નથી આપતા, એમને હવે મહાન આશયથી ચારિત્ર લેવા Page #363 -------------------------------------------------------------------------- ________________ ३०६ [ પંચસૂત્ર-૩ માટે ત્યાગ કરે છે તે સાચો અત્યાગ છે; માટે તે જ ઉચિત છે. કેમકે તત્ત્વભાવનાએ, અર્થાત વસ્તુના પરમાર્થની વિચારણાએ, એ ત્યાગમાં તાત્ત્વિક દષ્ટિએ એમના હિતને માટે પ્રર્વતાય છે. ઉલટું અત્યાગ યાને ન છોડી જવું એ ખરી રીતે તરછોડવા જેવું છે, કેમકે અત્યાગથી એમને એમ વળગી રહેવામાં મિથ્યા (ટી) ધારણની વિચારણા છે. એથી એમના વસ્તુતઃ અહિતમાં પ્રવર્તાય છે. એ એટલા જ માટે, કે એમ સંસારમાં વળગી રહીને તે માતાપિતાને સમ્યક્ત્વાદિ શું પમાડી શકશે? અને ન પમાડી શકે તે પિતાના માતાપિતાને સમ્યક્ત્વાદિના અભાવે દીર્ધ દુર્ગતિમાં ગુમાવનારે એ બને. એ માતાપિતાને ભયંકર તરછોડ્યા નહિ તે બીજું શું કર્યું? વસ્તુને વિવેક કરાવનાર અને ભયંકર રાગમાંથી બચાવનાર એવા સમ્યક્ત્વાદિ પામવાને ઉત્તમ ભવ માનવને ! ત્યાં જ એ સમ્યકૃત્વ પામ્યા હોય, તે બીજાને દીક્ષામાં અંતરાય ન કરે; અને જે કરે છે, તે તેથી તે ભવભ્રમણમાં પડી જશે! અહીં શાણા પુરુષોની દષ્ટિએ શુભ અનુબંધ અને સમ્યક્ત્વાદિવાળી અવસ્થાની પરંપરા સર્જનારું સાત્વિક શુભ ફળ એ જ વસ્તુસ્થિતિએ મુખ્ય હોય છે. જે પ્રવૃત્તિનું વર્તમાનમાં સહેજ સારું ફળ હોય, પણ પછી ભયંકર ફળ આવે, તે તે પ્રવૃત્તિની માત્ર કેડીની કિંમત તે નથી, પણ નુકશાનકારિતા છે, તેથી ત્યાજ્યતા છે. ધીર વિચારક પુરુષે જે નિકટમાં મુક્તિગામી છે, તે પરમાર્થથી મુખ્ય એવા તાત્વિક ફળને જોવાવાળા હોય છે. જેટલી વધુ દીર્ધદષ્ટિએ હિતપ્રવૃત્તિ થાય, એટલી વિચારકતા ગણાય, અને એ મોક્ષને નજીક કરે. Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ ]. 3०७ | મરદેવા માતા, ષભદેવ ભગવાન ચારિત્ર માર્ગે સંચર્યા ત્યારે, રેતા હતા. તે એવું રતા રહ્યા કે આંસુ લૂછવાને અવકાશ નથી તે સુકાઈ સુકાઈ આંખો આડે એના પડળ બંધાઈ ગયા ! એક હજાર વરસ સુધી એ દુઃખી રહ્યા તે શું એ પ્રભુએ અજુગતું કર્યું ? ના, હજાર વર્ષ પછી પ્રભુ કેવળજ્ઞાન પામ્યા અને તરત મરુદેવા માતા ત્યાં આવી પ્રભુની દેશના સાંભળી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા ! કેટલું સુંદર ! માતાના રુદન પર પ્રભુ ઘરે બેસી રહ્યા હતા તે માતાને શું પમાડત? માતા એમ આયુષ્ય ખૂટ રાગ પષાતો રહેવામાં ક્યાં જાત? - કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને માતાએ એમના પિતાની ગેરહાજરીમાં ગુરુને વહેરાવી દીધા, તે પિતા ઘરે આવી ધુંઆ ફુઆ થતાં લેવા ઉપડ્યા. ઉદાયન મંત્રીએ એની આગળ સેનયાને ઢગલે અને પિતાના દેવકુંવર જેવા બે પુત્ર વાભટ્ટ અને આમ્રભટ્ટને આગળ કરી કહ્યું-આ સેનૈયા અને આ બે પુત્રમાંથી ગમે તે પુત્ર લઈ જાઓ, પણ તમારા શાસન પ્રભાવક તેજસ્વી પુત્રરત્નને ગુરુને સોંપી દે. ચારિત્ર લઈ, એ શાસનના સૂર્ય પાકશે ! હજારો લાખો લેકેને ધર્મ પમાડશે!” બાપે પીગળી જઈ કશું લીધા વિના દીક્ષા અપાવી, જાતે ધર્મ પ્રાપ્તિ કરી. વાસ્વામીએ માતાની નારાજીમાં દીક્ષા લીધી, તે પાછળથી માતા પ્રતિબોધ પામી ચારિત્ર લેનારી બની. અવંતી સુકુમાળે ઘરમાં ગુપ્તપણે સાધુવેશ પહેરી લીધે, તે રેતી માતા તથા સ્ત્રીએ શાંત પડી ગઈ અને માતાએ પુત્રને જાતે જઈને ગુરુને સોંપી દીક્ષા અપાવી, અને અવંતીના સ્વર્ગમન પર એક Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ | [ પંચસૂત્ર-૩ ગર્ભિણ પત્ની છેડી ૩૧ પત્ની તથા માતા પણ દીક્ષા લેનારી બની. આજે પણ દેખાય છે કે પુત્રની દીક્ષા પછી માતાપિતા અને કુટુંબીઓ ધર્મમાં આગળ વધ્યા છે. એ પ્રભાવ એ દીક્ષિતને છે, પછી ભલે એણે માતાપિતા-કુટુંબીઓની એટલી હશે નહિ છતાં દીક્ષા લીધી હેય. સૂવાર તે તમત્તારૂપાળા નીવવિજ્ઞા વંતિર્થ, अमरणावंझबीअजोगेणं । संभवाओ सुपुरिसोचिअमेअं। दुष्पडिआराणि अ अम्मापिईणि । एस धम्मो सयाणं । भगवं इत्थ नायं परिहरमाणे अकुसलाणुबंधि अम्मापिइसोगंति । અર્થ:-એ (પુત્ર) માબાપને સમ્યફવાદી ઔષધ પ્રાપ્ત કરાવવા દ્વારા અત્યંત (શાશ્વતકાળનું) જીવન પમાડે, કેમકે અમપણાનું સચોટ બીજ મળી ગયું! (ઔષધસંપાદનાદિન) સંભવ હેવાથી આ (માબાપ-ત્યાગ પૂર્વક ઔષધસંપાદનાદિ કરવું એ) સપુરુષને ઉચિત છે. માતાપિતાના ઉપકારને બદલે વળે એમ નથી. પુરુષોનો આ ધર્મ છે (કર્તવ્ય છે.) આમાં માતાપિતાના અશુભાનુબંધી શેકને અટકાવનાર ભગવાન દષ્ટાંત છે. વિવેચન –એમ માતાપિતાને મૂકીને ગયા પછી એ શુકૂલપાક્ષિક પુરુષ એમને પિતાનાં ચારિત્ર-બળે સમ્યકત્વાદિઔષધિ લાવીને પમાડી શકે છે, અને એથી શાશ્વત જીવન આપી શકે છે. કેમકે, સમ્યક્ત્વાદિ તે જીવને મૃત્યુના સીમાડા ઓળંગી જવા માટે અમેઘ ઉપાય છે. અર્થાત છેલ્લું મરણ એટલે કે મરણને અંત લાવવા માટે એ સચોટ સાધન છે. એનાથી જ ચારિત્ર આદિ પ્રાપ્ત થઈ સર્વ કર્મક્ષય થાય, ને મોક્ષ નીપજે. કહેવાય કે સમ્યક્ત્વના યોગથી જ Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ] ૩૦૯ માતાપિતા અજર અમર બની શકે. આ એમને છેડીને જવામાં સભવિત છે, માટે સત્પુરુષે ચારિત્ર લેવા માટે એમને છેડી જવું એ ચેગ્ય છે. શાથી ચેાગ્ય ! માતાપિતાના ઉપકારના બદલા વાળી શકાય તેવા નથી, ભલે સાંસારિક ગમે તેટલા સુખનાં સાધન-સગવડ લાવી આપે, ગમે તેટલી તેમની સેવા ચાકરી કરે, તેા પણ બદલો ન વાળી શકે. કેમકે એમણે પુત્રની ગર્ભ અને ખાળપણાની કટોકટીમાં જે ઉપકાર કર્યાં છે, તેવી માબાપની કટોકટી થાય અને એવા ઉપકાર કરે, તે તુલ્ય ઉપકારે એમના ખદલો વાળ્યેા કહેવાય. પણ તે શકય નથી. શકય હાય તાય તે એક જ જન્મના ઉપકાર થાય. એ તા એક માત્ર ધમ ઔષધ પમાડીને જ બદલો વાળી શકાય. હવે જો એ ધમ પમાડી શકવાના જીવનકાળમાં મિથ્યા કલ્પનાથી ઘરમાં બેસી રહી, ધમ પમાડવાના પ્રસંગ ગુમાવાય, તા એમને કરાગે ભવના દુ:ખામાં રીખાવું રહ્યું. પરમાની દૃષ્ટિએ આ એમની પ્રત્યે કેટલી ક્રૂરતા ? તેથી જ સત્પુરુષોને એ ધર્મ છે કે માતાપિતાના ઉપકારના બદલો વાળવા જોઇએ. ત્રિલોકનાથ શ્રી મહાવીર પ્રભુનુ' આમાં સચાટ દૃષ્ટાંત છે. જ્ઞાનથી એમણે પાતે ચારિત્ર લે તે તેથી માતાપિતાને ભયંકર અકુશલાનુખ ધ શાક થાય,' એમ જાણી ગર્ભમાં જ અભિગ્રહ ધારીને એ શેકને અટકાવ્યેા. સાતમે માસે ગર્ભમાં જ રહ્યા પ્રતિજ્ઞા કરી કે ‘માતાપિતાના જીવતા હું દીક્ષિત નહિ થાઉ” અહિં એ ખાસ સમજવાનું, કે શ્રી મહાવીરવિભુ ગાઁથી અવધિજ્ઞાને સંપન્ન હતા. એથી એ જાણી શકે છે કે આ માતાપિતાને જો શાક થવાનું નિમિત્ત ન અપાય, તે। એમની Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦. [પંચસૂત્ર-૩ ભવાંતરે સદ્ગતિ અને શુભની પરંપરા થાય, તેને બદલે જે શેકનું નિમિત્ત અપાય તે તથાવિધ કર્મની પરિણતિથી અશુભાનુબંધી શેક સાથે એમનું એવું અકાળ મૃત્યુ થાય, કે એ ભવાંતરમાં અશુભની પરંપરામાં જ ફસાઈ જાય; અને તેથી સદગતિ તે ભ સુધી દુર્લભ બને. આવું જે કરાય તે ઉપકારને બદલો ક્યાં રહ્યો? એટલે જ્યારે વિશ્વોદ્ધારક પ્રભુ જેવાએ માતાપિતાની ભાવદયા વિચારી, તે પછી બીજાઓએ કેમ ન વિચારવી ? હા, એટલું ખરું કે એ વિશિષ્ટ જ્ઞાની અવધિજ્ઞાની હોવાથી એમણે માતાપિતાની એ સ્થિતિ જોઈ તેથી આ રીતે કરવું યંગ્ય ધાયું; અને ઋષભદેવ પ્રભુએ જ્ઞાનથી માતાની ભિન્ન પ્રકારની સ્થિતિ જાણે એમને રેતા મૂકીને દીક્ષા લેવાનું ચગ્ય ધાયું હતું, ત્યારે આપણા માટે એજ પ્રભુએ ભાખેલી દીક્ષાગ્રહણ–વિધિની કલ્યાણ-આજ્ઞાનું પાલન એ જ ઉચિત છે. એમાં જ માતાપિતા પ્રત્યે સાચી કૃતજ્ઞતા જળવાય છે, અર્થાત્ એમને ઉપકારનો બદલો વાળી શકાય છે, અને એથી એ સુખી થાય છે. સૂત્ર-શવમવિતાવ સંઘ, સુ મીરે (૨) પૂરૂત્તા માવંતે धीअरागे साहू अ, (२) तोसिऊण विहवोचिअं किवणाई, (३) सुप्पસત્તાવરણ, (૪) સુવિમુદ્દનિમિત્તે, (૧) સહિવાલિg, (૬) વિમુક્સमाणो महापमोएणं सम्मं पव्वइज्जा लोअघम्मेहिंतो लोगुत्तरधम्मમળ. અર્થ –એ પ્રમાણે બિલકુલ સંતાપ પમાડ્યા વિના સુગુરુ પાસે (૧) વીતરાગ ભગવાન અને મુનિઓની પૂજા કરીને (૨) કૃપણઆદિને સ્વભાવાનુસારે તેષ પમાડી, (૩) અવશ્ય કર્તવ્ય Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ] ૩૧૧ સારી રીતે ખજાવી, (૪) અતિવિશુદ્ધ નિમિત્તો જોઇ, (૫) વાસક્ષેપથી અધિવાસિત છની, (૬) વિશુદ્ધિ પામતા પામતા ભારે આનંદપૂર્વક લૌકિક ધર્મમાંથી લોકેાત્તર ધર્મમાં જવા વડે સારી રીતે પ્રવ્રજ્યા સ્વીકારે. 6 વિવેચનઃ-આ પ્રમાણે ભાવથી કાઈનેય જરાપણું સતાપ પમાડ્યા વિના, સુગુરુ પાસે આવી સમ્યક્ રીતે ચારિત્ર અંગીકાર કરે. (૧) · ગુરુ વિના જ્ઞાન નહિ, ગુરુ દીવા ગુરુ દેવતા. ’ અલખત્ ગુરુના લેખાશમાં કુગુરુના પલ્લે ન પડી જવાય એ ખૂખ જોવાનું. તે પણ સુગુરુ વિના તે એક ઘડીય ન ચાલે. સુગુરુ વિના દીક્ષા ય નહિ, અને સુગુરુ વિના શિક્ષા ય નહિ. આનું કારણ એ છે કે દીક્ષા અને તે પછી ગ્રહણુશિક્ષા અર્થાત્ શાસ્રગ્રહણ-શાસ્રોધ, અને આસેવનશિક્ષા અર્થાત્ સાધ્વાચારની તાલિમ એ એમાં નિષ્ણાત થયેલા ગુરુ જ આપી શકે. જાતે ને જાતે, ગુરુના આલખન વિના, એ લેવાના દુરાગ્રહ રાખે તા ભૂલો પડી જાય. અનાદિ-અભ્યસ્ત માહ કચારે ય પણ છળી ન જાય, એ માટે સ્વયં સયમ-વિરાગના પ્રખર અનુભવી અને મેહની ચિકિત્સાના શાસ્રરૂપી શ્રી જિનાગમના પૂર્ણ ગીતા સુગુરુની નિશ્રા જોઈએ જ. એમની પાસે ચારિત્ર સ્વીકારતાં પહેલાં, (૨) પેાતાની શક્તિ અનુસારે શ્રી વીતરાગ તીથ કરદેવની અષ્ટાહ્નિકાદિ પૂજા-મહાપૂજા કરે, અને (૩) મુનિરાજોને આહારવસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિથી સન્માને. (૪) તેમજ કૃપણુ દુ:ખી જીવાને પેાતાની સંપત્તિ અનુસારે ધન આપી સંતેષે. ત્યારબાદ (પ) લઘુવડીનીતિનું આવશ્યક, તથા મુંડન, મંગળસ્નાન, ઉચિતવેશ વગેરે અવશ્યકરણીયને સારી રીતે સાચવીને, (૬) પછી સારાં Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ [ પૉંચસૂત્ર-૩ નિમિત્તો યાને પ્રશસ્તયાગ શુકન-શબ્દ પામી ગુરુ પાસે દીક્ષાની ક્રિયા કરે. (૭) ત્યાં દરેક ક્રિયા વખતે ગુરુદ્વારા ગુરુમંત્રે મત્રાયેલ વાસક્ષેપથી વાસિત થતા, (૮) અતિઉત્સાહ અને આનદથી ચિત્તને વિશુદ્ધ વિશુદ્ધ કરતા, ભાવેાહ્વાસ વધારતા તથા લોકેાત્તર સમ્યગ ભાવવંદન વગેરે શુદ્ધિ સાચવતા, મહાઆનંદ સાથે પ્રવજ્યાને અંગીકાર કરે, જે લૌકિક સ’સારવ્યવહારને સંપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક લોકોત્તર ચારિત્રવ્યવહારોમાં જોડાઈ જવારૂપ છે. ગુરુની આવશ્યકતાના હેતુ: આ વિધાના સહેતુક છે. પહેલી તા ગુરુની આવશ્યકતા એટલા માટે કે, (૧) ચારિત્રધમ નાં અનુષ્ઠાન-સામાચારી વગેરેથી અપરિચિત મુમુક્ષુને એના પરિચયવાળા ગુરુ પાસેથી જ એનું માદન મળે. (૨) શાસ્ત્રમાંના ઉત્સ-અપવાદ ગુરુ જાણુતા હાય તેથી એમની દેખરેખ નીચેજ એને અનુસારે ચારિત્રપાલન થઈ શકે. કત્યાં ઉત્સર્ગ માગ સાધવા, કયાં અપવાદ માગતું આલંબન કરવું, એ ગુરુ ચીખી શકે; કેમકે એમાં ગુણ-દોષ (ગૌરવ–લાઘવ)ના ટકા માપવાનું ગજું એમનું હાય છે. (૩) છૂપા કુસંસ્કારે કયારે ય ઉદય ન પામી જાય એ માટે માથે ગુરુને અંકુશ જરૂરી છે. (૪) આરાધનામાં સાચુ પ્રોત્સાહન એટલે કે કચાંક ઉપબૃંહણા (સમર્થન-અનુમેદન), ને કયાંક સંશાધન ગીતા અને હિતસ ગુરુ જ કરી શકે.... (૨-૩-૪)દીક્ષાસ્વીકારની ક્રિયા એક મહાગંભીર અનુષ્ઠાન છે. સામાન્ય શુભાનુષ્ઠાન પણ ઇષ્ટદેવને નમસ્કારાદિરૂપ મગળ કરીને હાય છે, તે આમાં તે એ અવશ્ય જોઇએ, ને એ Page #370 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ] ૩૧૩ વિશેષરૂપે જ હોય. તેથી અરિહંતપ્રભુની પૂજા-મહાપૂજા કરવાનું કહ્યું. (૩) એમ ગુરુને જીવન મેંપવું છે, તે એમની પાસેથી ચારિત્ર લેવું છે, તે પહેલાં ગુરુ-મુનિઓની ભક્તિ કરવી એ એક અવશ્ય કર્તવ્ય છે. ચક્રવતી પાસેથી કંઈ કામ કરાવવું હેય તે પહેલાં એની ભક્તિ કરાય છે. (૪) ચારિત્ર એટલે તે જીવ પ્રત્યે ભરપૂર કરુણાભર્યો માગી. એમાં પ્રવેશ કરતાં સહેજે દીન દુઃખી છે પર દાન આપી કરુણ કરે. વળી એ જીવોની દુઆ મળવાથી વાતાવરણ પણ શુભેચ્છાભર્યું સજય, જે ચારિત્રસ્વીકારના પ્રસંગને ઉલ્લાસમય બનાવે છે. (૫) દીક્ષા ગ્રહણ કરવી છે તે એની ક્રિયા-વિધિ ચાલે એટલા સમય સુધીમાં લઘુશંકાની બાધા વગેરે ન થાય, એ માટે પહેલેથી બાધા ટાળી લેવી જોઈએ એ યુક્તિયુક્ત છે. ત્યારે મુંડન યાને કેશોચ્છેદ એ રાગદ્વેષાદિ લેશેચ્છેદનું સમારક છે, એના પર નાન એ મંગળ છે, ભાવ સ્નાનનું સૂચક છે. દીક્ષાથીને ત્યાં ખ્યાલ આવે કે “આ હવે હું રાગદ્વેષાદિના ઉછેદ સાથે ભાવ-અશુચિનિવારણના માર્ગે જઈ રહ્યો છું.” વેશ પરિવર્તન એ હદય પરિવર્તનનું પ્રતીક છે, અને ભવિષ્ય કાળ માટે પણ સંસારનું વિસ્મરણ અખંડ રાખનાર છે. આરંભસમારંભ અને પરિગ્રહાદિના દિલને સૂચક ગૃહસ્થવેશ મૂકી સાધુવેશ ધરવાથી સર્વવિરતિના ભાર દિલ પર આવે છે. એ ઘણું ઘણી રીતે પછી મુનિ પણાનું રક્ષણ કરે છે. પ્રસન્નચંદ્ર રાજષિને કલેશમાં ચલ્યા ત્યારે અંતે મુનિશે એમને પાછા વાળ્યા. આમે ય ચારિત્રજીવનમાં પિતાને મુનિશ જ નજર સામે હઈ ગૃહસ્થજીવનની ઘણી ય કલ્પનાઓથી બચવાનું થાય Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ [પંચસૂત્ર-૩ છે. આમ દીક્ષા લતાં સાચવવાની આવશ્યકે રહસ્યભર્યા છે. (૬-૭) હવે દીક્ષા સ્વીકાર કરવાને તે પ્રશસ્ત નિમિત્તે યાને શુભ શુકન, શુભ શબ્દ, શુભ તિથિ-વાર-નક્ષત્ર-કરણ–ચાગલગ્ન જોઈને કરવાને, કેમકે એ કાર્યમાં ઉલ્લાસ પ્રેરે છે, અને કાર્યને યશસ્વી બનાવે છે. ખરાબ નિમિત્તેમાં આદરેલું કાર્ય પાછા પાડે છે, ને અનર્થ કરે છે એ જગતને ઘણે અનુભવ છે. માટે સારાં નિમિત્ત પકડીને દીક્ષા ગ્રહણની ક્રિયા કરવી. કિયા એટલા માટે જરૂરી છે કે એથી “ગુરુના હાથે હું દીક્ષિત થયે છું” એ ભાવ પર નમ્રતા રહે, આજ્ઞા-પ્રતિબદ્ધતા રહે. અરિહંત-મુનિઓ વગેરેની સાક્ષીથી દિલ પર જવાબદારીને ભાર આવે. તેમજ કલ્યાણ ગુરુઓના હસ્તે કાર્ય થાય તેમાં વિશેષ પવિત્રતા–પ્રભાવકતા આવે. ક્રિયાને બદલે, એમને એમ હું હવે સાધુ” એવી કલ્પનાથી બેસી જવામાં આ લાભ ન મળે. (૭) “મંત્રિત વાસક્ષેપ મારા માથે પડે છે” એ ખ્યાલ ચિત્તના ભાવને વિશેષ ઉજજવળ અને ઉત્સાહી બનાવે છે. મંત્રિતને પ્રભાવ અજબ હેય છે. (૮) ચારિત્ર સ્વીકારતાં સમયે સમયે અતિ ઉત્સાહ, આનંદ અને વિશુદ્ધ ભાવોલ્લાસને વધારતો ચાલે છે તે સ્વીકાર વખતે ઊંચા સંયમ અધ્યવસાયને સ્પર્શવા માટે જરૂરી છે. એની, પછીના આખા ચારિત્રજીવન પર, અસર પડે છે. ચારિત્ર સિંહની જેમ લઈ સિંહની જેમ પાળવાનું બને છે. ત્યાં લોકોત્તર ભાવવંદન-દેવવંદન-ગુરુવંદનની શુદ્ધિએ દિલને વિશેષ ભાવેલ્લાસથી ભર્યું ભર્યું કરી દે છે. આમ આ બધું સાચવીને પ્રવજ્યા સ્વીકારે, તે સમ્યગ રીતે, Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્યા ગ્રહણ વિધિ ] ૩૧૫ અર્થાત વિચિત્ર પ્રકારના લૌકિક, દુન્વયી, સાંસારિક સંબંધ, કર્તવ્યો, પ્રવૃત્તિ, વ્યવહાર, જવાબદારીઓ વગેરે લેકધર્મને ત્યાગ કરીને લોકેત્તર ધર્મમાં પ્રવચન યાને ઉત્કૃષ્ટ ગમન કરે,યાજજીવ માટે લોકોત્તર ધર્મને સ્વીકારે. હવે એ સતત ગુરુ-પ્રતિબદ્ધતા,મહાવ્રતસમિતિ-ગુપ્તિ, ક્ષમાદિ, નિર્દોષ ભિક્ષાચર્યા જિનાગમ-સ્વાધ્યાય, જ્ઞાનાચારાદિ પંચાચાર વગેરેનું જીવન બનાવી પિલી લૌકિક વાતેથી એટલે કે ગૃહસ્થજીવનથી સર્વથા પર (અલગ) થઈ જાય, એ રીતે શ્રમણ જીવનમાં પ્રવેશ કરે. ' અર્થાત સર્વવિરતિ સામાયિક યાજજીવનું ઉચ્ચરે. એમાં સર્વ સાવદ્ય વેગ યાને પાપ વ્યાપારમાત્ર મનથી વચનથી કે કાયાથી ન કરવાના, ન કરાવવાના, અને કરતાને ન અનુમોદવાના પચ્ચકખાણ કરી સમભાવમાં આવે; એ સાવદ્ય ગની મમતા અને રાગદ્વેષ-હર્ષશોકરૂપી વિષમતા છેડી સમતા ધારણ કરે. ધન-માલ-કુટુંબ, સારાં ખાનપાન–વેશ-અલંકાર, મકાન-દુકાનવાડી, વગેરે બાહ્ય સંગ, અને આરંભ સમારંભાદિ હિંસા, જુઠ, અનીતિ અને પાપવૃત્તિપ્રવૃત્તિઓ વગેરે કશા સાથે હવે સંબંધ જ નહિ, મનથી પણ સંબંધ નહિ, અનુમોદનથી પણ સંબંધ નહિ. હવે સંબંધ ગુરુ સાથે, જિનાજ્ઞા સાથે, સંયમ-સ્વાધ્યાય-ત્યાગતપ-સાધ્વાચાર સાથે આગળ વધીને જ્યારે પંચમહાવ્રતની પ્રતિજ્ઞા ઉચ્ચારવામાં આવે ત્યારે એની સાથે વળી સવિશેષ સંબંધ, આવા જીવનમાં પ્રવેશ એ લોકેત્તર ધર્મમાં પ્રવ્રજન કહેવાય. સૂત્ર-gણા ાિળાનમાળા મારુત્તિ = વિરાફિકળ્યા પુર્વ महाणत्थभयाओ सिद्धिकंखिणी। इति पव्वज्जागहणविहिसुत्तं समत्तं । Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ [ પંચસૂત્ર-૩ અર્થ-જિનેશ્વરદેવોની આ આજ્ઞા મહાકલ્યાણ સ્વરૂપ છે. તેથી મેક્ષાકાંક્ષી સમજુ માણસે (વિરાધનામાં) મહાઅનર્થને ભય હેઈ, જિનાજ્ઞાની વિરાધના ન કરવી. એમ “પ્રવજ્યા-ગ્રહણ વિધિ” સૂત્ર સમાપ્ત થયું. વિવેચન-શ્રી જિનેશ્વર ભગવાનની આ આજ્ઞા છે, કે આ રીતે પ્રવ્રજ્યા લેવી જોઈએ. આ આજ્ઞા મહાકલ્યાણકારી છે; તેથી મોક્ષને અભિલાષી ડાહ્યો સમજદાર પુરુષ તેનું ઉલ્લંઘન કરવામાં મહાન નુકસાનને ભય રાખી તેની વિરાધના ન કરે; અર્થાત્ આજ્ઞાથી જરાય વિપરીત ન વર્તે. જિનાજ્ઞાની વિરાધનાથી દીર્ઘ દુર્ગતિ-ભ્રમણ જેવા મહાન અનર્થ નીપજે છે. જગતમાં જિનાજ્ઞાની વિરાધના કરતાં વધુ માટે કઈ ગુને નથી, પાપ નથી, અનર્થ નથી. જિનાજ્ઞાની વિરાધના જ મહાન પાપ, અપરાધ, અનર્થ છે, ત્યારે, જિનાજ્ઞાની અારાધના, એ જ હિતકારી છે. માટે મેક્ષરૂપ સર્વશ્રેષ-કલ્યાણના અભિલાષીએ સમજી રાખવું જોઈએ કે જિનાજ્ઞાની આરાધના કરતાં બીજે કઈ સાચે મોક્ષમાર્ગ નથી, એ જ વાસ્તવિક મેક્ષેપાય છે. આ “પ્રજ્યા ગ્રહણવિધિ સૂત્ર એટલે કે વસ્તુતઃ પ્રવજ્યાગ્રહણ-વિધિની વસ્તુને સૂચવતું સૂત્ર પૂર્ણ થયું. ૩ જું સૂત્ર પ્રત્રજ્યાગ્રહણ–વિધિ સમાપ્ત Page #374 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૪ ને પ્રચા–રિવાહનમ ! સૂત્રસ જીવમમિvશ્વરૂણ સમાળ, સુવિદિમાવો રિબાજે जुज्जइ । विसुद्धचरणे महासत्ते न विवज्जयमेइ । અર્થ: તે આ રીતે પ્રવજ્યા લીધા પછી સમ્યગૂ ગ્રહણ વિધિના પ્રભાવથી ક્રિયારૂપી ફળનો સંબંધ પામે છે. વિશુદ્ધ ચારિત્રવાળો અને મહાસત્ત્વશીલ (આત્મા ચારિત્રમાં) વિપર્યય (બ્રમ)ને વશ થતો નથી. વિવેચન-સાધુ-ધર્મની આત્મામાં પરિભાવના કર્યા પછી શું કરવું તે પૂર્વના ૩ જા સૂત્રમાં બતાવ્યું, અર્થાત્ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી તે કહ્યું. હવે આ દીક્ષિત થયેલાએ ચારિત્રજીવનમાં કઈ કઈ સાધના કરવી અતિ આવશ્યક છે, તે ચોથા સૂત્રમાં બતાવે છે. તે મુમુક્ષુ પૂર્વે કહેલી દીક્ષા-ગ્રહણની સમ્યગૂ વિધિથી ચારિત્રી બનેલ સુવિધિના અર્થાત દીક્ષાની પ્રશસ્ત ગ્રહણ વિધિના પ્રભાવે સમ્યકક્રિયારૂપી ફળને પામે છે. ગ્રંથના પ્રારંભે કહ્યા મુજબ આ પદાર્થો આ જ ક્રમે પ્રાપ્ત થાય છે, એટલે કે Page #375 -------------------------------------------------------------------------- ________________ [ ૫'ચસૂત્ર-૪ પ્રત્રજ્યા–પાલનની જે સમ્યક્ ક્રિયા એ સુવિધિએ દીક્ષા ગ્રહણ કર્યા વિના ન ખની શકે. તેમજ વિધિ-ગ્રહણ કર્યું, એટલે તેના ફળ રૂપે વિધિ-પાલન આવીને ઊભું રહેવાનું. મુમુક્ષુ અત્યાર સુધી ગૃહસ્થપણે આચારની વિશુદ્ધિવાળા હતા, હવે સાધુપણામાં ચારિત્રની વિશુદ્ધિવાળા બને છે. એટલે એ ચારિત્ર અને ગુરુનિશ્રા શાસ્ર સ્વાધ્યાય, સામાચારી, સંયમ, તપ અનુષ્ઠાનાદિ ચારિત્રયેાગસાધના તરફ અત્યંત અહુમાન અને અથી પણું, તથા ચીવટ, ચિંતા અને ચાક્કસાઇ સાથે પાકા પુરુષાથ રાખી ચારિત્રને જરા ય મલિન ન થવા દે. સમજે કે ચારિત્રની ઉજ્જવળતામાં આત્માની અને આત્માના ભવિષ્યકાળની ઉજ્જવળતા છે. વર્તમાન જીવન પણ જે નિષ્કલંક ચારિત્રવાળું રખાય તા તે ખૂબ જ સ્વસ્થ, શ્રદ્ધેય, અને નવીન નવીન સવેગ તથા મનેરથા સહિત પ્રગતિશીલ રહે છે. ચારિત્રને દૂષણ લગાડનાર મનમાં શકિત રહે છે, દુભાયેલો રહે છે. આદ્ય પતનના સ્વભાવથી અધિકાધિક પતન પામતા જાય છે. અને નવીન પ્રગતિથી વ"ચિત બની નિરાશામાં ડૂબી જાય છે. પછી દુર્ધ્યાનના વમળામાં અથડાય છે. આવી સ્થિતિ અટકાવા એ વિચારવું કે · જ્યારે આખા સંસાર ત્યજ્યેા છે તે હવે ચારિત્રના દૂષણ ટાળવાનું શું કઠિન છે ? ’ એમ વિચારી જરાય દૂષણ ન લાગે એ માટે ચારિત્ર-શુદ્ધિ સપૂણ સાચવે. 6 ૩૧૮ ચાગાવ'ચક–ક્રિયાવ’ચક:-સૂત્રકારે અહીં સુવિધિભાવથી ક્રિયાફળ સાથે ચેાગ પામે એમ કહ્યુ, તેનું રહસ્ય આ છે કે ત્રણ પ્રકારના અવ'ચક,-ચેાગાવ’ચક, ક્રિયાવ’ચક અને લાવ'ચક,એમાંથી જે ખરેખર ‘ચેાગાવ'ચક ' પામ્યા અર્થાત ગુરુ કે Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ પ્રવજ્યા-પરિપાલન] ગુણને બરાબર વિધિપૂર્વક યોગ પાસે, એ વેગ હવે અવંચક બને છે. “અવંચક” એટલે નહિ ઠગનાર, નિષ્ફળ નહિ જનારે, અર્થાત અવશ્ય સફળ થનાર. સફળ વેગમાં ફળ છે કિયા, એટલે કે એ ક્રિયાવંચક અવશ્ય પામે છે. દા. ત. ગુરુ કે અષ-જિજ્ઞાસાદિ ગુણ સાથે જે સાચે વેગ , તે એના ફળરૂપે ગુરુના વિનય-વંદનાદિ કિયા તત્ત્વ શ્રવણ-કિયા સાથે જોડાય છે. જે બીજા વિષય કે વ્યવસાયમાં ઉત્કટ રસ આસક્તિ હોય તે ગુરુ પાસે જવાનું જ નહિ થાય. પછી ગુરુયોગ ક્યાંથી થાય? અરે ! ગુરુ સામા આવીને મળે તે ય પેલો ઇદ્રિયવિષય રસ અહીં દિલથી ગુરુગ નહિ કરવા દે. જે ગાવંચક નહિ, તે કિયાવંચક શાનો? એમ પ્રસ્તુતમાં ચારિત્રગુણ જો વિધિપૂર્વક નહિ, પણ અવિધિએ તફડંચી કર્યો, તે તે સમ્યગ નહિ બને, તેથી પછી ક્રિયાવંચકના વાંધા ! સુવિધિથી ચારિત્રગ પાપે એ હવે એના ફળરૂપે ક્રિયાવંચક પામે છે, ચારિત્રની પવિત્ર કિયા સાથે એને આત્મા ભાવપૂર્વક તન્મયતાથી જોડાય છે. આના ઉપર જ આગળ પાંચમા સૂત્રમાં કહેશે તે ફળાવંચક પ્રાપ્ત થશે. ચારિત્રનું ફળ અવશ્ય પામશે. માટેજ કિથાવંચક ચારિત્રની સર્વ કિયા દિલના ભાવપૂર્વક તન્મયતાથી આરાધવી જોઈએ. આ માટે સૂત્રકાર હવે એના ઉપાયે બતાવે છે. ૧. વધતી ભાવશુદ્ધિ, મહાસત્ત, અબ્રાતતા ચારિત્ર પામેલો આત્મા પિતાના ચારિત્ર અર્થાત્ સર્વત્યાગના, અને સર્વાશે જિનાજ્ઞાપાલનના, ભાવ હવે અધિકાધિક તેજસ્વી કરતે ચાલે. આ માટે ચિત્તવિશુદ્ધિ વધુને વધુ વિકસ્વ રહેવી જોઈએ. આગળ કહેશે તે સાધનાઓભર્યા ચારિત્રજીવનમાં Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ [ પંચસૂત્ર-૪ મંદતા આ સંબંધીત વડ અ8 આદિવશ એમ બ્રાતિ ન આવવા દેવી, અશ્રદ્ધા, અનાદર, ન થવા દેવા, વગેરે અખંડપાલન માટે વધતી ભાવવિશુદ્ધિ અને ચિત્તવિશુદ્ધિ બહુ જરૂરી છે. * ભાવવિશુદ્ધિમાં ચારિત્રના ભાવ યાને પરિણામ જે બગડ્યા, ચિત્ત જે મલીન થયું તે એ અખંડ પાલન નહિ થાય. ચારિત્ર–પરિણુતિ બગડવાનું એ રીતે થાય છે કે (૧) જે ઉલ્લાસ-ઉત્સાહ સાથે ચારિત્ર માર્ગ સ્વીકાર્યો, તે ઉલ્લાસ-ઉત્સાહમાં મંદતા આવે, ઉત્સાહભંગ થાય. (૨) સર્વત્યાગ કરીને નીકળ્યા પછી સાંસારિક સંબંધીને આકર્ષણ જાગે, સ્નેહ ઊભરાઈ આવે; ધન-માલનું મહત્વ લાગે; સગવડ અનુકૂળતા માટે આરંભસમારંભાદિની ઈચ્છા જાગે, ક્રોધ-લોભ-ભય આદિવશ અસત્યભાષણનો ભાવ થાય; વારેવારે ધણને અવગ્રહને શે યાચો?” એમ કરી અદત્તાદાનની વૃત્તિ જાગે; ધણીને પૂછયા વગર સ્થાનસેવન, પાટપાટલાદિ-ઉપભેગ, વગેરે કરવાનું મન થાય; સ્ત્રીઓના સુંદર રૂપ-ગાત્ર જેવાની કે મધુરા શબ્દ સાંભળી લેવાની વૃત્તિ થાય; કામકીડા યાદ કરી મન મિઠાશ અનુભવે; ચારિત્રના ઉપકરણને સંગ્રહ વધારવાનું અને દર્શન જ્ઞાન ચારિત્રને નિરુપયેગી વસ્તુ રાખવાનું મન થાય. આમ સર્વત્યાગને ભાવ ચુકી અહિંસાદિ પંચમહાવ્રતનું અંશે પણ ઉલ્લંઘન કરવાની લેગ્યા જાગે, એમ જિનાજ્ઞાએ ચારિત્રજીવન અંગે ફરમાવેલ વિધિ-નિષેધ યાને પ્રવૃત્તિ-નિવૃત્તિના ઉલ્લંઘનનું મન થાય; સાધુ જીવનની દિનચર્યા પર્વચર્યા અને પ્રાસંગિક ચર્યા આરાધવામાં પાછી પાની કરાય. દા. ત. અહોરાત્રમાં પાંચ પહોર અખંડ સ્વાધ્યાય રાખવામાં અણીશુદ્ધતા ન રખાય, એમ જિનાજ્ઞાએ જે જે વાતને નિષેધ કર્યો હોય તેની એક યા બીજી બાબતમાં પ્રવૃત્તિ કરવાનું મન થાય. Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન] ૩૨૧ આમ ચારિત્રના ભાવ મલીન થાય છે. એ અટકાવવા વિશુદ્ધ વિશુદ્ધતર ચારિત્રભાવ બનાવ્યે જવાના, ભાવવિશુદ્ધિ વધાર્યો જવાની, એ દરેકે દરેક દોષ ટાળવા સતત જાગરૂક અને ઉદ્યમી રહેવાનું. બીજું, ચિત્ત–વિશુદ્ધિ વિકસ્વર રાખવા ચિત્તમાં મલીનતા ન આવવા દેવી. ઈર્ષ્યા, અસહિષ્ણુતા, બેટી જિજ્ઞાસા, આતુરતા, ઊર્મિ, તરંગ, અહંકાર, ઇન્દ્રિયવશતા, સહેજ પણ ક્રોધાદિ કષાય, આર્ત રૌદ્રધ્યાન, ૩ ગારવ, ૩ શલ્ય, ૪ આહારાદિ સંજ્ઞા, ૪ રાજકથાદિ વિકથા, સ્વાર્થોધતા, કૃતજ્ઞતાવિસ્મરણ, અનૌચિત્ય, જડનું મૂલ્યાંકન, રાગદ્વેષાદિના સંકલેશ, લોકસંકલેશની બેપરવાઈ, અવિનય, પવિત્ર કિયાઓમાં બેદઉગ, ઉસૂત્ર, ઉમાગ વગેરે વગેરેને ભાવ એ ચિત્તના દેષ છે, મેલ છે, એને સર્વથા આઘા ને આઘા રાખી ચિત્તને અધિકાધિક વિશુદ્ધ કરતે ચાલે. મહાસત્ત્વ–ભાવવિશુદ્ધિ અને ચિત્તવિશુદ્ધિ તે રાખી, તેથી સાધના માટે ઊંચી તમન્ના ઊભી છે, પરંતુ જે પ્રબળસત્વ, મહાસત્વ, નહિ હેય તે (૧) જ્યાં ક્યારેય તેવું કષ્ટ, ઉપદ્રવ કે પ્રતિકૂળતા આવશે ત્યાં એને વધાવી લેવાને બદલે ટાળવા માટે ચિત્ત મથશે! (૨) એમ વિશિષ્ટ ત્યાગ-તપ-સેવા વગેરેની સાધનામાં અહીં મળેલી અતિ દુર્લભ પુણ્યાઈ અને શક્તિને ખરચી એ સાધના કરવાનું નહિ બને. (૩) વળી સત્ત્વ નહિ હોય તે ઉપસ્થિત પ્રસંગોમાં લહેવાઈ જઈ ચિત્ત પાછું પડશે. (૪) ચિત્તમાં ઊઠતા અસત્ વિક૯૫ ટાળવાની હામ નહિ હોય. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ [ પંચસૂત્ર-૩ (૫) કેઈના અનિષ્ટ બોલ સહન નહિ થાય, દીનતા આવશે. (૬) સત્ત્વ નહિ હોય તે દેવાધિદેવની સન્મુખ કરેલી ચારિત્રની પ્રતિજ્ઞાને ખેડખાંપણ લગાડતાં વાર નહિ લાગે....ઈત્યાદિ ખામીઓ કાઢવા સત્ત્વની જરૂર છે. ચિત્તવિશુદ્ધિ અને મહાસ કેળવવા માટે (૧) મહાપુરુનાં જીવન-પ્રસંગેનું આલંબન કરવું, એ પ્રસંગે નજર સામે તરવરતા રાખી એમાંથી ચિત્ત-શુદ્ધિ અને સત્ત્વની પ્રેરણા મેળવવી. (૨) વળી એ વિચારવું કે જ્યારે સામાન્ય એવી સંસારની જવાબદારી પણ સત્ત્વની અપેક્ષા રાખે છે, ત્યારે વિશેષ એવી એક્ષ-સાધના તે મહાસત્વ વિના કેમ જ શુદ્ધ પાર ઉતરે? એથી ગમે તેવી આપત્તિમાં પણ અચલ સત્ત્વ જાળવી, એવા ઉદાસીનભાવે રહેવું જોઈએ કે “બનનાર હશે તે બનશે. બનવાનું મિથ્યા થનાર નથી. તો પછી શા સારુ અંજપિ અને રાગદ્વેષની પીડા ભેગવવી ? પ્રતિકૃલતામાં તે ઉલટું પરીસહ-સંવરમાર્ગની આરાધના છે, સહર્ષ કષ્ટ–સહનથી પાપ કર્મ ખપે છે, તે પછી ચારિત્રને દેષ લગાડી આપત્તિથી બચવાને ભ્રમ કેમ કરાય ? આત્માની ભાવશત્રુભૂત ઇંદ્રિાના તર્પણ કેમ કરાય ? કેમ સેવાય?” અબ્રાન્તતા-આ ચારિત્રના ભાવની અને ચિત્તની વધતી વિશુદ્ધિ તથા મહાસત્ત્વના સહારે પહેલું આ એક અતિ આવશ્યક કાર્ય બને છે કે એ ચારિત્રવાન આત્મા મેલની ઉપાયભૂત ચારિત્ર-સાધનાઓ સંબંધમાં વિપર્યને ન પામે. બ્રાતિમાં ન પડે. ઉન્માર્ગે ન જાય. શ્રી આચારાંગ સૂત્રને ઉપદેશ છે કે જ્ઞાઈ સાપ નિવારવતો તમેવ અશુપાકિના” અર્થાત્ જે શ્રદ્ધા-વૈરાગ્ય Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રત્ર જ્યા ગ્રહણ વિધિ ] ૩૨૩ નિર્ધારથી ચારિત્ર લે તેને બરાબર અખંડ રાખે; એ શ્રદ્ધાદિમાં ભંગ ન થવા દે; વિપરીતભાવ અશ્રદ્ધા, રાગ, સંશય, બ્રાન્તિ, વગેરેને ન આવવા દે; ઉન્માર્ગે ન ચડે. “આચારાંગ સૂત્ર” કહે છે કે વિનંદિત્તા વિનોત્તિ વિતસિકા અર્થાત માર્ગખલનાને ત્યાગ કરે. અશ્રદ્ધાથી વિપર્યય ટાળવા માટે અશ્રદ્ધામાં ન તણાઈ જવા વિચારે કે “સર્વજ્ઞ અતીન્દ્રિયાર્થદશી પરમપુરુષે આ ચારિત્ર માર્ગ ઉપદેશ્ય છે. સ્વયં આચર્યો છે, મહાબુદ્ધિનિધાન ગણધર અને મોટા રાજામહારાજા-શેઠ-શાહુકારે પાસે આદરાવ્યું છે. તેથી એમાં મીનમેખ ફેરફાર હોય નહિ. આ કાંઈ ઈતરદર્શનની જેમ અસર્વજ્ઞનું શાસન નથી. આ તે પ્રત્યક્ષદષ્ટ કલ્યાણ સાધના છે. માટે “હે? આટઆટલા ચારિત્ર-કષ્ટનું ફળ આવશે ?” વગેરે વમળમાં ન પડે. એમ ઉત્સર્ગ–અપવાદ બંનેની અશ્રદ્ધા ટાળે. “મુખ્ય માર્ગ આટલો ઝીણો હશે ?” આ ઉત્સર્ગની અશ્રદ્ધા. એમ અપવાદ અંગે અશ્રદ્ધા એ થાય કે આ અપવાદ વ્રતભંગ ન કરે?” મેતાર્યના જીવ પૂર્વભવે મુનિને મનમાં થયું કે “અહિંસાદિ જૈનચારિત્ર તે ઉત્તમ, પરંતુ અચિત્ત પાણીએ જરા સ્નાન કર્યાનો શું વાંધે તે એનો નિષેધ કર્યો?” આ ઉત્સર્ગમાં ચિત્તભ્રાન્તિથી એમને નીચ ગોત્ર બાંધી ભંગ ના પેટે અવતરવું પડયું ! એમ શિવભૂત મુનિએ અપવાદમાં આશંકા કરી કે “મુનિને વસ્ત્ર-પાત્રનો પરિગ્રહ શા માટે ? તેથી એ દિગંબર મત કાઢવા સુધી ભ્રમમાં પડ્યો ! અબહુમાનથી વિપર્યયમાં-બ્રાતિમાં ન પડે એટલે કે ચારિત્રના અંગે પ્રત્યે જરાય અભાવ ન થાય. કહે છે કે Page #381 -------------------------------------------------------------------------- ________________ [ પંચસૂત્ર-૪ ગૌત્તમબુદ્ધે પહેલાં જૈન દીક્ષા લીધેલા પરંતુ પછી તપસ્યાપરિસહ-વગેરે પર અભાવ થવાથી ચારિત્ર મૂકી દીધું, અને સુખે ખાઈ પી ધ્યાન કરવાના મધ્યમમાગ ૮ માધ્યમિક બૌદ્ધ ધમ” ચલાવ્યે . એ જોવું ભૂલ્યા કે ત્યાગ-તપ-પરીસહુના સહુ અભ્યાસથી ઇંદ્રિયા અને મનને અકુશમાં લીધા વિના અનાદિનું વિષયલંપટ મન શુભ ધ્યાન શું કરી કે ટકાવી શકે? રાગના ઉછાળામાં વિષય એવા થાય કે એ ચારિત્રભ્રષ્ટ કરે. અરણિક મુનિ રગિલી સ્ત્રીના લોભાયા પડ્યા. ચારિત્રના કષ્ટની ધગશ ઊડી ગઈ અને વિષયાના આકષ ણમાં એની સાથે ઘર માંડી બેઠા ! માટે મુનિ વીતરાગને સતત નજર સામે રાખી રાગને જરાય ઊઠવા ન દે. ૩૨૪ વળી વિષય એટલે કે શ્રાન્તિ અનેક પ્રકારે થાય છે. દા. ત. (૧) ઇન્દ્રિયવિષયે। કુમતિ અને માનસન્માનાદિને પરીસહ સમજી એના ત્યાગ અને ઉપેક્ષા કરવી કહી છે, તે ત્યાં એને ઇષ્ટ કરવાના ભ્રમ ન સેવે. તેમ (ર) સાધુચર્યાના કને ઉપાય કહ્યો છે, તે ત્યાં ‘આ અનિષ્ટ છે’ એવા ભ્રમ ન સેવે. એવા મિથ્યાજ્ઞાનથી હવે એ ઘેરાતા નથી. ઇન્દ્રિચાની અનુકૂળતા અને માન-સન્માનાદિ મળતાં એનું હૃદય ‘ હાશ ! સરસ મળી ગયું ! એ તે આપણને જ મળે, બીજાને ખિચારાને કયાંથી મળે ? ’ એમ એ વધાવી લેતું નથી; કે જીવન એનાથી સદ્ધર કે સફળ થવાનુ માનતું નથી. એમ કષ્ટ પડતાં, ‘ હું અહીં કયાં આવ્યે ? કયાં મેં આ ચારિત્ર લેવાની ઉતાવળ કરી ? આ આપણાથી કાંઈ પળે નહિ. કેટલી પરાધીનતા ! કેટલાં અપમાન ! કેટલી પ્રતિકૂલતા ! આના કરતાં તે પહેલાં ઘણું સારું હતું. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ પ્રવજ્યા ગ્રહણ વિધિ ] ગ્રહસ્થ હતું ત્યારે આ આ સાધુ પ્રેમથી બેલાવતા. બસ, સાધુ થયા એટલે હવે આપણે કેડીના ! સમાજ પણ જાણે સાધુને નિરાધાર લેખે ! સાધુનો કણ બેલી !” વગેરે મિથ્યા વિક રૂપી વિપર્યાય પિતે પામતે નથી. કેમકે “ચૌદ રાજલોકમાં રખડતા જીવની ઈન્દ્રિયવશ અને કર્મવશ કેવી મહાન નિરાધાર સ્થિતિ છે !' એનું એને ભાન છે. ત્યાં ભાવશત્રુ-ઇન્દ્રિયની અનુકૂળતા થી સરસ લાગે ? કે કણમાં અહીં શી નિરાધારતા લાગે ? હવે તે એ સમજે છે કે – ઈન્દ્રનાં તર્પણુથી તે કારમાં દુ:ખભરી દુર્ગતિઓના ભમાં ભટક્તાનું સર્જાય છે. ને અહીં પણ આત્મા નિસત્વ બની વિષયોને ભુખા અને તેથી જ ત્યાગ-તપશાસરમણતા વગેરે સાધનામાં ગળિયે થાય છે. તેમ માનપાનને રસિ બનવામાં પણ એ સ્થિતિ સમજે છે. માટે ઈન્દ્રિયોની અનુકૂળતા અને માન-સન્માનાદિમાં સુખ-સરસતાશાબાશીને ભ્રમ એ કરતો નથી. વળી કષ્ટમાં ય અરિહંતનાથ પામ્યાથી એ મગરૂબ છે, મસ્ત છે. તેથી કામચલાઉ કર્મવિટંબણાને લેખામાં ગણતું નથી. અનંતાં ભવબંધનેને ભેદી નાખનારૂં ચારિત્ર હાથમાં છે, તેથી કષ્ટમાં એના મનને કાંઈ ઓછું આવતું નથી. નરકનિગાદિના કારમા દુખોને એ જાણું છે. એ દુઃખ કાઢનારે એક જ રામબાણ ઈલાજ ચારિત્ર, એમાં શું દુખ ! મુનિઓ તરફથી ઠપકા રૂપે પણ મળતા સારણ વારણુદિ (આરાધનામાં પ્રેરણું, અને વિરાધના થકી નિવર્તન) “એ તે શ્રેષ્ઠ કેટિના સાધુ પ્રેમનું પ્રતીક છે.” એમ સમજે છે. “મેહમાં કે માનમદમાં જોડનારા બીજા Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ [ પંચસૂત્ર-૪ પ્રેમ તે આત્મઘાતક છે. ? વગેરે સાવધાનીવાળા એ મિથ્યા વિકલ્પથી સ્પર્શાતે નથી. મેઘકુમાર મુનિને રાતના બીજા મુનિઓને પગની રજ સંથારામાં પડવાથી ઊંઘ ન આવી. “ક્યાં મુલાયમ મખમલની શય્યા અને કયાં આ ધૂળ ભર્યો સંથારો ! આ કષ્ટ સહન ન થાય.' એમ ચિતવી પાછા ઘરે જવાને વિચાર કર્યો. આ વિપયર્ય થયો. પરંતુ મહાવીર પ્રભુએ પૂર્વને હાથીના ભવની દયા યાદ કરાવી “ ત્યાં પ્રાણસાટે દયા પાળી, તે મહામુનિઓના પગની રજ શી વિસાતમાં? વગેરે કહી સ્થિર કર્યો. રાજપુત્ર આદ્રકુમાર મહાવૈરાગ્યથી અતિ ઉત્કંઠાએ ભાગીને ચારિત્ર લેનાર છતાં પૂર્વભવની પત્ની અહીં શ્રેષ્ઠિ-કન્યા બનેલી તેના રાગમાં તણાયા વિપર્યય પામ્યા, તે માર્ગ ચૂક્યા, ઘરબારી થયા. પછી પશ્ચાત્તાપ સળગે અને રાગનાં બંધન ફગાવી દઈ મહામુનિ અવધિજ્ઞાની બન્યા. વળી બ્રાતિ એવી થાય છે કે હું ઘરે હતી ત્યાં આવા આવા ઊંચા દ્રવ્ય વાપરતે, આવી સત્તા ધરત; ત્યારે અહીં ચારિત્રમાં કૂચે મરવાનું થાય છે.” કંડરીક એ બ્રાતિમાં પડ્યા, ૧૦૦૦ વર્ષ ચારિત્ર પાળ્યા પછી ઘરે આવી બેફામ બન્યા તે સાતમી નરકે ગયા ! અથવા બ્રાન્તિ એવી થાય કે “સન્મતિતર્ક આદિ શાસ્ત્રાધ્યયનના કારણે આધાકર્ષિક આહારની શાસ્ત્ર છૂટ આપે છે. તે આપણે આજના છેવટ્ઠા સંઘયણનું શરીર ઠીક ટકાવી રાખવા અને મગજ પુષ્ટ રાખવા આધાકર્મિકઆદિ આહાર લો, ઘી-દૂધ Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ ] ૩૨૭ રીતસર વાપરો.” આ બેટી બુદ્ધિ છે. આર્ય મંગુ આચાર્ય વિગઈએમાં પડવાથી હલકી કક્ષ યોનિમાં ગયા. અથવા વિપર્યાસ પામ એટલે કે (૧) જે આ ચારિત્રને માર્ગ લીધો, તેને અંગે કે તેના વિવિધ અનુષ્ઠાને અને મર્યાદાઓ અંગે ભ્રમ થાય કે “શું આ ચારિત્ર સાચે જ મેક્ષનું કારણ હશે ? બીજાએ તે જ્ઞાન અને વૈરાગ્યથી મેક્ષ “જ્ઞાન વૈરાયાખ્યાં મોક્ષ” કહે છે. તે પછી ચારિત્રના કષ્ટ શા માટે ? અથવા (૨) “ચારિત્રમાં આટલી બધી ક્રિયાઓ ? આટઆટલી ઝીણી મર્યાદાઓ ? આટલે બધે પંચાચારને વિસ્તાર ! અપવાદના સ્થાને પણ શાસ્ત્ર કહ્યાં નથી કહ્યા? એને કેમ ન આચરવા?” અથવા, (૩) “અપવાદે તે કાયર માટે. મક્ષ તે એકાંતે ઉત્સર્ગ માર્ગથી જ મળે.”—ઈત્યાદિ ભ્રમણામાં એ નથી પડત. કેમકે, (૧) એને ખ્યાલ છે કે સચ્ચન જ્ઞાન-વારિત્રાણ gવ મોક્ષમા ! જ્ઞાનાદિયાખ્યામેવ મોક્ષ એકલો વૈરાગ્ય શું કરી શકે જે સાથે અચારિત્ર-અસંયમની ક્રિયા અને આહાર-વિષયાદિસંજ્ઞાના બંધન તથા સાપેક્ષભાવ ચાલુ હોય? એ તો પ્રતિજ્ઞાબદ્ધ ચારિત્ર અને સંયમની ક્રિયાઓ જ હોય તે જ વૈરાગ્ય વધતાં વધતાં વીતરાગભાવે પહોંચી શકાય. વળી સાચે વૈરાગ્ય હોય તે અચારિત્રભર્યો ઘરવાસ રહે જ નહિ. ચારિત્ર આવે જ. ત્યારે (૨) ચારિત્રની ક્રિયાઓથી ન કંટાળવા આ વિચાર રહે કે સંસારની ઘણું પણ કિયાએ, રસ હેવાથી, કષ્ટવાળી કે બહુબહુ લાગતી નથી, તે અહીં કણરૂપ ન લાગવા માટે રસ જોઈએ. અવળી ક્રિયાઓના ગાઢ સંસ્કાર વિપુલ અને સભરી સવળી ક્રિયાઓ વિના કેમ ટળે? ત્યારે ચારિત્રની ઝીણી મર્યાદાઓ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ [ પંચસૂત્ર-૩ તે મહાવ્રતના રક્ષણાર્થે છે. વળી પંચાચારના વિસ્તાર તે જ્ઞાનાદિને આત્મામાં વ્યાપી દે છે. વિસ્તાર વિના આત્મામાં સાનુબંધ એકમેકતા ન થાય, કે જે ભવાંતરે ચાલે. ત્યારે (૩) અપવાદના રસિયા ન બનવા, “અપવાદ એ ઉત્સર્ગની રક્ષા અર્થે હોય, ઉત્સર્ગના ઉમૂલન અર્થે નહિ.” એ વિચારવું. તેથી અપવાદ જેમ તેમ ન આચરાય. તેમજ એકલાઉત્સર્ગનેય આગ્રહ ખાટ; કેમકે પ્રસંગવિશેષમાં તદ્દન ભ્રષ્ટ થવું પડે કે અસમાધિ થાય, તેના કરતાં ઉત્સર્ગ સુરક્ષિત રાખવા તેવા પ્રસંગે અપવાદની આવશ્યકતા ય રહે. ત્યાં અપવાદસેવનને ઉદ્દેશ ઉત્સર્ગના ઉદ્દેશને સમાન હોવો જોઈએ. રત્નત્રયીની સમાધિ અર્થેજ એ સેવન હોય. આમ સહજ વિચારસરણી, કે કેઈપણ પ્રસંગ કે વસ્તુનું અવલોકન, મને રથનું ઘડતર, વગેરેમાં (૧) શાસ્ત્રજ્ઞાન, (૨) સદ્દગુરુ, અને (૩) સન્મા–સેવનના જ આગ્રહવાળી સન્મતિ, એ ત્રણની સહાયથી કોઈ પણ બાબતમાં બ્રાન્તિ, ઊંધી સમજ, ચિત્તને વિપર્યાસ ન થવા દે. વિપર્યાસ ન થાય તો જ ઈષ્ટ સાધી શકાય. આ માત્ર સામાન્યથી. વિશેષથી તે વિપર્યાસ ન હોવા સાથે ઈષ્ટસાધક સામગ્રી પણ જોઈએ. એટલું ખરું કે વિપર્યાસ ન હોવાથી કાર્યના શુદ્ધ ઉપાયમાં પ્રવૃત્તિ થઈ શકે. સૂત્ર-gબમાવે અમિQસિદ્ધી પાયાવિત્તિઓ | નાવિવાत्थोऽणुवाए पयट्टइ । उवाओ य साहओ नियमेण । तरस तत्तच्चाओ अण्णहा, अइप्पसंगाओ । निच्छयमयमेवं । અર્થવિપર્યાસ ન હોવાથી (સમ્યગુ) ઉપાયમાં પ્રવૃત્તિ થવાના કારણે ઈષ્ટ સિદ્ધ થાય છે. અ-બ્રાન્ત પુરુષ મિથ્યા ઉપાયમાં પ્રવૃત્ત થતી નથી. ઉપાય તે (તે કે જે કાર્યને) અવશ્ય Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ ] (૩૨૯ સાધક હોય. નહિતર એનામાં તત્ત્વ યાને ઉપાય પણું ઊડી જાય, કેમકે અતિપ્રસંગ થાય. આ નિશ્ચયનયને મત છે. વિવેચન:-ઉપર કહ્યું તેમ, પ્રવજ્યા--પરિપાલન વખતે કેઈ બ્રાન્તિને વશ ન થવાય અને ચારિત્રના જે ઉપાયે આગળ કહેવામાં આવશે તેમાં પ્રવૃત્તિ કરવામાં આવે, તે વાસ્તવિક ચારિત્રપાલન અને તેનું ઈષ્ટ ફળ મોક્ષ સિદ્ધ થઈ શકે. જે કોઈ પ્રકારની ભ્રાતિ ઊભી થઈ તે દેખાવમાં ચારિત્રપાલન રહેવાનું, પરંતુ એના વાસ્તવિક ઉપાયમાં પ્રવૃત્તિ નહિ હેય. દા. ત. શિક્ષા ગ્રહણ એક ઉપાય છે, પરંતુ વિધિની વિપરીતા યાને વિનયને અભાવ વગેરે શિક્ષાની વિધિના વિપર્યાસથી કે ચિત્તના બીજા કેઈ ખોટા હિસાબ સાથે શિક્ષા લેવાય તે તે શિક્ષા વાસ્તવિક ચારિત્રને ઉપાય નહિ બની શકે. એટલે એ શિક્ષામાં ખરેખર ઉપયપણું જ નથી. એમ આચરનારે એ વિપર્યસ્ત બ્રાન્ત પુરુષ કહેવાય. અવિપર્યસ્ત યાને બ્રાન્તિ વિનાને માણસ એવા આભાસરૂપ ઉપાયમાં એટલે અનુપાયમાં પ્રવૃતિ નહિ કરે. એ તે સાચા સાધનમાં જ પ્રવૃત રહેવાને. આ પરથી નક્કી થાય છે કે ફળના સાચા ઉપાય સમજી એમાં જ પ્રવર્તે, તે જ એની અબ્રાન્તતા કહેવાય, અને ત્યારે જ ફળની નિષ્પત્તિ થાય. સાચે ઉપાય જ કાર્યને નિયમો સાધી આપે. એમ ઉપાય સાચો હોય તે કાર્ય ફળ અવશ્ય નિપજે. અન્યથા જે કાર્ય પેદા કરવાનું એનામાં સામર્થ્ય જ નથી, તે તે સપાદન કરેલ ઉપાયમાં ઉપાય પણું જ નથી. કાર્યનું એ કારણ જ ન કહેવાય. અર્થાત્ પિતાના કાર્યને ન કરનારે પોતાનામાંથી ઉપાય પણાને Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ [પંચસૂત્ર-૪ તિલાંજલી આપી ગણાય. કેમકે આવું ન હોય તે તે અતિપ્રસંગ આવે; અર્થાત જે કાર્ય કરવાના સ્વભાવ-સામર્થ્ય વિનાના આ કારણુભાસ-ઉપાયાભાસને કારણ કહેવું છે, દા. ત. વિધિ–વિનાના શિક્ષા ગ્રહણને ચારિત્રને ઉપાય કહે છે, તે પછી જગતમાં એવા કાર્ય કરવાના સામર્થ્ય રહિત ગમે તેને પણ કારણ તરીકે કેમ ન અપનાવવા ? દા. ત. કુથલી-વિકથા પણ ચારિત્રના સાધક બનવાની કેમ આપત્તિ ન આવે ? અવિયાદિ સાથે ગ્રહણ કરેલ શિક્ષાની જેમ એ પણ ફળસાધક નથી, છતાં એ વિકથા એવી અવિધિભરી શિક્ષાની જેમ ઉપાય તરીકે ગણાવી જોઈએ ! માટે જેમ વિકથાદિ ત્રાહિત, તેમ આ અવિધિયુક્ત શિક્ષાદિ માનેલા ઉપાય પણ કાર્યસાધક ન લેવાથી સાચા ઉપાય ન ગણાય. પ્રતે પછી પ્રાથમિક દશામાં કેમ એવા અવિધિયુક્ત શિક્ષાગ્રણાદિ ચલાવી લેવાય છે? શું એ ઉપાય નથી? ઉ૦-ઉપાય ખરા, પણ વ્યવહાર દૃષ્ટિથી. અહીં જે કહ્યું તે નિશ્ચયમતના હિસાબ. નિશ્ચયમત સૂક્ષ્મબુદ્ધિગમ્ય છે. સૂક્ષ્મતા આ કે જે ફળને ન ઉત્પન્ન કરે તેને ઉપાય કહેવાય જ નહિ; નહિતર તે ભળતા પદાર્થ પણ ઉપાય કેમ નહિ? જેમ એ ફળને પેદા નથી કરતા માટે ઉપાય નહિ; એમ માનેલાં કારણ પણ ફળને પેદા નથી કરતા માટે ઉપાય નહિ; દા. ત. વીતરાગ બનવું છે તો રાગ-દશા એનું કારણ ન બની શકે. એ માટે તે અનાસક્ત દશા જ જોઈએ. પ્રીતિ-ભક્તિ-વચનાનુષ્ઠાન રાગદશાવાળા છે, માટે એ ઉપાય નહિ, કિન્તુ અસંગાનુષ્ઠાન અનાસક્તભાવવાળું અનુષ્ઠાન જ વીતરાગતાને ઉપાય છે. રાગ હોય ત્યાં Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ગ્રહણ વિધિ ] ૩૩૧ સુધી તે વીતરાગતાને એ અટકાવે, પ્રતિબંધ કરે. પ્રતિબંધકને કારણ કેમ કહેવાય ? પ્ર-તે પછી જિનભક્તિ વગેરે પ્રીતિ-ભક્તિ-અનુષ્કાને તથા શુદ્ધ જિનાજ્ઞાની મમતાથી થતાં વચનાનુષ્ઠાન કેમ આરાધવાનાં કહ્યાં છે? ઉએ આરાધવાનું વ્યવહારનયથી જરૂરી છે. એનું કારણ એ છે કે વીતરાગ બનવું છે તે સર્વથા રાગછેદ કરે જોઈશે. પરંતુ જીવને ઇન્દ્રિયવિષયે-પૈસા-પરિવાર વગેરે પર એટલા બધા ગાઢ રાગના સંસ્કાર વળગેલા છે કે એથી એ રાગ એમ હટે એવું નથી. એના માટે તે પહેલાં શ્રી વીતરાગ પ્રભુ, નિર્ગથ ગુરુ દયા-દાનાદિ ધર્મ, જિનાગમ, તીર્થો વગેરે પર રાગ જમાવાય, તે પછી એમનાં આકર્ષણ અને ઉપાસનામાં પેલા અશુભ સ્થાનેના પરિચય ઘટે, પ્રવૃત્તિ ઘટે, આકર્ષણ ઘટે. એમ કરતાં કરતાં એના રાગ ઓછા થતા આવે, અને એક ધન્ય ઘડીએ એને સંપૂર્ણ નાશ થઈ પ્રશસ્ત સ્થાનો દેવાધિદેવાદિમાં તન્મયતા વધી જતાં રાગને બદલે હદયની એકાકારતા થવાથી અનાસંગ ગ અનાસક્ત દશા આવીને ઊભી રહે. પછી વીતરાગ બનતાં વાર નહિ. આમ, મૂળ પાયામાં શુભ રાગના પ્રીતિ–ભક્તિવચનાનુષ્ઠાન ખૂબ આરાધાય તે જ અસંગાનુષ્ઠાને પહોંચાય છે, માટે એ જરૂરી છે, નિરુપયેગી નથી. પ્ર-તે પછી નિશ્ચયનય કેમ એને ઉપાય માનતું નથી? ઉ૦-નિશ્ચયનય સૂક્ષમતાએ વસ્તુ જુએ છે, તેથી કાર્ય અવશ્ય ઉત્પન્ન કરે એને જ કારણ કહે છે. નિશ્ચયની આ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ [ પંચસૂત્ર-૪ દૃષ્ટિ ખરાખર ખ્યાલમાં રાખી વ્યવહાર આદરે એ નિશ્ચયના ઉપાય સુધી પહેાંચી શકે છે. માટે એવા વ્યવહાર જ શુદ્ધ વ્યવહાર છે. તેથી જ વિપર્યાસ ટાળી વિધિપુરસર આરાધના કરવી જોઇએ. પ્ર−તા શું પ્રાથમિક અભ્યાસદશામાં ગ્રહણ-આસેવનશિક્ષાપ્રતિલેખના-આવશ્યકાદિ ક્રિયામાં વિપર્યાસથી ઘેાડી અવિવિધ થઈ જતી હેાય તે તે ક્રિયા નકામી ? ૬૦-ના, નકામી નથી. અલખત્ નિશ્ચયનયની દૃષ્ટિએ એ ઉપાયભૂત નહિ, તેમ શુદ્ધે વ્યવહારનયની ષ્ટિએ પણ નહિ, છતાં જીવમાં પ્રથમ તખકે સર્વથા શાસ્ત્રોક્ત વિધિપાલન આવવું મુશ્કેલ છે. એ તાવિધિ-અવિધિ-મિશ્ર ક્રિયાના અભ્યાસ પડતાં પડતાં આવી શકે. અર્થાત્ સરળ નિર્દય દિલથી શુદ્ધ વ્યવહારનું લક્ષ રાખી વી કે ખેાધના અભાવે અશુદ્ધ વ્યવહાર આદરાય, તે પણ શુદ્ધ વ્યવહાર માટે ઉપયાગી છે. અનતા જીવે એ રીતે ઊંચે આવ્યા છે. અલબત્ એ બધા વ્યવહારનયથી ઉપાય કહેવાશે, તેમજ ત્યાં પણ વિધિ-પાલનના પક્ષપાત અને અવિધિ માટે હેયબુદ્ધિ તથા પશ્ચાત્તાપ જાગૃત્ જોઇએ. તે જ કયારેક અવિધિના એ અણુગમાથી અવિધિત્યાગ સવિત બનશે. આમ વિધિના અત્યંત રાગ સાથેના ચારિત્ર-અ ંગાનું પાલન એ નિશ્ચયના લક્ષ્યવાળા વ્યવહાર ગણાય. એ આગળ લઈ જાય છે. પરંતુ જો મતિ-વિપર્યાસ થાય અને અવિધિ વગેરે ત્યાજ્ય તત્ત્વને જ ઉપાય માની પ્રવૃત્તિ કચે જાય તા તા એ ભૂલેા પડી ગયા! સાચા ઉપાયને બદલે ઉપાયાભાસમાં તણાયા. પ્ર૦-(૧) તા પછી જે છેલ્લું કારણ કાય નીપજાવે છે, Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ] ૩૩૩ તેને જ ઉપાય કહેા; તેની પૂનાને શા માટે ઉપાય કહેા છે ? અથવા (૨) જ્યારે અમુક ઉપાય એ સામગ્રીના અભાવે કાય નથી કરતા તે તેને ઉપાય જ શા સારૂ કહેવા ? (૩) અથવા શુદ્ધિ સચવાય તે જ જ્યાં કાર્ય થાય છે, ત્યાં શુદ્ધિ જ કારણ કહેવી, ઉપાય શા માટે કારણ ? ઉ૦-આ ત્રણનું સમાધાન એ છે, કે (૧) છેલ્લા કારણને જન્માવનારાં કારણે। વ્યવહારથી આ કાનાં પણ કારણ કહેવાય. દા. ત. વીતરાગ પર અવિહડ રાગ થાય તે જ દુનિયાની આસક્તિ ઓછી થતી આવે. એમ કરતાં એ છૂટી, પછી ખાકીની આસક્તિ છૂટતાં વાર નહિ. માટે સ થા અનાસક્તિ માટે વીતરાગ પર રાગ ઉપાય થયા. એને વ્યવહારથી વીતરાગતામાં કારણ કહેવાય. નાગકેતુ જિનભક્તિમાં એવા લીન ખનેલા તે આગળ વધતાં અનાસક્ત ખની વીતરાગ થયા. (૨) ખીજુ` વ્યવહારમાં તા કાઈ ઉપાય દા. ત. ખીજ–સ'ગ્રહ કરવાનું આદરવાથી, બીજી ખેતર વગેરે સામગ્રીના અભાવે પાકનું ફળ ન આવે તે પણ તે બીજને ઉપાય તા કહેવાય જ છે. કારણ ? બીજા અનુકૂળ સજાગા મળે તેા તે કાર્ય કરી શકે છે માટે. વળી જો કાઈ ઉપાય બીજાને આકષી લાવે છે, દા. ત. મગળ વિજ્ઞનાશને ઊભા કરે છે, તે અંતરાય જવાથી સિદ્ધ થતા કાર્યમાં મંગળ પણ ઉપાય મનાય છે. (૩) એમજ દા. ત. ગુરુને ગ ચારિત્રશુદ્ધિમાં કારણ એ રીતે કે એ બીજા કારણેા ગુરુવિનય, વાચનાગ્રહણ-આસેવશિક્ષા અને ક્ષયે પશમને તાણી લાવી છે. જે ગુરુયાગ જ નહિ, તે ગુરુના વિનય શી રીતે કરે ? વાચના, શિક્ષા, કયાંથી અને ? એ વિના ક્ષચેાપશમ શી રીતે થાય ? Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ [ પંચસૂત્ર-૪ બ્રાહ્મણ ઇંદ્રભૂતિ ગૌતમ મહાવીર પ્રભુ પાસે આવ્યા તે જ ચારિત્રના અંગા પામ્યા. માટે ગુરુજ્યેાગ કારણ કહેવાય. ઉપાયમાં શુદ્ધિ થયા પછી એજ શુદ્ધ ઉપાય કાર્ય સાધી શકે છે. માટેજ એકલી શુદ્ધિને નહિ પણ એ શુદ્ધ ઉપાયને કારણ કહેવું. એકલી શુદ્ધિ કાના આધારે હેાય ? શુદ્ધ વિદ્યાથી પડિત કહેવાય છે, કેવળ શુદ્ધિથી નહિ. અશુદ્ધિ હોય તે ય ઉપાય વ્યવહારથી તા કારણ તરીકે કહેવાશેજ, નિશ્ચયથી નહિ કહેવાય. વ્યવહારથી સાધન તરીકે કહેવાનું એટલા માટે કે શુદ્ધ હૃદયે અશુદ્ધ પણુ ઉપાયને આદરતાં આદરતાં એમાં શુદ્ધિ આવી જાય છે. બાકી નિશ્ચયથી તા ઉપાયની પાછળ કાર્ય આવે જ. કાં ન આવતું હાય તે એમાં ઉપાયપણું કયાં રહ્યું ? એમ નિશ્ચિય-દૃષ્ટિ કહે છે. તાત્પય, ચિત્તનો કાઇ પણ પ્રકારે વિયય્યસભ્રમ ઊભેા ન થવા દેતાં મહાસત્ત્વ જીવંત રાખી અને વિશુદ્ધ ભાવ વધતા રાખી ચારિત્રમાની સાધનાએ કચે જવી. એ પ્રત્રજ્યાળને જરૂર સાધી આપશે. જમ્મૂ કુમારના જીવે પૂર્વ ભવે ચારિત્ર લીધા પછી ઘરે નવાઢા મૂકેલી નાગિલાના મેહમાં ચિત્તવિપર્યાસ પામ્યા, સત્ત્વ ગુમાવ્યું, તે પરિણામ પડી ઘરે જવા નાગિલાએ કલ્યાણમિત્ર મની એમને ઊત્તેજિત કર્યા તે એ મહાસત્ત્વ કેળવી પાછા ચારિત્રમાં સ્થિર થઇ એવું પાળ્યું કે પછી સ્વર્ગે જઇ શિવકુમાર રાજપુત્ર બનીને પિતાના અંતરાયે ઘરમાં ચારિત્ર જેવું પાળ્યું. બાર વરસ ને પારણે આંખેલ કર્યા પછી ધ્રુવ થઇ જ પ્રૂસ્વામી બન્યા. આવ્યા. પણ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ પ્રવજ્યા-પરિપાલન ] (૨) સમભાવ-ગ્રહત્યાગ-શિક્ષાગ્રહણ સૂત્ર - સમરુંવળ, સમરસુમિત્તે નિત્તાતુ, ४पसमसुहसमेए, 'सम्मं सिक्खमाइअइ । અર્થ-તે (૧) માટીનું ઢેકું અને સુવર્ણ પર સમદષ્ટિવાળ, (૨) શત્રુ-મિત્રને સમાન ગણનારે (૩) આગ્રહ-અગ્રહ-ગ્રહના દુઃખથી રહિત (૪) પ્રશમના સુખથી સંપન્ન (૫) સમ્યફ રીતે શિક્ષાને પ્રાપ્ત કરે છે. વિવેચન-હવે સાધુ થયો એટલે માટીનું ઢેકું અને સેના તરફ સમભાવવાળા એ બને. અર્થાત્ “સોનું-ચાંદી કિમતી છે, માટે સંઘરવા જેવું, માટી ઢેફાં માલ વિનાના, માટે તરછોડવા જેવા” એમ નહિ માને. સેના પ્રત્યે મેહ નહિ, માટી પ્રત્યે તિરસ્કાર નહિ. એવી રીતે શત્રુ કે મિત્ર પ્રત્યે સમભાવ હોય. તેને શત્રુ ઉપર દ્વેષ નહિ, કે મિત્ર ઉપર રાગ નહિ. પ્રવે-આ સમદષ્ટિ ગુણ તો વીતરાગને, અરિહંતને જ હેય ને ? સામાન્ય દીક્ષિતને શી રીતે? ઉ૦-ગુણમાં કે દેષમાં કક્ષાભેદ હોય છે. “સમદષ્ટિભાવના ગુણની પરાકાષ્ઠા વીતરાગમાં આવે; અને વચલી અભ્યાસની અવસ્થા સાધુમાં હોય. અભ્યાસનો ઉપયોગ ન રાખે, તે પરાકાષ્ઠાએ ન પહોંચે. અભ્યાસ પણ કે જોઈએ ? સાધક અવસ્થામાં સમદષ્ટિ આદિ ગુણ ઉત્કૃષ્ટપણે સિદ્ધ કરવાની ધગશ રાખીને અભ્યાસ થવો જોઈએ. જે એમ સમજી લે કે, “આપણે તે આ કાળમાં ક્યાં વીતરાગ થવાના હતા? માટે કાળાનુસાર સાધી તે સમભાવની સાધનામાં જેમ નહિ રહે. આદર્શઊદેશ ઊંચો હશે તે શક્ય એટલા બળવાન વીલ્લાસથી રાગ Page #393 -------------------------------------------------------------------------- ________________ [ પંચસૂત્ર ૪ દ્વિષને દબાવી સમભાવ સધાશે. માટી–સેનાને સમાન સમજશે તે આ સમજથી કે સેનું તે આત્માને મેહ પમાડી કર્મથી ખરડનારું છે.” આ સમજ હોય તે માટીનાં ઢેફા કરતાં તેનું શું સુંદર લાગે ? અરે ! માટીનું ઢેકું તે શું, કિન્તુ વિષ્ટાના ય પુદગલ એક દિવસ સેનાના અણુ-પુદ્ગલગ હતા ! એમ વર્તમાન યુગલ એક વાર માટી વિષ્ટાના પુદ્ગલ હતા ! જગતમાં અણુઓમાં પરિવર્તન થયા જ કરે છે, એટલે એના એ જ અણુ એકવાર કોલસારૂપ બને છે, તે બીજીવાર રત્નરૂપ બને છે ! એમ વિષ્ટાના અણુનારૂપ બની જાય છે. વિષ્ટા પર કેઈએ ગુલાલ છાંટ્યો તેથી શું એને સુંદર માની મેહ કરવાને ? એક વખતના વિષ્ટાના પુદ્ગલ ઉપર ફેરફાર થઈ ચકચકાટ રંગ, સ્પર્શ વગેરે આવ્યા, એટલે આજે સેનું દેખાય છે. કાળે કરીને એ ય પાછું પલટાઈ જશે. કરોડપતિના ઘરેથી આવેલી પત્ની નક્કી પલ્ટાઈ જવાની ખબર પડે પછી એના પર સમજુ પતિને આકર્ષણ ક્યાં રહે છે ? એમ અવશ્ય પટાઈ જનારા સેના ઉપર રાગ શાને થાય? ત્યારે માટી પણ પલટાઈ રત્નરૂપે ય બની જશે, તે વર્તમાન માટી પર દ્રષ શો ? વાસ્વામી વિચરતા એક દેશમાં પધાર્યા ત્યાં એક શેઠે કહ્યું “આ મારી પુત્રીની ઈચ્છા છે તે તમે એને પરણે. સાથે હું તમને એક ક્રેડનું ધન આપું ” વાસ્વામી તે સમલેષ્ણુકાંચન હતા. એ લોભાયા નહિ, પણ ઉલટું એમણે છોકરીને આ માનવભવનાં સાચાં ધન દર્શન-જ્ઞાન-ચારિત્રની સમજ આપી, અને પરમાત્માને જ કાયમ સ્વામી બનાવવા ઉપદેશ આપ્યો; એટલે છોકરી વૈરાગ્ય પામી સાથ્વી થઈ Page #394 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન] ૩૩૭ વળી શત્રુમિત્ર પર પણ સમભાવ રાખવાને, શત્રુ માટે એમ થાય કે “આ મારું શું બગાડી શકે ? આ તે, આ બિચારાની પાસે કર્મગૂડે બળાત્કારે આવું કામ કરાવી રહ્યો છે. એમાં આને શો દોષ ? શા સારૂ આના પર દ્વેષ કરૂં ? એ તે ઉહું મારા કર્મ કચરાને દૂર કરવામાં સહાયક છે, તો એને તે ઉપકાર માનું અંધકમુનિને રાજાએ રાણીને યાર સમજી મારીને મુનિની ખાલ ઉતારી લાવવા મોકલ્યા. મુનિ વિચારે છે, “એ રાજા તે ભાઈ થકી ભલે ! કેમકે મારાં તેવાં પૂર્વકૃત કર્મ છોડાવવા આ કરે છે. આમાં તે સર્વ કર્મ નષ્ટ થતાં ઈષ્ટ મેક્ષ મળશે.” એમ સમશત્રુમિત્ર બની ખાલ ઉતારવા દીધી, અને સમતાથી કેવલજ્ઞાન પામી મેક્ષે સિધાવ્યા! રાજાએ પછી જાણ્યું કે “આ તે રાણીના ભાઈ હેવાથી રાણીને ઘણું વરસે એમનાં દર્શન થવા પર આંસુ આવેલા.” રાજાને ભારે પશ્ચાતાપ થયો. એ પણ એમ જ સમલેટુકાંચન અને સમશત્રુમિત્ર બની ચારિત્ર આરાધી મેક્ષ પામ્યો. શત્રુની જેમ મિત્ર ઉપર પણ મન વિહ્વળ કરવાની જરૂર નહિ. કેમકે આજના મિત્ર-સ્નેહી-સગા પણ અવસરે શત્રુ બની જાય! તેથી એના પર રાગ શું કરે? (૩) “નિબત્તમદ-સુવ” એટલે કે દીક્ષિત આત્મા નિવૃત્તાગ્રહદુઃખ, નિવૃત્તાપગ્રહદુઃખ અને નિવૃત્તગ્રહદુઃખ બને. આમાં નિવૃત્ત આગ્રહ, અગ્રહ અને ગ્રહ એમ ત્રણ શબ્દ લેવાય-તેથી ૨૨. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ [ પંચસૂત્ર-૪ અર્થ એમ થાય કે (i) આગ્રહદુઃખ વિનાનો, (ii) અગ્રહદુઃખ વિનાને, (ii) ગ્રહદુઃખ વિનાનો. (i) મુનિ પોતે અસદ્ આગ્રહી ન બને; આગ્રહના દુઃખ યાને કલેશ વિના ન બને. આગ્રહ એટલે અહંકાર કે લોભ વગેરે કષાયની પકડથી અતત્વને અભિનિવેશ, હઠાગ્રહ. એ દુઃખ છે, કલેશ છે. એ આત્માને પીડે છે, દુઃખની પરંપરા સર્જે છે. મક્ષસાધક સાધુ એનાથી રહિત હોય. એ સમજે છે કે “એવા કહાગ્રહથી તે બહુ તે પુણ્યકર્મના વિપાક ષિાય છે, એટલે કે યશ વગેરે મળે છે, પણ તેથી સત્તત્ત્વ-સન્માર્ગથી વંચિત રહી મદ પિોષાય છે. એમાં આત્માનું મેક્ષેપગી શું વળ્યું ?' આગ્રહના પાપ ભયંકર છે. “આ આમ જ થવું જોઈએ, અથવા આ આમ જ હેય, –એ આગ્રહ અનેક કુવિકલ્પ અને દુર્ગાનને સજે છે. આ ગ્રહવાળે દા. ત. પ્રતિકમણ કરવા ગયે. બારી પાસે જગ્યા ન મળી. તેથી પવન આવતો નથી. તે અનેક કુવિકપ ઘડશે, “આ માણસ બેઠે તેથી જ પવન રોકાઈ ગયે. જે તે આમ બેઠે હોત તો તેનું શું જાત ? બુદ્ધિ હેય તો ને ? બેસતાંય નથી આવડતું. ઘરના માણસેય એવા છે. ખબર ન રાખે કે મારે પ્રતિક્રમણ કરવા જવાનું છે. કટાસણું ઠેકાણે રાખ્યું હોત, તે વહેલે આવત, અને ચેકકસ સારી જગ્યા મળત.” અથવા “આટલો મોટો ઉપાશ્રય છે. તો બારીઓ વધારે રાખવી જોઈએ. હં, પેલી બારી બંધ છે. શું તે બંધ ન કરી હતી તે ન ચાલત ? પવન કેટલી છૂટથી આવત ? વિચારો કે “પવન આવવો જ જોઈએ—આ આગ્રહથી એ કેટલો દુઃખી થઈ રહ્યો છે ! એને એમ નથી થતું કે “બારી પાસે Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ પ્રવજ્યા-પરિપાલન ] જગ્યા ન મળી, તેથી શું થઈ ગયું ? ન ય મળે; ક્યાં બધા બારી પાસે બેઠા છે? પવન ન મળતાં, આ કાયામાંથી શું ઓછું થઈ જવાનું છે ? ઘર-દુકાનમાં ક્યાં પવન મળે છે? અથવા આખો દિવસ તે પવનમાં ફરું છું, તે ઘડી પવન ન મળ્યો, તેથી શું ? પવન કરતાં તો મારી કિયા વધુ મહત્ત્વની છે, લાભદાયી છે. પવનની ઈચ્છામાં તે વાયુકાય જેની વિરાધનાની અનમેદના છે.” આગ્રહ ન હોય, તે એ પ્રમાણે વિચારે. તેથી કુવિકલ્પ, દુર્બાન અને કષાયથી મુક્ત થાય. આ સામાન્ય દાખલા પરથી સમજવાનું, કે જે આગ્રહ આવી તુચ્છ–નજીવી વાતમાં આટઆટલા કુવિકલ્પથી પીડે, તે મેટી વાતમાં કેટલા ભયંકર વિકપની હોળી સળગાવે ? પુણ્ય દુબળું મળ્યું હોય ત્યાં આગ્રહ શા સારુ રાખવા કે આ શાતા, આ ઋદ્ધિ, કે આ માનપાન મળવું જ જોઈએ? સુખ સગવડના માલ પુણ્યના નાણાં પ્રમાણે જ મળે. નાણાં ન પહોંચતા હેય, ને માલને આગ્રહ રાખવો એ ખોટું. વળી અનંતા કર્મ જ્યાં જીવને ગુલામની જેમ વેઠમાં ઘસડી રહ્યા હોય, ત્યાં ગુલામને વળી આગ્રહ શા કે “મારું આ માન રહેવું જ જોઈએ ? મારું બીજાએ માનવું જ જોઈએ ? એવા આગ્રહમાં પુણ્ય અનુકૂળ નહિ હોવાથી માન ન મળતાં ભારે ચિત્ત-કલેશ થાય છે. એમ માયાના કે કંધના આગ્રહ પણ ફોગટ છે. જીવને સંગે શીખવે છે, કે “તું કેધ કર, અભિમાન કર, માયા કર, પછી પોતે તેને આગ્રહ રાખવા છતાં ન ફાવ્યો તે કહેશે, “દુનિયા બધી એવી જ છે. અહંભાવી છે, ઉઠાવગીર છે.” આ કેવું? જગતને દબાવવા ગયે, પણ પુણ્યાઈ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ [પંચસૂવ-૪ કાચી, તેથી જાતે જ દબાયે, છતાં હજી આગ્રહને વશ વાંક પુણ્યને નહિ પણ મલિન હદયથી વાંક જગતને જુએ છે. જેમ મૂર્ખ માણસ ગામનું બળતું જુએ, પણ પિતાના પગ નીચે બળતું નહિ જુએ; એમ આગ્રહી લોક જગતને પ્રપંચ, જગતનું અભિમાન એ વગેરે જોશે, માત્ર પોતાના એના એ જ છતા પણ અવગુણે નહિ જુએ. અને ધારે કે એ કષાયની પકડમાં પકડાયે છે, ને તેમાં પોતાનું ધાર્યું થઈ ગયું. તે કહેશે, “આવી રીતે જ બધું કરવું જોઈએ. મહે ને તું કીધું કે આમ કરીએ તે જ નભે? આમ પકડ જ વધવાની, આગ્રહ વધવાને, તેથી જૂના દે તે જીવંત રહેવાના, પણ સાથે નવા દે પણ પગભર થવાના ! આમ આગ્રહ એજ મહાદુઃખ છે. એ ન હોય, તે કાં ક્રોધ-માનાદિ કષાયે કરતે નહિ, અને થઈ જાત તે “ક્યાં કશું આપણે સાથે લાવ્યા છીએ ?” એમ વિચારી કષાયથી પાછા ફરત. એમ મિથ્યા કલ્પનાને આગ્રહ પણ બેટે છે. એમાં ય માર્ગ ભ્રષ્ટ થવાય છે. જમાલિને આગ્રહ બંધાઈ ગયે કે “ શિષ્ય સંથારે પાથરવાનું કામ પૂરું કર્યું નથી અને એ કેમ કહે છે કે સંથારે થયે ? માટે કાર્ય થતું હોય ત્યારે થયું કહેવાય નહિ.” આ આગ્રહમાં જમાલિ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયે, અને એને સંસારકાળ વધી ગયો ! મહાવીર પ્રભુની પુત્રી અને જમાલિની પત્ની પ્રિયદર્શને સાધ્વી થયેલી, તે પણ એની પાછળ આગ્રહમાં પડેલી; પરંતુ શકડાલ શ્રાવકે એને સાડાને સહેજ છેડો સળગાવતાં એ બોલી “અરે ! આ શું કરો ? આ મારે સાડા સળગ્યો?” ત્યારે શકટાલ કહે છે એમ કેમ કહેવાય? Page #398 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૪૧ તમારે તે પૂરો સળગી રહ્યા પછી જ સળગ્ય કહે જોઈએ.” એ તરત ભૂલ સમજી ઠેકાણે આવી ગઈ, આગ્રહ છોડી દીધો. | (ii) એવી રીતે “અગહ એટલે અગ્રહ, અજ્ઞાન, અણુસમજ, અવિવેક. એનું પણ દુઃખ-કલેશ બહુ ભારે! એ બે રીતે-(૧) એક તે અધ–અજ્ઞાનતાથી ઉધી ખતવણી, ચિત્તમાં ટા વિકલ્પ, ખોટી વ્યાકુળતા, કર્મબંધ બહુ રહે. તેથી મુનિ શક્ય જ્ઞાન-સમજ-વિવેક પ્રાપ્ત કરે, બાકી જ્ઞાનીની નિશ્રાએ ચાલે; પછી કઈ ચિત્તલેશ નહિ. (૨) બીજું એ કે એમાં ય પિતાને જેટલું જ્ઞાન કર્મોદયે પ્રાપ્ત ન થાય, અર્થાત્ જેટલો અગ્ર રહે એનું દુઃખ ન ઘરે, પણ અજ્ઞાન-પરીસહ સમભાવે સહન કરતે ચાલે; અર્થાત સમજે કે “મારું કામ જ્ઞાનીની આજ્ઞાનુસાર સૂત્ર-અર્થ–પેરિસી દત્તચિત્તે સાચવવાનું, કૃત-આગમ સ્વાધ્યાયમાં પૂર્ણ ચિત્તે પગ રાખી પરિશ્રમી બન્યા રહેવાનું. બાકી તે પૂર્વબદ્ધ જ્ઞાનાવરણકર્મનો ઉદય શાંતિથી વેઠી લેવાને.” યવ રાજષિને ગુરુ કહેતા છતાં એ જ્ઞાનેદ્યમ કરતા નહતા. પછી જ્યારે પુત્રને પ્રતિબંધ કરવા જતાં એમણે રસ્તામાં ખેડૂત, કુંભાર અને છોકરાની ૩ ગાથા સાંભળી, એ રટતા ચાલ્યા, એના પર પિતાને પ્રાણુરક્ષા, પુત્રની દ્રોહી મંત્રીથી રક્ષા, અને મંત્રીએ છૂપાવેલ પિતાની પુત્રીને મંત્રીના કબજામાંથી છૂટકા,-એમ ત્રણ મહાન લાભ થયા ! ત્યારે એ જોઈને અગ્રહઅજ્ઞાનનું દુ:ખ સમજી ગયા, અને પછી જ્ઞાન માટે પરિશ્રમી બન્યા, અને અગ્રહના દુઃખથી બચ્યા. ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની માત્ર ૧૩ ગાથા યાદ કરતાં એક મુનિને ૧૨ વર્ષ લાગ્યા, તો પણ એ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ [ પંચસૂત્ર-૪ અગ્રહ-અજ્ઞાન-પરીસહ સહન કરી બારે વરસ ગેખવા સાથે આંબેલ કર્યો ગયા, તે જ્ઞાનાવરણાદિ કર્મોના ભારે વિધ્વંસ કરનારા બન્યા. (ii) વળી “ગહ ગ્રહપરિગ્રહ, પૂર્વગ્રહ કે યુગ્રહ, તેનું પણ દુઃખ ભારે! સઘળા કલેશનું મૂળ પરિગ્રહ છે. એમ પૂર્વગ્રહ, બુગ્રહ પણ કલેશરૂપ છે. એ પાપ તે સાધુમાંથી દૂર જ હોવું જોઈએ. પરિગ્રહનાં દુઃખ “આયે દુઃખ વ્યયે દુઃખમ વગેરેથી પ્રસિદ્ધ છે. અર્થના ઉપાર્જન–વર્ધન-સંરક્ષણ-વ્યય ઈત્યાદિમાં દુખનો પાર નથી. ચિત્ત સંકલેશમાં રહ્યા કરે છે. રત્નાકરસૂરિએ મતીને સંગ્રહ રાખેલ, તેની ખબર પડવાથી શ્રાવકે વ્યાખ્યાન સભામાં સૂરિને પ્રશ્ન કર્યો કે “મુનિ પરિગ્રહ રાખી શકે ?' સૂરિજીએ અનેક રીતે વિવેચન કરી પ્રશ્ન ઉડાવે. એમ રોજ ચાલ્યું, છેવટે પોતે સમજી ગયા કે “મારે મોતીને પરિગ્રહ મને આ રીતે સંકલેશમાં મૂકી રહ્યો છે, તેથી મેતીને સૂરે કરી આકાશમાં ઊડાડી દીધે, અને પછી જે વ્યાખ્યાન આપ્યું તેને શ્રાવક પર અદ્દભુત પ્રભાવ પડ્યો. શ્રાવકે પૂછતાં એમણે ખુલાસો કર્યો. સૂરિજીએ એ પછી સુંદર “રત્નાકરપચ્ચીશી' રચી. પૂર્વગ્રહનું દુઃખ પણ ભારે. એમાં અમુક જાતના પૂર્વબદ્ધ અનુચિત ખ્યાલને લીધે ચારિત્ર ધર્મની સાધનાના અંગમાં ખામી આવે છે. આર્ય રક્ષિતસૂરિના પિતા મુનિને પૂર્વગ્રહ હતો, તેથી એ ચળપટ્ટાને બદલે પીતાંબર પહેરતા, છત્ર પાવડી રાખતા, ગોચરી નહોતા જતા. પરંતુ આચાર્ય મહા Page #400 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન] ३४३ રાજે કુનેહથી ધીરે ધીરે એ બધું મુકાવ્યું. તે એ પિતામુનિ મહાન સાધુ બન્યા, ચિત્તલેશ રહિત થયા, સમજી ગયા કે પૂર્વગ્રહની ચર્યામાં કલેશ હતે. એમ ગ્રહ બ્યુગ્રહનું દુઃખ પણ ભારે, કેમકે એથી કોઈના દ્વારા ખોટી રીતે વ્યગ્રાહિત થતાં ગુર્નાદિ પર અરુચિ, અણગમો થાય છે. અગર સાધનાના અંગ પ્રત્યે અભાવ કે બેદરકારી થાય છે અને કદાચ ચારિત્રમાર્ગથી ભ્રષ્ટ થવાનું પણ બને છે ! સિદ્દષિગણુ ગુરુના ના કહેવા છતાં બૌદ્ધ મઠમાં એનું જાણવા માટે ગયા. પણ ત્યાંય પેલાઓએ એમની તેજસ્વી બુદ્ધિ દેખી એવા ચડાવ્યા કે “અહીં અમારા આચાર્ય બને.” હવે એવા વ્યુહ્વાહિત થઈ પાછા પૂર્વની કબુલાત મુજબ ગુરુને એ (રજોહરણ) પાછે સોંપવા આવ્યા. ત્યાં ગુરુ સમજાવે છે, છતાં બૌદ્ધનું આકર્ષણ છૂટતું નથી. એટલે ગુરુએ એમને શ્રી હરિભદ્રસૂરિ-રચિત જિન અને જૈનશાસનની અવ્વલ વિશેષતાઓ સમજાવતા શ્રી “લલિતવિસ્તરા” ગ્રન્થ વાંચવા આપે. એથી બુગ્રહ છૂટી પક્કા સાધુ બન્યા, અને એમણે વિશ્વમાં અપ્રતીમ રૂપક ગ્રન્થ ઉપમિતિ ભવપ્રપંચા કથા લખી ! (4) “પસમસુહસમેએ:–અગ્રહ અને ગ્રહની પકડમાંથી જે બ, એણે તે મહિને લપડાક લગાવી કાઢ્યો ! મહાન કર્મબંધ સહેલાઈથી અટકાવ્ય! દેને પિષણ ન આપ્યું, અને ગુણેને આવવા અદભૂત અવસર આપ્યું. તેથી કષાયોની હોળી શાંત થઈ ગઈ. એટલે હવે મુનિ દિવ્ય પ્રશમ સુખથી ભરેલા હેય. ક્રોધ દુઃખ છે, કેધ નથી એ મહાન સુખ છે. માન કે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ [ પંચસૂત્ર-૪ લોભ નથી એ મહાન સુખ છે. ઇચ્છાઓ છે, માટે તે રેઈએ છીએ, અરે ! જીવતા મરી રહ્યા છીએ. તૃષ્ણ અને અહંત્વ એ ભયંકર અપૂર્વ ક્ષયરોગ છે. આત્માના પ્રશમ-સુખનાં ફેફસાને એ કેરી ખાય છે, અને જીવને ભાવમૃત્યુવશ કરે છે. કષાયેના આગ્રહ છોડ્યા એટલે પ્રશમસુખ સમીપ બન્યા. પ્રશમ એટલે જેમાં ક્રોધની આગ નહિ, માનને ઉધમાત નહિ, માયાના ગુંચળા નહિ, ને લાભની વ્યાકુળતા નહિ. આ દશા સ્થિર થઈ જાય પછી તે જગતની એવી કઈ ચીજ નથી કે જગતને એ કઈ પ્રસંગ નથી, કે જે તેની સાગરગંભીર પ્રશાંત હૃદયની સપાટીને પણ હલાવી જાય; પછી અંદરનું તે હાલવાની વાત જ શી ? નમિરાજાને દાહજવર વખતે રાણીઓએ ચંદન લટતાં, કંકણોને અવાજ બાધક લાગવાથી એકેક કંકણ રાખી બાકીના ઉતારી નાખ્યા. રાજા પૂછે-“હવે કેમ અવાજ નથી?” તે કહ્યું “અનેક કંકણના ઘર્ષણથી અવાજ હતું, હવે એકેક (ઈ અવાજ નથી.” રાજા એના પર આધ્યાત્મિક વિચારમાં હું કાયા, કર્મ, રાજ્ય, અંતઃપુરાદિ અનેકમાં ભળે હોઈ ઘર્ષણમાં છું, એકલો હેઉ તે કઈ ઘર્ષણ નહિ, કઈ દુઃખ નહિ.” આ ભાવના બાદ જવર શમે તરત એ મુનિ થઈ નીકળી પડ્યા. ઇંદ્ર વિપ્ર રૂપે પારખું કરવા આવે છે. મિથિલા-બળતી દેખાડી કહે છે, “મહારાજ ! આ ઓલવીને જાઓ. ત્યાં સર્વત્યાગથી પ્રશમ સુખમાં ઝીલતા રાજર્ષિ કહે છે “મિહિલાએ ડજઝમાણીએ, ન મે ડજઝઈ કિચણ મિથિલા બળતી હોય તેમાં મારું કશું બળતું નથી” મિથિલાને રાગ-મમત્વ, વગેરે કષાયે પીડે છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૪૫ એને ઉપશમ થવાથી કોઈ પીડા નહિ. મહાસુખ ! એથી સાગર-શા પ્રશાંત નમિ ઇદ્રોના ઘણા પ્રશ્ન પર પણ ચળ્યા નહિ. આ ગુણસંપન્ન મુનિ કરે શું? તે હવે કહે છે કે એ (૩) ગચ્છવાસ-ગુરુપ્રતિબદ્ધતા–વિનય-સભૂતદર્શન સૂત્ર-ગુરુકુસ્ત્રવાડી, મુસાફિરદ્ધો, વિળી, મૂગરથરિણી, 'न इओ हिअं तत्तं ' ति मन्नइ । અર્થ:-(૧) ગુરુકુલવાસી (૨) ગુરુને પ્રતિબદ્ધ (૩) વિનીત અને (૪) સભૃતાર્થદશ બની “આ(ગુરુકુલવાસ)ના કરતાં (બીજુ) હિતકારી તત્વ નથી” એમ માને. વિવેચન -આ ગુણસંપન્ન મુનિ અધિકારી (હકદાર) હેવાથી ગ્રહણશિક્ષા અને આસેવન-શિક્ષાને સારી રીતે ગ્રહણ કરે. ગ્રહણ શિક્ષા એટલે શાસ્ત્રોમાંનું તત્ત્વજ્ઞાન, તથા આસેવન શિક્ષા એટલે સમ્યફ પંચાચાર કેવા અને કેમ સેવવા, તેનું શિક્ષણ અને અભ્યાસ. ગ્રહણ-આસેવન શિક્ષાજ કમને શિક્ષા કરી સદંતર દૂર કરશે. એ માટે “ગુરુકુળ વાસી” ગુરુકુળમાં ગચ્છમાં વસનારો બને. વસનારે એટલે ? તેમાંથી વચમાં બહાર નીકળી યથેચ્છ ફરનારો નહિ, પણ સતત સંસર્ગમાં રહેનારો બને, અને ગુરુકુલવાસની એટલે કે સુવિહિત ગચ્છમાં રહી ગચ્છની બધી મર્યાદા પાળનારે બને. ગુરુકુલવાસના લાભ : તત્ત્વદર્શી મુનિ “જાગરણ હેરૂ માલી, થિયરો સળે પિત્ત ચા. ઘણા બાવા , ગુસવુવાસં ન મુવંતિ” “ગુરુકુલવાસને તે ધન્ય Page #403 -------------------------------------------------------------------------- ________________ ३४६ [ પંચસૂત્ર-૪ આત્માએ યાજજીવ છેડતા નથી. કેમકે એથી સમ્યજ્ઞાનના પ્રકાશ મળે છે, અને તેથી મિથ્થામતિ અને પાપવ્યાપારમાંથી જીવ ચંચળ થઈ ઊઠીને સમ્યગ્દર્શન અને ચારિત્રમાં અત્યંત સ્થિર થાય છે, ” આવાં શાસ્ત્રવચનનો અનુગામી હોવાથી એમ માને છે કે ગુરુકુલવાસાદિથી અધિક ઊંચું કઈ તત્ત્વ આરાધવા યોગ્ય નથી. એની અપેક્ષાએ બીજું કઈ હિતકારી તત્વ નથી, જે આદરણીય હેય. કેમકે ગુરુકુલવાસમાં સ્વચ્છતા નથી ટકતી. તેથી મેહ દુર્બલ બની જાય છે. કદાચિત્ મેહની વૃત્તિઓ જાગવા જાય, તે ય સમુદાયમાં શરમ કે ભયને લીધે, અથવા સારા આત્માઓના આલંબનને લીધે એ વૃત્તિઓ શમી જાય છે. વળી ગુરુકુલવાસમાં વિધિસર યોગ્ય જ્ઞાન અને શિક્ષણ મળે છે. તેથી પ્રગતિના સાચા પંથ પ્રગટ થાય છે, મેક્ષની નજીક થવાય છે. આ ગુરૂકુલવાસ મળેથી આનંદ કેટલો હોય? ગજબ ને ? ગુરુકુલહનને નુકશાને : આચારાંગ સૂત્રમાં સુધર્મા ગણધર મહારાજ કહે છે “વસંતે માવા વમરવા ભગવાન પાસે વસતા મેં એમનાથી આ કહેવાયેલું સાંભળ્યું” આમાં જ્ઞાનપ્રાપ્તિ ગુરુકુલવાસપૂર્વક કહી. ગુરુકુલવાસ ન હોય, એકલો ફરે, તે (૧) વિધિસર ગુરુ પાસેથી શિક્ષા ન મળે; (૨) ગુરુવિનયાદિ ધર્મસાધના ન મળે; (૩) સાધુસેવાદિ લાભ ન મળે; (૪) ત્યાગ, તપ, પરીસહસહનાદિ કરતા મુનિઓનું આલંબન ન મળે; (૫) અધમ માણસોના ઉપદ્રવ આવે; (૬) સ્ત્રીઓ તરફના આકર્ષણને ભય અને અધમ સ્ત્રીઓની લલચામણમાં સપડાવાનું આવે; Page #404 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ३४७ (૭) મિથ્યાત્વીના આક્રમણનો ભય ને એથી લલચાવાને સંભવ રહે; તેમ (૮) અપવાદમાર્ગની અવસરે ખબર નહિ તેથી અનુચિત ઉત્સ–ધર્મના આગ્રહે આત્મવિરાધના-સંયમવિરાધનાદિ પાપમાં જઈ પડે. માટે આ દેથી બચવા ગુરુકુલવાસમાં જ રહેવું. - આષાઢાભૂતિ આચાર્ય ગચ્છ મૂકીને નીકળ્યા, તો દેવતાઈ નાટક જોવા લોભાયા ! ને ૬ માસ સુધી એ જેવા ઉભા ! પછી આગળ પણ એકલા બાળકને જોઈ એના દાગીનામાં લોભાઈને એને મારી નાખી દાગીને લઈને ચાલ્યા ! ગુરુકુલવાસ ગરછવાસ હેત તે વ્યવહારથી પણ સંકેચાઈ આવા પાપમાં ન પડત. (૨) વળી “ગુરુને પ્રતિબદ્ધ રહે. પ્રતિબદ્ધ એટલે સર્વેસર્વા બંધાયેલ. તે પણ ગુરુ પર અત્યંત બહુમાન અને અનન્ય મમત્વ રાખી “અહે ! ભીષણ દ્ધારક મારા અંતીમ ઉપકારી ગુરુ ! શી વાત મારા ગુરુ !” એમ સમજી, ત્રણ લેકના સામ્રાજ્ય દેનારા કરતાં ય ગુરુના ઉપર ઘનિષ્ટ આદર બહુમાન અને પક્ષપાત ધરનારે હોય. એમના પ્રત્યે અત્યંત હાર્દિક પ્રીતિ અને પૂજ્યભાવ ધરે. જીવનની શ્વાસ લેવા, આંખના પલકારા થવા, વગેરે ક્રિયાને છોડી બાકીની સર્વ પ્રવૃત્તિમાં ગુરુને જ સુકાની કરે. ગુરુ-વિમુખને નુકશાન : ગુરુ પર પ્રતિબંધ, અત્યન્ત મમત્વ, ને બહુમાન નહિ હોય તે (૧) સંસારોદ્ધાર જેવા અતિ મહાન ઉપકારની પાછળ પણ કૃતજ્ઞતા ચૂકાશે; (૨) ગુરુની સારવારણ સહન નહિ થાય; (૩) ગુરુની કદાચ આશાતના કે આજ્ઞા-ઉલંઘન કરવાનું બની આવશે; (૪) ગુરુને બદલે જાતની પ્રશંસા ગાવાનું કે Page #405 -------------------------------------------------------------------------- ________________ 3४८ [ પંચસૂત્ર-૪ જાતની હોશિયારી દેખાડવાનું પણ થશે; (૫) પ્રસંગે ગુરુની સલાહ લેવાનું મન નહિ થાય; (૬) ખાટાં સાહસને સંભવ રહે છે. સિંહગુફાવાસી મુનિએ ગુરુ-બહુમાન ગુમાવ્યું તે એમની સલાહ ઓળંગી કેશાને ત્યાં ચોમાસુ કરવા ગયા, અને પડયા! (૭) બહુમાન નહિ તેથી અભિમાન પિષાય; એથી જ્ઞાનાવરણાદિ કર્મ વધે! બીજી સાધનાઓ નિષ્ફળ જેવી નીવડે. ગુરુ-બહુમાનથી મૃગાવતી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય, પુષ્પચૂલા વગેરે કેવળજ્ઞાન પામ્યા. (૩) તેમજ મુનિ “વિનીત એટલે બહારથી પણ અત્યંત વિનય-મર્યાદાવાળો હોય; શુશ્રષા, સેવા, અને ભક્તિમાં તત્પર જ રહેતો હોય; ગુરુની આજ્ઞાને શંકા વગર હર્ષથી ઉઠાવતો રહે એટલું જ નહિ, બલકે ઘણું તે ઈશારાથી સમજી, તેમ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ પરથી સમજી, ગુરુની સેવા બજાવીને “વિણયમૂલ ધમે” ધર્મના પાયામાં વિનય જોઈએ એ સમજી, એને અનુકૂળ વતી લે. એને કહેવું ન પડે. ગુરુના અવિનયથી નુકશાન : ગુરુવિનય ચાર જ્ઞાનના ધણી, પ૦૦૦૦ કેવળજ્ઞાનીના ગુરુ, અને સ્વંય દ્વાદશાંગીના રચયિતા તથા પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી જેવાએ સુંદર આરા! તે આપણે તે એમના આલંબને અવશ્ય સાધવો જ જોઈએ, ગુરુવિનય નહિ હોય તે (૧) અવિનય, ઉદ્ધતાઈ આવે, મદ પોષાય. (૨) કાયાની સુખશીલતા અનાદિ કાળની જેમ અહીં પણ અકબંધ રહી ભારે કર્મબંધન કરાવે. (૩) વારંવાર વિનય સાચવીને મદ વગેરેના કુસંસ્કાર ભૂસતા જવાની સુવર્ણ તક જાય ! (૪) ઈતર પણ Page #406 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૪૯ વિદ્યાગુરુને ભારે વિનય કરે છે. તે એ જે મુનિને અવિનય જુએ તે જૈનધર્મ તરફ અરુચિવાળા થાય, એથી શાસનહીલના થાય, અને એ દુર્લભધિ બનાવે. (૪) વળી તે “ભૂતાથદશી હેય. ભૂતાર્થ એટલેતત્વભૂત પદાર્થ; એને દશ એટલે એની ઉપાસનાના લક્ષવાળો. તવભૂત પદાર્થ આ કે “આ ગુરુકુલવાસ કરતાં બીજી (ગુરુકુલનિરપેક્ષતાદિ) કેઈ હિતકર વસ્તુ નથી. એવું આ ગુરુકુલવાસરૂપ તવ છે,– એમ માને. આ માનવાનું કારણ, કે ચારિત્ર લેનાર આત્મા જિનવચન–શાસ્ત્રવચનને અનુસરનારે હોય છે. અને શાસ્ત્રવચન પૂર્વે કહ્યું તે “બાળરસ મારી...આ વચન કહી રહ્યું છે કે ગુરુકુલવાસમાં સમ્યગ્ર જ્ઞાનની પ્રાપ્તિ અને સમ્યફ દર્શન તથા ચારિત્રમાં અધિકાધિક સ્થિરતા થાય છે. માટે ધન્ય આત્માએ જીવનભર ગુરુકુલવાસને છેડતા નથી. આ વચનથી એના હૃદયમાં નિશ્ચિત-ઠસેલું હોય છે કે એજ હિતરૂપ છે, પરમતત્વ છે, ભૂત=સદ્ભૂત યાને સાચે સેવ્ય પદાર્થ છે. તત્ત્વ-અતાનાં દષ્ટાન્ત : અહીં “ભૂતાર્થદશ” શબ્દ બહુ સૂચક છે. એને વ્યાપક અર્થમાં આ પ્રમાણે વિચારી શકાય કે મુનિ સત્ય તાત્વિક વસ્તુનેજ જેના-માનનારે હેય. તાત્ત્વિક એટલે સત્ અને પરમાર્થવાળી વસ્તુને જ જેવાની ધગશ રહે. અતાત્વિકને મનમાંજ ન પેસવા દે કાલ્પનિક જઠા પદાર્થો તરફ દષ્ટિ જ ન લઈ જાય. સત પદાર્થોમાં પણ તુચ્છ પ્રજનવાળા પદાર્થોની બહુ વિચારણા ન કરે. તવમાં જ તે રમતે હેય. મિથ્યાદર્શનીઓએ કપેલા કહેવાતા ત, જેવાં કે,-એકાન્તવાદ, Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ [ પંચસૂત્ર-૪ સર્વથા નિત્યત્વ કે ક્ષણિકત્વ, આત્માનું દ્રવ્યથી જગવ્યાત્વિ, હિંસક યજ્ઞ વગેરે એ સ્વર્ગના સાધન -આ બધાં અતત્વ છે, અસત્ય છે. તેમજ અતત્વ એટલે તુચ્છ પદાર્થો, કુત્સિત વરતુ, આત્મિઘાતક તત્વે; જેમકે તવભૂત દાન, શીલ, તપની અપેક્ષાએ પરિગ્રહ, વિષય અને આહાર એ અતત્વ છે. આત્મજ્ઞાનની સામે જડવિજ્ઞાન અતત્ત્વ છે. પરેપકાર આગળ સ્વાર્થ–સાધના અતત્વ છે. અહિંસા-સંયમાદિ ધર્મસ્થાનકોની સામે પાપસ્થાનક અતત્વ છે. જ્ઞાન-ક્ષમાદિ ક્ષાપશમિક ધર્મો આગળ યશ, સૌભાગ્યાદિ, રસ, ઋદ્ધિ-શાતા વગેરે ઔદયિક ધર્મો અતત્ત્વ છે. હવે એ અતત્વને અવગણી તને ચિંતક, પૂજક, પક્ષપાતી અને ઉપાસક બને. જેમકે આત્માની અપેક્ષાએ દેહ અતત્વ છે. તેથી તે દેહને ભૂલી આત્માનેજ જેનારે હોય. આત્મામાં કેટલી શુદ્ધિ અને પ્રગતિ થઈ? એના વિશુદ્ધ જ્ઞાનદર્શનચારિત્રના પર્યાય કેટલા વધ્યા ? શુભ ધ્યાન કેટલું જામ્યું? તપસ્યા કેટલી કરી? આત્મા હળુકમી કેટલે બને? દેહ તે અતત્ત્વ છે, સ્વંય પાયમાલ થનારું અને બીજાને પાયમાલ કરનારું છે. તેની બહુ ટાપટીપ શી? તે સુકાઈ જાય અગર જાડું થાય તે પણ શુ? દેહની મરામતમાં નિજના જ આત્મવિકાસને રૂંધી નાખવાની મૂર્ખાઈ ક્યાં સુધી ? અત તો અલપકાલે નાશ પામી જશે; પણ એની ઘેલછામાં ઊભા કરેલા દુ:ખ અને દુષ્ટ વાસનાઓ ચિરકાળ સુધી પણ નાશ ન પામતાં મારા જ આત્માને હેરાન કરશે. તે શું અસુંદર તો પાછળ મારા સુંદર આત્માને ગુમાવીશ? Page #408 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન] ૩૫૧ આમ સહદય ઉંડા ચિંતન સાથે તવ અતત્ત્વનો વિવેક કરી તાવને જ હવે અવલંબે. કેઈ અતો જશ આપીને સગવડ સાચવી, તુ તત્વની પછઝ માત્માના અમૂલ્ય પુષ્યને અને પુષ્યોपार्जनना पुण्य अवसरने खरची नाखवा, ए तो केवी मूर्खाई छे!, કે જેમ, છ મહિનાની લાંબી મુસાફરીએ નિકળેલો પ્રવાસી, તાપથી તૃષા લાગતાં, પિતાને શરબતને ગ્લાસ આપનારને ભારે ઈનામ આપી દે, ઘડીના આનંદમાં જાતને લૂંટાવે, અને બાકીની લાંબી મુસાફરીની વિટંબણુઓ વધારે તે પ્રમાણે સંસારની લાંબી સફરમાં અતત્ત્વ એવા શરીર તથા ઈન્દ્રિયે પરિવારાદિને તત્ત્વભૂત માની તેને ખુશ કરવા માટે પુણ્ય ખચી નાખે, એટલે તે પિતાના આત્માને જ ભવાટવીમાં ગુમાવી બેસે ને? આર્ય પ્રજા તવદશી બની જાય, તે પિતે એવી સુખી બને કે તેની આગળ દેવ પણ દુઃખી ગણાય. રાવણે લંકા બથાવી પડેલા વિશ્રવણને હરાવ્યો. વૈશ્રવણને યુદ્ધ-ભૂમિ પર લાગ્યું કે હવે જગતને મેં શું બતાવું ? માટે આપઘાત જ કરું.” પણ પછી તરત સદ્દભૂતાથ-દર્શન કર્યું કે “એમાં કિંમતી જીવન અને મહાકિંમતી ચારિત્રસાધનાની તકનું નિકંદન નીકળશે. તેથી હારીને પણ ત્યાં જ સંસાર ત્યજી ચારિત્ર સ્વીકારી લીધું ! વાલીના હાથે રાવણ હાર્યો. વાલી જીત્યો છતાં એણે સભૃતાર્થ જો કે આ રાવણ જેમ એને ચંદ્રહાસ ખડૂગના વિશ્વાસે ઠગાયે, એમ હું પણ આ રાજ્ય, આ બળ, આદિના વિશ્વાસે બેસી રહેવામાં ઠગાઈશ” તેથી એણે દીક્ષા લીધી. આર્ય સમિતસૂરિએ શ્રાવકેને શીખવ્યા મુજબ શ્રાવકોએ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર [પંચસૂત્ર-૪ પાદલેપથી નદી પર ચાલી આવતા બ્રહ્મદ્વિીપના તાપને ઘરે 'તરી સત્કાર રૂપે એના પગ ધોઈ નાખ્યા ! લેપ લેવાઈ ગયે. પછી એને જમાડીને પાછે વળાવવા ચાલ્યા પેલો લેપના ભરેસે નદી ઊતરતાં બૂડવા લાગ્યા. લોકમાં હાંસી થઈ. સૂરિજીએ ત્યાં આવી નદીને કહ્યું “અમને માર્ગ આપ.” તરત નદીને બે ભાગ થઈ દ્વીપ સુધી રસ્તે નિર્જલ થઈ ગયો. ત્યાં જઈને ૫૦૦ તાપસને પ્રતિબોધ કર્યો. તાપસેએ સદ્દભૂતાથ જે કે પાદલેખમાં ચમત્કાર નથી, ને મંત્રશક્તિમાં ય ચમત્કાર નહિ. ચમત્કાર તે જીને અભયદાનમય તથા અઢાર પાપસ્થાનકરહિત પંચાચારના ચારિત્ર-જીવનમાં છે.” પાંચસો ય સાધુ થયા. ગુરુકુલવાસને ભૂતાર્થ સદભૂત પારમાર્થિક હિતકર પદાર્થ તરીકે દેખનારે એ, દરિયામાં પડેલાને વહાણ મળી જતાં જેમ એને જ અત્યારે ખરે આધાર સમજી પકડી રાખે, વળી મહાયોગી જેમ સચોટ રેગ-નિવારક મહાવૈદને સભૃતાર્થ સમજી પકડી રાખી એને જ સેવે, એમ મુનિ ગુરુકુલવાસને સદભૂતાર્થ સમજી પકડી રાખે ત્યાં ગુરુને પ્રિતબદ્ધ રહે, એમના વિનયમાં સજાગ રહે, માને કે આ બધાને છોડીને હિત શું છે? (૪) શુશ્રુષાદિ-તવઆગ્રહ-મંત્રવત્ સૂત્રાધ્યયનાદિ સૂત્ર-સુરતૂસારૂTryત્તે તત્તામિનિવેસા વિહિ પામમંતોત્તિ जहिज्जइ सुत्तं बद्धलक्खे आसंसाविप्पमुक्के आययट्ठी । અર્થ –તે (૧) શુશ્રુષાદિ ગુણયુક્ત બની, (૨) તાવના સઆગ્રહથી (૩) વિશ્વતત્પર રહીને (૪) સૂત્રને પરમ મંત્ર સમજી ભણે, તે પણ (૫) લક્ષ્ય બાંધી (૬) આશંસા રહિત રહી મેક્ષને અર્થી થઈને (ભણે). Page #410 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રયા-પરિપાલન ] ૩૫૩ વિવેચનઃ—પૂર્વે કહેલ ગુરુકુલવાસને સેવતા શું કરે ? તે અહી' બતાવે છે. મુનિ ગુરુશ્રુષાદિ ગુણસ...પન્ન ની અને તત્ત્વના આગ્રહથી વિધિતત્પર રહી સૂત્રનુ અધ્યયન કરે, જિનાગમ ભણે, તેથી અધિકાધિક સજ્ઞોક્ત તત્ત્વ અને માનું જ્ઞાન થતું જાય, તેમજ પવિત્ર શ્રુતાપયેાગ સતત ચાલુ રહેવાથી, પાપવિચારા, માહ-વિકલ્પા, દુર્ધ્યાન વગેરેથી જખરદસ્ત મચાવ મળે. આ સૂત્રાધ્યયન શુશ્રુષાદિ ગુણ સાથે જ થાય. (૧) શુશ્રૂષાદિ ૮ એ બુદ્ધિના ગુણ છે :'शुश्रूषा श्रवणं चैव ग्रहणं ४ धारणं तथा । ऊ हो' पोहोऽर्थ विज्ञानं 'तत्त्वज्ञानं च धीगुणा : ॥ તત્વજ્ઞાન માટે ષા શુશ્રુષાદિ આઠ ગુણુ ક્રમસર આરાધ્ય છે. તેમાં પહેલી શુશ્રૂષા એટલે સૂત્રે કહેલું તત્ત્વ સાંભળવા માટે તીવ્ર આતુરતા જોઈએ. આતુરતાવાળા જ વસ્તુનો સારા ગ્રાહક અને છે. ૨. વળ=આતુરતાથી ગુરુ પાસે જઇ સૂત્રેાક્ત તત્ત્વને દત્તચિત્તે સાંભળવું. સાંભળે જ નહિ, અથવા સાંભળતાં ચિત્ત ખીજે હોય તે તત્ત્વ પામી શકે નહિ. રૂ. પ્રા-સાંભળેલા તત્ત્વને મનમાં પકડવું; અર્થાત્ ખાસ ચીવટ અને પ્રયત્નપૂર્વક, સાંભળેલી વસ્તુને સમજતા જવું. સમજી લીધા વિના તે મનમાં ધારીને લઈ પણ શું જશે ? ૪. ધારા=સમજેલાને લક્ષ રાખી મનમાં ચેાજનાપૂર્વક ધારી રાખવુ; જેથી પછી એના પર વિચારણા કરી શકાય. . =(વ્યાપ્તિ) ગુરુ પાસેથી સાંભળી સમજીને યાદ રાખેલી વસ્તુ પર તર્ક કરી બીજા અનુભવેામાં કે દૃષ્ટાંતામાં ‘ એ વસ્તુ એમ જ લાગુ પડે છે, અર્થાત્ એ મુજબ જ મને ૨૩ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ [ પંચસૂત્ર-૪ છે ' એની ગવેષણા કરવી, ૬. નો=(વ્યતિરેક) ચેાથા ગુણુમાં ‘ધારી રાખેલી વસ્તુથી વિપરીતપણે નથી ખનતું ને ?’ એવી અનુભવ-દેષ્ટાંતામાં તપાસ કરવી. દા. ત. ધૂમાડા અગ્નિમાંથી જન્મે છે. એમ સાંભળ્યું. એના પર ‘ઊહા’થી વિચારાય કે • બરાબર છે, રસેાડુ', પર્વત, યજ્ઞકુંડ વગેરેમાં એમજ દેખાય છે;' અને ‘અપેાહ'થી વિચારાય કે સરાવર વગેરેમાં અગ્નિ વિના ધૂમાડા ઊઠતા નથી દેખાતા. આ એ તર્કણા વિના પદાર્થનુ સાંગેયાંગ સચાટ જ્ઞાન નહિ થાય. ૭. અર્થવિજ્ઞાન=ઊહાપેાહ કરીને તે ધારેલા પદાર્થને સાંગેાપાંગ અસદિગ્ધ મેધ કરવા. તે સિવાય તેમાંથી તત્ત્વના નિષ્કર્ષ કાઢવા મુશ્કેલ. ૮. તત્ત્વજ્ઞાન= પદાર્થના વિશિષ્ટ એધમાંથી તત્ત્વ-સિદ્ધાંત નિશ્ચિત કરી, એના આગ્રહ સાથે પક્ષપાત રાખવે. યુદ્ધે હું તત્ત્વ-વિષાાં ૨૫ ટીકાકારે ‘ધારણા' પછી ‘વિજ્ઞાન' પહેલું લીધું, અને તે પછી ‘ઈહા' ગુણ લીધેા. ત્યાં એમ સમજવું કે ધારણા કરેલી છૂટક છૂટક વસ્તુઓના અંકાડા ગોઠવી પદાર્થાનું ક્રમબદ્ધ સાંગોપાંગ જ્ઞાન કરવું એ વિજ્ઞાન; જેથી પછી એના પર ઇહા એટલે અનુકૂળ વિચારણા થઈ શકે. આ રીતે પદા અંગે તત્ત્વનિણૅય કરવાનું એને સૂત્ર ભણતાં મળશે. તેથી સૂત્ર ભણતી વખતે, એણે બુદ્ધિના આઠ ગુણના ઉપયાગ કરવા જ જોઇએ. એ રીતે તત્ત્વના નિણૅય થાય એ માટે એ તત્ત્વના ભારે પક્ષપાત રાખી હવે તે સૂત્રને વિધિ જાળવીને ભણે. જ (૨) તત્ત્વાભિનિવેશ :-પૂર્વે ખીજા સૂત્રમાં વતથ અભિનિવેશને ત્યાગ કરવાનું કહ્યું છે, અહીં તત્ત્વના અભિન Page #412 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૫૫ વેશ રાખવાનું કહે છે. એથી સૂચિત થાય છે કે અતત્વ, તુચ્છ વસ્તુ, અકિંચિકર વસ્તુ, ખાન-પાનાદિ અંગેના અભિનિવેશ યાને દુરાગ્રહ બેટા છે. એની પકડ નહિ રાખવી. નહિતર ઉત્સવ-ઉમાર્ગના ભયંકર પાપમાં ચડી જવાશે! એવા અભિનિવેશથી બચવા તત્ત્વનો અભિનિવેશ, આગ્રહ, પકડ, મમત્વ એ સચોટ ઉપાય છે. કેમકે એ જે હશે તો મને કહેશે “જગતમાં સાચું તે આ જ સારભૂત આ જ. બાકી બધું અસત્ય છે, અસાર છે. તત્ત્વ જ જીવનને સચેતન બનાવે છે, આત્માને પ્રજ્ઞતાને માગે ચડાવે છે, મનને નિર્મળ કરે છે. અતત્વથી તે જીવન જડે, આત્મા મુઢ, અને મન મેલું રહે છે. તત્ત્વની બલિહારી છે. એમાં મતિ સાફ અને પ્રવૃત્તિ સન્માગ બને છે. એ માટે તે તત્વને અભિનિવેશ જોઈએ જ. તત્ત્વની દઢ પકડ આગ્રહ નહિ હય, ગાઢ મમત્વ નહિ હોય, તે (૧) “ભાઈ ઠીક છે આ ય” એવી ઠીકઠીક શ્રદ્ધાથી ચિત્ત અવસરે ચલિત થતાં વાર નહિ લાગે. (૨) અભિનિવેશ યાને દઢ મમત્વ નથી તેથી અવિધિ કરી નાખશે. (૩) વિષયરૂપી અતત્ત્વનાં આકર્ષણવશ, ભણતા સૂત્રની વાતે હૃદયમાં જચશે નહિ, સ્થિર નહિ રહે, સામાન્યરૂપ લાગશે. (૪) એટલે પછી ગમે તેટલાં આગમ ભણે છતાં આત્મા કેરાધાકર ! એમ (૫) બીજા પ્રસંગમાં પણ તત્વના આગ્રહ ન હોવાથી પ્રમાદ, ખેલના, મિથ્યા વસ્તુનાં આકર્ષણ વગેરે એમ જ ઊભા રહેશે. આનંદ કામદેવાદિ શ્રાવકો તત્વના અભિનિવેશવાળા હતા તેથી દેથી પણ ચલિત થયા નહિ! માર્ગને જરાય બાધ પહોંચાડ્યો નહિ. એમ સુવ્રતમુનિ, ધને, શાલિભદ્ર, વગેરે મુનિએ તત્વના અભિનિવેશથી કઠોર Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ [પંચસૂત્ર-૪ તપસ્યા, સંયમપાલન અને સૂત્ર-સ્વાધ્યાય આદિમાં અત્યન્ત દઢપણે પ્રગતિ કરતા રહ્યા. (૩) વિધિપતા:તત્વને અભિનિવેશ હોવાથી વિધિતવ પર પણ દઢ આગ્રહ હોય. તેથી એ વિધિ દઢપણે સાચવે. સૂત્રાધ્યયનની વિધિમાં તે તે સૂત્રને ચગ્ય કાળ, ગુર્નાદિના વિનયબહુમાન, ગદ્વહન (નિયત તપસ્યા, વંદન, કાર્યોત્સર્ગ વગેરે વિધાન), ગુરુને અનપલાપ, વગેરે જ્ઞાનાચારનાં પાલન સાથે, વાચના-માંડલીમાં યથાક્રમ સ્થાન, ગુરુનું આસનસ્થાપન, સ્થાપનાચાર્યસ્થાપન, વગેરે વિધિ સાચવી સૂત્ર, અર્થ અને સ્વાર્થનું અધ્યયન કરે. (૪) સૂત્રને પરમ મંત્ર સમજી ભણેઅર્થાત કોઈ અપૂર્વ મહાન લાભદાયી શ્રેષ્ઠ મંત્રને અભ્યાસ જેટલી એકાગ્રતાથી અને જે ભાલ્લાસભર્યા હૃદયથી થાય, તે રીતે સૂત્રને બીજા પાસેથી સાંભળવાનું અને સ્વયં ભણવાનું કરે. મંત્રની ઉપમા એટલા માટે, કે જેમ મંત્ર સર્પાદિના એક ભવનાશક ઝેરને કાઢી નાખે છે, તેમ અનંતજ્ઞાનીએ ઉપદેશેલ સુત્રો સર્વશ્રેષ્ઠ મંત્ર હેઇ, અનેક ભાવનાશક રાગદ્વેષરૂપી ઝેર કાઢી નાખે છે. માટે સૂવાધ્યયન તેવા અતિઉચ્ચ એકાગ્રભાવ અને ઉંચા શુભ ભાલ્લાસપૂર્વક કરવું જોઈએ. નાના બાળ વાકુમારે ઘોડિયામાં પડયા પડયા સાધ્વીજીથી ગોખાતા સૂત્ર પર એવું એકાગ્ર ધ્યાન રાખ્યું કે એ બાળને આગમે કંઠસ્થ થઈ ગયા ! બ્રાહ્મણ હરિભદ્ર સાધુ થઈ જિનાગને મંત્રવત્ ભણતાં પ્રખર શ્રદ્ધાળુ, ધુરંધર વિદ્વાન, અને ટંકશાળી શાસ્ત્રોના સમર્થ નિર્માતા બન્યા ! જેથી ગોપ બાળ રાખ્યું કે Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન] ૩પ૭ (૫) બદલક્ષ–બદ્દલક્ષ્ય :- વળી સૂત્ર ભણે તે એમાં આવતા કર્તવ્યનું લક્ષ રાખીને, અર્થાત જેમ જેમ સૂત્ર ભણતા જાય, તેમ તેમ એમાંથી “આ આ મારે કર્તવ્ય છે, એવો નિર્ણય કરતે જાય. કર્તવ્ય પ્રત્યે જે લક્ષ ન બાંધ્યું, તે (૧) ખાલી વિદ્વત્તા અર્થે અધ્યયન થશે; યા (૨) ગતાનગતિકપણે કે લક્ષ વિના થશે કે (૩) હરિફાઈ માટે થશે; યા (૪) માનપાનાદિ અથે થવાનું. એમાં (૫) ચિત્તની અશુદ્ધિ પિષાઈ અનુષ્ઠયકર્તવ્ય સત્કૃત્ય તરફ દુર્લક્ષ-બેપરવાઈ–નિષ્ક્રિયતા રહેવાની. જ્ઞાન તે પ્રવર્તક હેય તે ઉપયોગી; નહિતર તે ગધેડામાથે ચંદનભાર જેવું નીવડે, અને પ્રવર્તક તે જ બને કે એમાં સત્કર્તવ્ય તરફ લક્ષ જાગતું હોય, બદ્દલક્ષતા હેય. એમ બદ્ધ-લક્ષ્ય એટલે કે બદ્ધ લક્ષ્યવાળા યાને દયશુદ્ધિવાળો બનીને ભણે પણ સૂત્રશ્રવણ અને સૂત્રપાઠની ક્રિયામાં ઉશહીન સંમઈિમ ક્રિયાવાળો (શૂન્ય મનસક) અગર મલિન ઉદ્દેશવાળે ન બને. લક્ષ્ય આ કે, “(૧) મારે જિનાજ્ઞાપાલન કરવું છે; (૨) જિનવચનના પ્રકાશ મેળવવા છે, (૩) કુવિકલ્પ -દુર્ગાન-અસત્યવૃત્તિ આદિથી બચવા બેધ જોઈએ છે (૪) કર્મને ક્ષય કરે છે; (૫) અસત્ મન-વચન-કાયાગથી બચવા શ્રતો પગમાં રમતા રહેવું છે !” આવા લક્ષ્ય સાથે શાસ્ત્રાધ્યયન કરે. સાથે, (૬) આશંસાથી રહિત હોય. એટલે કે આ લેકના માનપાનાદિની અથવા પરાકના બળ, ઋદ્ધિ, ભવાદિની આશંસા પૃહા સેવ્યા વિના, એક માત્ર “આયત” “એટલે કે મોક્ષને જ અથ બનીને સૂત્ર ભણે, અને સૂત્રકથિતનુસાર કર્તવ્યનિષ્ઠ બને. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ [ પંચસૂત્ર-૪ જ્ઞાન એ તે આત્મસંશોધક ઔષધ છે, રસાયણ છે, ત્યારે આશંસા એ કુપથ્ય છે, રેગ વધારે મેલ છે, કચરે વધારે. જગતમાં જ્ઞાન વિના આત્માના કચરા કેણ સાફ કરે ? ત્યારે એ મળ્યા પછી પણ જે કચરા વધારાય તે એ કેવી મહાન મુ ખંઈ થાય ? માટે આશંસા ત્યજવી. વળી જગતની કોઈ પણ વાતની સ્પૃહાથી રહિત બનવામાં એ લાભ છે કે સૂત્ર ભણવામાં પછી જડ સ્વાર્થની દષ્ટિ નથી રહેતી. નહિતર તો, “હું જલદી સારે વિદ્વાન તૈયાર થઈ જાઉં, પગભર (સ્વતંત્ર) થઈ જાઉં, બહાર નામ કાઢું,” વગેરે લાલસા રહેવાથી આત્મહિત, સાચી ગુરુસેવા, અને ગુરુ સમર્પણ ભૂલાય છે. ધાર્યું આવડે તો ગુમાન થાય છે, એાછું આવડે તે દુર્ગાન થાય છે. ગુરુની સગવડતાને બદલે પોતાની જ અનુકૂળતા જવાનું બને છે. નિરાશંસ ભાવમાં એ કાંઈ પંચાતી રહેતી નથી. કેમકે વર્તમાન કે ભવિષ્ય માટે કઈ લૌકિક ધારણે જ ઘડી રાખ્યા નથી. સાથે, મેક્ષની તીવ્ર અભિલાષા જાગ્રત રહેવાથી સૂત્રાધ્યયન ખૂબ ઉલ્લાસ અને ધીખતા ઉદ્યમથી થાય છે; પણ એમ નહિ કે “થશે ધીમે ધીમે; શી ઉતાવળ છે?” ભવવાસ પર ભારે ખેદ છે, મેક્ષના શાશ્વત સુખ, સ્વાતન્ય અને તદ્દન વિશુદ્ધ આત્મસ્વરૂપની જ એક ભૂખ છે, ઉતાવળ છે, તેમજ જિનાગમ એ જ એક એને ઉપાય દેખે છે, માટે આગમસૂત્રના અધ્યયનમાં લયલીન બને. (૫) સમ્યકુ વિનિયે સૂત્રા-સ તમે સદવ, તો તમે નિરંગરૂ. થીf सासणं । अण्ण्हा अणिओगो, अविहिगहिअमंतनाएणं ॥ Page #416 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા–પરિપાલન ] ૩૫૯ અર્થ :- સૂત્રને તે સવ થા જાણે, ત્યારપછી એના સમ્યક્ નિયાગ કરે. આ ધીર પુરુષાની આજ્ઞા છે. નહિતર (સમ્યક્ અધ્યયન દ્વારા પ્રાપ્ત જ્ઞાન વિના) અવિધિગૃહિત મત્રના દૃષ્ટાંતથી નિચેાગ થાય નહિ. વિવેચન :-આ રીતે ભણી સૂત્રના સર્વથા એટલે યથાસ્થિતપણે એધ મેળવે, અને વિધિપૂર્વક ભણેલા સૂત્રના ખરા ખાધથી સૂત્રને સમ્યક્ પ્રકારે નિયાગ કરે. નિશ્ચિત યાગ, કે નિતરાં યાગ એ નિયાગ. તે ૪ પ્રકારે, ‘નિયાગ’ એટલે (૧) ચાક્કસ પ્રાપ્તિ, (૨) સદુપયેગ, (૩) અધિકાર, કે (૪) વિનિયાગ. દા. ત. (૧) આત્મામાં સૂત્રને નિયેાગ કર્યા, એટલે સમ્યક્ પ્રાપ્તિ કરી. (૨) સદ્રુપચાગથી એ સૂત્રના અને પેાતાના વનમાં ઉતારી ભણેલાને સારા ઉપયાગ કર્યો કહેવાય (૩) પેતે વિધિસર એ ભણ્યાસમજ્યા, તેથી સારી રીતે એના અધિકાર પ્રાપ્ત કર્યા-એ પણ નિયેગ કર્યા કહેવાય. (૪) તેવી રીતે બીજાએમાં પણ એ સૂત્રને અર્થ ઉતરાવે એ પણ નિયાગ કર્યો કહેવાય. ધીર ગ'ભીર પુરુષનુ એ શાસન છે. એ શિક્ષાવચન છે, કે દીક્ષિત બનેલે એ પૂર્વે કહેલી વિધિ મુજબ સૂત્રને ભણે, તે સમ્યક્ રીતે એ સૂત્રને નિયાગ કર્યો મનાય. નહિતર અવિધિથી જો અધ્યયન કર્યું, તે ત્યાં અવિધિએ લીધેલા મંત્રના દૃષ્ટાંત મુજબ નિયે.ગથી વિપરીત અનિયાગ થશે. અર્થાત્, અધ્યયનની મહેનત કરવા છતાં સૂત્ર સારી રીતે મેળવ્યું નહિ ગણાય, સદુપયાગ નહિ થાય, વાસ્તવ અધિકાર નહિ મળે, ખીજામાં પણ ચેાગદાન નહિ નીપજે. જેમ કેાઇ મત્ર અવિધિથી લીધેા હાય, તેા મ`ત્રની Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ [ ૫'ચસૂત્ર-૪ ગ્રહણપ્રાપ્તિને બદલે વસ્તુગત્થા અગ્રહણ યાને અપ્રાપ્તિ જ થાય. અથવા, કે ઇ ગ્રહ વગેરેની પીડા ઊભી થવાથી મંત્ર વિપરીતતામાં પરિણમે, એય વસ્તુગયા મંત્રની પ્રાપ્તિને બદલે અપ્રાપ્તિ જ થઇ ગણાય. તે પ્રમાણે સૂત્ર પણ વિધિ ઉલ્લુ ઘીને લેવા ભણવામાં આવે, તે તેથી સૂત્રના નિચેાગને બદલે વિપરીતાથી અનિયાગ થાય. મર્યાદા ઉત્થાપી લીધેલા માલની ન્યાયી પ્રાપ્તિ કે ન્યાયી અધિકાર ન ગણાય, એના ચેાગ્ય ઉપયાગ ન બની શકે એ સ્વાભાવિક છે. સૂત્રનું' વિધિપૂર્વક ગ્રહણ નહિ, એ જિનાગમની આરાધના જ નથી. અનારાધના છે. (૬) અનારાધના-આરાધના-યુક્તને મા દેશના, સૂત્ર:બળારાળા‚ નિિષ તળારમો ધ્રુવં । ત્હ મળેતેसणाए दुक्खं, अवधीरणा, अप्पडिवत्ती । नेवमहीअमहीअं अवगमविरहेण | અ:-અનારાધનાથી કાંઇ નીપજે નહિ; કેમકે નિશ્ચિતરૂપે ત્યાં આરાધનાના પ્રારભ થયા નથી. અહી મા દેશનાથી ( ઉત્કૃષ્ટ-મધ્યમ-જધન્ય જીવો ક્રમશઃ )દુઃખ, અવગણના, અને અસ્વીકાર કરે છે, એ રીતે શીખેલું એ એધના અભાવે (વસ્તુત:) શીખેલું જ નથી. - વિવેચન :—હવે જેને વિધિની પરવા નથી અને એમ જ સૂત્ર ભણે છે, એ ખરેખર આરાધના કરનારા ન ગણાય; તે એવાને કઇ લાભ થાય ખરા ? એ અહી બતાવે છે. સૂત્રની એકાંતે અનારાધના ( અવિધિ-અધ્યયન ) માં પ્રવૃત થનારને કશું ઇષ્ટ કે અનિષ્ટ ફળ મળતું નથી. અહીં ઇષ્ટ Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૬૧ એટલે મેક્ષ અને અનિષ્ટ ફળ એટલે ઉન્માદાદિ. અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. પ્રતિજ્ઞાભંગાદિનું ફળ ઉન્માદાદિ છે. કહ્યું છે કે સાધુપણાનું સાચું ફળ મેક્ષ છે, મેક્ષ સિવાયનું ફળ એ ખેતીમાંથી પાકના બદલે ઘાસના ફળ જેવું છે. એ વસ્તુગત્યા ફળ જ નહિ ગણાય. વિધિ સહિત શ્રમણપણાનું ફળ મેક્ષ છે, તેથી ઉલટું, લીધેલી પ્રતિજ્ઞાના ભંગઆદિનું, અર્થાત્ આરાધનાને બદલે ઘેર વિરાધનાનું ફળ ઉન્માદ વગેરે ઘણું ઘણું આવે; નહિ કે એકલે સમ્યક્ત્વનો નાશમાત્ર ! કેમકે એમાં થયેલા સંકિલષ્ટ ભાવ એના નિર્મળ ચિત્તને નાશ કરે, કે પ્રતિજ્ઞાને ભંગ કરનારને ઉન્માદ (ચિત્તભ્રમ, ગાંડપણ વગેરે) થઈ જાય, કઈ દીર્ઘ કાળને રોગ-વ્યાધિ મળે, અથવા કેવળી સર્વજ્ઞા ભગવાને ભાખેલા શુદ્ધ ધર્મથી ભ્રષ્ટ થવાનું મળે. પ્રવે-અનારાધના(અવિધિથી સાધના)નું કેમ કાંઈજ ફળ નહિ ? ઉ૦-એટલા માટે, કે નિશ્ચિતપણે એટલે કે વસ્તુગત્યા તે, એણે આરાધનાને પ્રારંભ (ઉદ્યમ) જ ક્યાં કર્યો છે? હેય તત્ત્વથી અનારાધના અને આરાધનાનું ફળ આવે, એ કેવી રીતે બને? સામગ્રી જે આરાધના કરતાં જૂદી, તે આરાધનાની સામગ્રીનું ફળ ન જમે. નહિતર અતિપ્રસંગ આવે; દા. ત. સામગ્રી હેય વસ્ત્રની, સુતર, વણકર, શાળ વગેરે, અને કાર્ય જુદું નીપજે ઘડે, એવું કાં ન બને? પણ એમ બનતું નથી. એમ આનારાધના થકી આરાધનાનું ફળ ન નીપજે. પ્રવે-સૂત્રાદિ માટે પરિશ્રમ કરવા છતાં, વિધિની ઉપેક્ષા કરીને એ અનારાધક બની રહ્યો છે, એ શી રીતે ઓળખાય? Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ [ પંચસૂત્ર-૪ ઉ૦-અનારાધક એ હોય છે કે જ્યારે એને ઉન્માર્ગથી જુદે પાડીને શુદ્ધ નિર્દોષ મોક્ષમાર્ગને તાવિક ઉપદેશ દેવામાં આવે, ને કહેવામાં આવે કે “આ રીતે અમાર્ગ કહેવાય, આમ આમ ઉન્માર્ગ (માર્ગનું ઉલ્લંઘન) કહેવાય, માર્ગ તે આ હેય,” ત્યારે એ સાંભળતાં એના મનને દુઃખ થશે; અથવા એની તરફ અવગણના કરશે; અથવા એને સ્વીકારશે નહિ. સામાન્ય રીતે અનારાધકના ત્રણ પ્રકારઃ- (૧) પહેલો ભારે કમી જીવ, તેને શુદ્ધ માર્ગને ઉપદેશ વખતે, સિંહનાદથી મૃગલાં ત્રાસે, એમ ત્રાસ-ફફડાટ થશે. આવું આવું બંધન કેમ રાખ્યું હશે? આવાં ઝીણું ઝીણું વિવિધ પ્રકારનાં કેટલાં કષ્ટ ! એમ દુઃખ થશે. શ્રતધર્મ સૂત્ર તે અમૃત છે, એ તે એકાંતે કલ્યાણકારી હોય. એમાં વળી અમુક વિધિ ન સાચવી એટલે શું કલ્યાણકારિતા મટી ગઈ? ઈત્યાદિ ઈત્યાદિ એને દુઃખકર વિકલ્પ થશે. (૨) એવા જીવથી જરા કર્મલઘુ મધ્યમ જીવને એવું દુખ તે નહિ, પણ એવા વિધિમાર્ગના ઉપદેશની અવધીરણું અવગણના થશે; મન કહેશે “ઠીક છે, શાસ્ત્ર તે આ વિધિ ને તે વિધિ કહે, આપણે તે કરતા હોઈએ તે કરે ...વગેરે (૩) ત્રીજે એથી પણ વિશેષ લઘુકમી અને ત્રણેમાં સૌથી ઓછા અગ્ય જીવ માર્ગ દેશનાની અવધીરણું ય નહિ કરે, પરંતુ એમ તે સ્વીકાર પણ નહિ કરે કે “આ વિધિમાર્ગ બરાબર છે, જરૂરી છે.” આ ત્રણે પ્રકારના જીવની સૂત્રાશ્ચયનાદિ પ્રવૃત્તિ આરાધનારૂપ નથી અનારાધના છે, કેમકે વિધિમાગને સ્વીકાર જ નથી, પછી પાલનની શી વાત ? એ જીવ સૂત્ર ભણ્યો એ વસ્તુ Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] 383 ગત્યા ભર્યો જ નહિ ગણાય; કેમકે એને એથી સમ્ય બેધ થતું નથી. એ તે પૂર્વે કહેલ સમલે ટુ-કાંચન દષ્ટિ, ગુરુપ્રતિબદ્ધતા, ભૂતાર્થદર્શિતા, શુશ્રુષાદિ ૮ ગુણ, તત્ત્વાગ્રહ, નિરાશસભાવ, મેક્ષક-કાંક્ષા વગેરે સાચવીને મેળવેલું જ્ઞાન એ જ સાચા જ્ઞાનરૂપે પરિણમે; જ્ઞાન સાથે એ સમદષ્ટિ વગેરે ગુણને અજવાસ રહે. એ ગુણપ્રકાશ વિના તે એકલા જ્ઞાનથી આત્મામાં અજવાળું જ નહિ. પછી એવું જ્ઞાન પ્રકાશરૂપ સભ્યોધરુપ કેવી રીતે કહી શકાય ? એ બધું ઉવેખીને ગમે તેટલાં સૂત્ર ભણ કાઢ્યા, પંડિતાઈ મેળવી લીધી તેથી શું? અધ્યાત્મ વિનાનું પાંડિત્ય તે સંસારની વૃદ્ધિ માટે થાય છે. એમજ વિધિ વિના અને માર્ગની ઉપેક્ષા કરી કરાતું સૂત્રનું ભણતર અનારાધનામાં જાય છે. વાસ્વામી પારણામાં સુતા સુતાં ૧૧ અંગ ભણેલાં, છતાં ગુરુએ એમને અનારાધક ન બને એ માટે ગોહનદિ વિધિમાગ સાથે ફરીથી ભણાવ્યા. સૂત્ર –ન ઇસા મામિળો, વિરાળા ગળામુ મથક, तस्सारंभाओ धुवं । इत्थ मग्गदेसणाए अणत्भनिवेसो पडिवत्तिमित्तं, किरियारंभो । एवं पि अहीअं 'अहीअं' अवगमलेसजोगओ। અર્થ –માર્ગગામીને આ અનારાધના નથી હોતી કે જેમાં સૂત્રવિરાધના અનર્થ મુખી હેય (કિન્તુ એ તે પરંપરાએ મોટા દોષથી બચવાની અપેક્ષાએ) અર્થ હેતુ છે, મોક્ષનું અંગ છે; કેમકે એને નિશ્ચિતપણે આરાધનાનો પ્રારંભ છે. અહીં માર્ગ દેશના અનાગ્રહ, સ્વીકારમાત્ર કે ક્રિયાને આરંભ કરાવે છે. એમ પણ ભણ્ય એ ભર્યું છે, કેમકે અંશે બંધ થાય છે. વિવેચન:-હવે જે આત્મા માર્ગગામી છે, શાસ્ત્રોક્ત Page #421 -------------------------------------------------------------------------- ________________ ३६४ [ પંચસૂત્ર-૪ વિધિમાર્ગનું દુખ, ઉપેક્ષા કે અસ્વીકાર નથી કરતા, માર્ગની શ્રદ્ધા રાખી પ્રવૃત્તિ કરનાર છે; એનાથી કદાચિત તીવ્ર શ્રદ્ધાબળ, વિલાસ, અને સચોટ ચિપગ આદિમાં ખામીથી વિધિમાં ક્યાંક ચૂકાઈ જવાય, તે પણ એને એકાતે અનારાધના નથી; કેમકે માર્ગ શ્રદ્ધાથી એનામાં સમ્યકત્વ છે, અને સમ્યફવાદિ હોય ત્યાં સર્વદા સત્ કિયા સનુષ્ઠાન હોય; અસદુનુષ્ઠાનરૂપ અનારાધના તે માર્ગાનુસારીમાં ન હોય. કેમકે આ ઉન્માદાદિ અનર્થ એ તે બહુ મોટા દોષને લઈને બને છે. માર્ગાનુસારીમાં એ દોષ નથી. તેથી જે કદાચ વિધિની કેક ખલનારૂપ વિરાધના એનામાં હોય; તેય પરંપરાએ અર્થને હેતુ એટલે કે મોક્ષનું અંગ છે; કેમકે એણે માર્ગારાધનાથી વસ્તુ ત્યા તે મોક્ષગમનને આરંભ કરી દીધું છે. માર્ગાનુસારિતાના ગે વિરાધનાવાળાને પણ એને સાધવાને પુરુષાર્થ એ મેક્ષની સન્મુખ ગમન છે; જેમ, કાંટાવાળા, કે તાપ સહિત, યા મુંઝવણે કે બ્રાન્તિ સહિત પણ સન્માર્ગે પ્રયાણ કરનારે ઈષ્ટસ્થાનની તરફ જઈ રહ્યો છે. કહ્યું પણ છે કે માર્ગમાં કાંટા હોય, પિતાને તાવ હોય, યા મુંઝવણ કે ભ્રમણું હેય તેથી જરા ધીમે ચલાતું હોય, પણ એ માર્ગ સીધે માગ હોય તે એવું પણ ચાલવું એ ફલવાન બને છે. તેવી રીતે, મુનિની માર્ગને અનુસરતી પ્રવૃત્તિ સ્કૂલનાવાળી હોય, તોય તે ઈષ્ટ મેક્ષફળસાઘક જ છે. માર્ગાનુસારીની જ પ્રવૃત્તિની સડકે મેક્ષ સ્ટેશન આવે છે. વિરાધક માર્ગનુસારીના ૩ પ્રકારઃ-વિરાધના થઈ જતી હોય છતાં માર્ગગામી હેય એમાં ત્રણ પ્રકાર છે. (૧) પહેલે જે સાધક વિધિની વિરાધના કરતે હશે, એને માર્ગશ્રદ્ધા હોવાથી Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૬૫ માગની તાત્ત્વિક દેશના સાંભળતાં પેલા એકાતે અનારાધકની જેમ દુઃખ, અવધારણા, કે અસ્વીકાર નહિ થાય. અલબત્ હેયઉપાદેયની સામાન્ય શ્રદ્ધા તે કરશે, છતાં પણ એના પર એને અભિનિવેશ નહિ થવાને; માર્ગ રૂપે વર્ણવતા વિધિનિષેધ પર માન ખરું, પરંતુ એ જ ખરેખર મુખ્ય છે, સૂત્ર આરાધનાના કષ્ટ કરતાંય એની વધુ કિંમત, એ વિધિમાર્ગને આગ્રહ, પક્ષપાત એ નહિ સેવે. એનું કારણ હજી તેવા પ્રકારની એને અમૂઢ દશા નથી. મતિમૂઢતા છે, જેમ અંધ કે બધિર નર સમલેવલની જગા યા સ્પષ્ટ સમભાવના શબ્દ પર ખલના પામે; અને મૂંગે ગુંગણે નર સરળ શબ્દ બોલતાં પણ ખચકાય. એમ આ મૂઢતાથી માર્ગ–આગ્રહના અભાવે ખલના વિરાધના કરે છે. (૨) બીજે એનાથી જે એ છે વિરાધક હશે, તે એ પક્ષપાત રાખશે ખરે, પણ માત્ર સ્વીકાર અને પક્ષપાત કરીને એ બેસી રહેશે, કિન્તુ ઉત્સાહ-વીર્યના અભાવે અમલમાં નહિ ઉતારે. (૩) ત્રીજે એથી પણ એ છે, એટલે કે બહુ ઓ છે વિરાધક, એ તે સ્વીકાર ઉપરાંત વર્તનમાં ય મૂકશે ! છતાં પ્રમાદ-છદ્મસ્થતાદિ દોષે કરીને ક્યાંક ક્યાંક વિરાધના એનાથી થતી હશે; કિન્તુ એ મેટી નહિ હેય. આમ વિરાધનાથી યુક્ત પણ માર્ગોનુસારીએ ભણેલું સૂત્ર એ પરમાર્થથી ભણેલું જ છે. કેમકે, એથી એને થોડો પણ સમ્યગધ થાય છે. વિરાધના ન હતા તે વિપુલ સમ્યાધ થાત. બેઘની આ સમ્યકતાને આધાર આત્માને એ બધ પરિણમવા ઉપર છે, અર્થાત્ આત્મા બોધને અનુસારે મન, વચન, કાયાથી કે પ્રવર્તે છે એના પર છે, નહિ કે માત્ર પંડિતાઈ Page #423 -------------------------------------------------------------------------- ________________ 388 [ પંચસૂત્ર-૪ પર. અલબત હવે એ પરિણમનમાં માર્ગવિરાધના ખલના પહોંચાડે છે. પરંતુ જીવ માર્ગાનુસારી હોવાથી, એની વિરાધના છતાં, સૂત્રાધ્યયનથી એને ભલે અલ્પ પણ સમ્યગધ થાય છે. તેથી જ તે વાસ્તવિક સૂત્ર ભર્યો કહેવાય. ૭ સાપાય-નિરપાય સાધક બાળ-રક્ષક-પ્રવચનમાતા સૂત્ર-અર્ચ વીમો નિજ મામિ અવારबहुलस्स । निरवाए जहोदिए सुत्तुत्तकारी हवइ पवयणमाइसंगए पंचसमिए-तिगुत्ते । अणत्थपरे एअच्चाए अविअत्तस्स सिसुजणणीचायनाएण । विअत्ते इत्थ केवली एअफलभूए । सम्ममेअं विआणइ સુવિ પરિણા ! અર્થ:-આ (સાધક) નિયમો (સમ્યગ્દર્શનાદિ) બીજવાળા હેય છે. માર્ગગામીને “અપાય” કિલષ્ટ કર્મ બહુ ઉદયમાં હોય તે આ વિરાધના થાય છે. તે માર્ગગામી અપાયરહિત હોય તે એ શાસ્ત્રોક્ત (વિધિ) કારી હોય છે. એ પ્રવચનમાતાથી સંપન્ન (અર્થાત) પાંચ સમિતિ ત્રણ ગુપ્તવાળો હોય છે. બાળને અને ત્યાગ અનર્થકારી હોય છે. એમાં દષ્ટાંત માતાને ત્યાગ કરનાર બાળક છે. અહીં અબળ કેવળજ્ઞાની છે, જે આ (સમિતિ-ગુપ્તિયુક્ત ચારિત્ર) નું ફળ છે. (સાધુ) બે પ્રકારની પરિણાથી આ(પ્રવચનમાતા) ને જાણે, (સમજે અને આદરે). વિવેચન –માર્ગના આ આરાધકને ખલના-વિરાધના થઈ જવા છતાં એ ક્ષફળદાયી (સમ્યગ્દર્શનાદિ) બીજને અવશ્ય ધારણ કરે છે. શું એની વિરાધના મેક્ષમાર્ગપ્રયાણને બાધ નથી કરતી? ના, કેમકે એ બીજવાળે હેઈ માર્ગને અનુસરનારો Page #424 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન] १७ છે. પેલા અનારાધકને તે માર્ગ દેશના સાંભળતાં જ ત્રાસ આદિ થાય છે! તેથી એને માર્ગનુસરણ જ નથી. સમ્યગ્દર્શનાદિ બીજ જ નથી. આને એ છે તેથી આને મોક્ષપ્રયાણ બાધિત નહિ. માર્ગગામીને જ આવી અ-બાધક વિરાધના હોય, કેમકે એણે બીજ પ્રાપ્ત કર્યું છે. પ્રવર્તે શું સામાન્યથી બધા માર્ગગામીને આવી વિરાધના થયા કરતી હશે ? ઉ૦-ના, માર્ગગામી બે જાતના હોય છે,-૧ અપાયવાળા, સાપાય, અને ર. નિરપાય, અપાયરહિત, અપાય એટલે બહુ કિલષ્ટ મેહનીય-અંતરાય આદિ કર્મના ઉદય જે કર્મનિરુપક્રમ હોય, અર્થાત્ તેડવાને પુરુષાર્થ છતાં તૂટે એવા ન હાય, પણ પિતાને ભાવ ભજવે જ અને વિરાધના કરાવે, તેવાં કર્મને ભેગવટા એ “અપાય.” એમાં વિરાધના-ખલના થઈ જાય છે. બાકી જેને અ-નિરુપકમ અર્થાત્ સેપકમ કર્મ છે, તેને તે એ કર્મ પુરુષાર્થને ધક્કો લાગતાં તૂટી જાય એવાં છે, એને ક્ષાપશમ થઈ જાય છે, વિપાકેદય રહેતો નથી. એ આત્મા નિરપાય કહેવાય. એ માગગામી આત્મા વિરાધના ન કરતાં બરાબર શાસ્ત્રોક્ત માર્ગનું પાલન કરે છે, વિધિ-વિધાન બકાબર સાચવે છે. પણ એમાં પ્રમાદી શિથિલ નથી બનતે. આ બંને ય સમ્યગ્યદર્શનાદિ બીજવાળા હોય છે, તેથી જો કે બંનેને પુરષાર્થ તે માર્ગપાલન માટે; એમાં દેષ ન લાગે, ઉન્માગસેવન ન થાય એ માટે; પરંતુ જેને નિરુપકમ= અતૂટ જોરદાર મેહનીય-અંતરાય આદિ કર્મ હોય એ બિચારે કરે શું? એવાં કર્મને ઉદય બ્રાન્તિ, રાગ, શિથિલ્ય વગેરે કરાવી Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ [પંચસૂત્ર-૪ વિરાધના આચરાવી દે છે. પણ સેપક્રમ કર્મવાળાને પુરુષાર્થ એ કર્મનાવિયાકેદયને અટકાવી ક્ષપશય પમાડી દે છે, તેથી વિરાધના નથી થતી. આ સૂચવે છે કે સમ્યગ્યદર્શનાદિ બીજ પ્રાપ્ત હોય એને દોષથી બચવા પુરુષાર્થ તે હેય જ, ઉપેક્ષા ન હોય. નહિતર ઉપેક્ષા-બેપરવાઈમાં તે બીજ જ પ્રાપ્ત શાનું? આ પ્રમાણે દીક્ષા લઈ સમ્યફક્રિયામાં જોડાયેલો આત્મા વિકસતા શુદ્ધભાવ અને મહાસત્રના પ્રભાવે વિપર્યાસ ન પામતે, સમદષ્ટિ, ગુરુપ્રતિબદ્ધ, ગુરુકુળસેવી, તવદશીં, શિક્ષારક્ત, નિરાશસ, મંત્રવતુ સૂત્ર-અધ્યેતા, લિષ્ટ કર્મના અભાવે અવિરાધક, અને શાસ્ત્રોક્ત આદેશ બરાબર પાળનાર એ કે હેય? તે કે અષ્ટ પ્રવચનમાતાને સમ્યફ પાલક હોય. “પ્રવચન એટલે શ્રી સર્વજ્ઞ ભગવાનનું ચારિત્રદેશક વચન (આજ્ઞા). એમજ પ્રવચન એટલે આજ્ઞાએ ફરમાવેલું ચારિત્ર, એ બાળ જેવું છે. એને સાચવનાર માતા જોઈએ, તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. એ આઠ પ્રવચનની માતા કહેવાય છે. એ પાંચ સમિતિએ સમિત, અને ત્રણ ગુપ્તિએ ગુપ્ત હોય. સમિતિ-ગુપ્તિનું ખૂબ ચેકસાઈથી-ચીવટથી પાલન કરે. સમિતિ એટલે સમ્યગૂ-ઉપગ અને મર્યાદાવાળી પ્રવૃત્તિ આત્માને એમાં દોષ ન લાગવા દેવાની સાવધાની (જાગૃતિ) હોય, અને પ્રવૃત્તિ મર્યાદાવાળી હોય. ગુપ્તિ એટલે ગોપન, નિવર્તન. શાસ્ત્ર સમિતિને પ્રવૃત્તિરૂપ અને ગુપ્તિને પ્રવૃત્તિ-નિવૃત્તિ ઊભય સ્વરૂપ કહી છે. ગુપ્તિમાં જેમ અશુભ થકી અને અનાવશ્યક થકી પાછા હટવાનું છે, તેમ શુભ અને આવશ્યકમાં પ્રવૃત્ત પણ થવાનું છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ६८ પ સમિતિઃ-(૧) ઈસમિતિ-સંયમયોગાથે જ્યાં ચાલવું પડે, ત્યાં માત્ર જીવરક્ષાનો ઉપયોગ (લક્ષ) રાખી ચાલે તે. (ર) ભાષાસમિતિ–લે તેમાં સાવઘતા, સ્વપરને અહિતકારિતા, જૂઠ વગેરે ન આવે, એનું ધ્યાન રાખે છે. (૩) એષણ સમિતિ-ગોચરી (બ્રમરવત્ ભિક્ષાચર્યા)માં જીવહિંસાદિ દોષ ટાળવા ગષણ કરે છે. દોષમાં ઉદ્દગમના ૧૬, ઉત્પાદનના ૧૬, એષણના ૧૦,-એમ ૪૨ દેષ ટાળી ભિક્ષા લે; અને સંજનાદિ પાંચ દેષ ટાળી ભિક્ષા વાપરે તે. (૪) આદાન-ભંડ-માત્ર-નિક્ષેપણસમિતિ-સંયમના ઉપકરણ (સાધન) લેતાં મૂકતાં જીવરક્ષાર્થે પડિલેહવાનો (દષ્ટિથી બરાબર જેવાને) અને રજોહરણાદિથી પ્રમાર્જવાને ઉપગ રાખી વર્તે તે. (૫) પારિષ્ટાપનિક સમિતિ–નિજીવ નિર્દોષ ભૂમિ જોઈને જ મલમૂત્રાદિ તજે તે. ૩ ગુપ્તિ -(૧) મને ગુપ્તિ-એ મન પર અંકુશ છે. અશુભ અને બિનજરૂરી એવી શુભ પણ વિચારણા રેકી, આવશ્યક શુભ વિચારણામાં જ મનને પરોવી રાખવું તે. એવું (૨-૩) વચન અને કાયાને અશુભમાં જતી રેકી શુભમાં રોકી રાખવી તે વચનગુપ્તિ ને કાયગુપ્તિ. સમિતિ-ગુપ્તિના આ દષ્ટાંતે :- (૧) એક મુનિની ઈસમિતિની પરીક્ષાર્થે દેવે એમના માર્ગમાં બહુ દેડકીઓ દેખાડી. મુનિ બહુજ આસ્તેથી ડગલું ડગલું ભરે છે. ત્યાં સામેથી હાથી દોડી આવતે દેખાડ્યો! તે પણ પ્રાણની પરવા કર્યા વિના દેડકી ન મરે એની કાળજીથી જ ડગલું ભરે છે. એમાંય મુશ્કેલી ૨૪ Page #427 -------------------------------------------------------------------------- ________________ ३७० [ પંચસૂત્ર-૪ દેખી ત્યારે મુનિ કાઉસગ્નધ્યાને ઊભા રહી ગયા. દેવ પ્રસન્ન થઈ નમી પડ્યો. (૨) ભાષા સમિતિ અંગે મહાનિશીથ સૂત્રમાં રુકમીની કથામાં આવે છે કે મુનિને એક વાર બોલવામાં સમિતિભંગ થયે તેથી એની સજારૂપે એમણે જીવનભરનું મૌન રાખ્યું, એના ફળરૂપે ભવાંતરે એ રાજપુત્ર સુલભધિ, બાળપણથી પ્રભાવક બ્રહ્મચર્યવાળા, અને ગૃહસ્થપણે અવધિજ્ઞાની થયા! (૩) કૃષ્ણપુત્ર ઢંઢણ અણગારને અભિગ્રહ હતું કે સ્વલબ્ધિની ભિક્ષા મળે તે જ ભિક્ષા લેવી હવે અંતરાયકર્મ ઉદયમાં આવવાથી જ્યાં ને ત્યાં બાપની કે ગુરુની ઓળખાણ આગળ આવી! છ માસ સુધી ભિક્ષા ન મળી. અને કૃષ્ણ રસ્તામાં એમને વાંધા પછી મળેલ મોદક માટે તેમનાથ પ્રભુએ કૃષ્ણની ઓળખના કહ્યા, તેથી જરાય મન બગાડ્યા વિના દેષયુક્ત તરીકે પરઠવવા, વનમાં મૂકી દેવા, ચાલ્યા. ત્યાં પરઠવતાં ભાવના વધી ગઈ કેવળજ્ઞાની બની ગયા ! (૪) વલ્કલ ચીરી રાજતાપસપુત્ર, એ ભાઈ રાજા પ્રસન્નચંદ્રથી લઈ જવાયેલા કાલાન્તરે પાછા આવ્યા ઝુપડીમાંના પૂર્વે મૂકેલા ભાંડેને પ્રમાઈ રહ્યા છે, ત્યાં મનેમંથનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનાં ચારિત્રની સમિતિ નિહાળી ભાવનામાં ચડતાં કેવલજ્ઞાન પામ્યા!-(૫) ધર્મરુચિ અણગાર કડવી તુંબડીના શાકનું ટીપુ પરઠવતાં એમાં ગંધથી કીડી ખેંચાઈ આવી મરતી દેખી; તેથી ન પરડવતાં બધું પેટમાં પધરાવી દીધું! ઝેર ચડતાં શુભ ભાવનામાં મરી અનુત્તર વિમાનમાં ગયા ! (૬) કુમારપાળ મહારાજા દર ચોમાસે બ્રહ્મચર્ય ધારી મનથી પણ ભંગ થાય તે ઉપવાસને અભિગ્રહ રાખતા. આ મન પર અંકુશ એ મને ગુપ્તિ. (૭) મેતારજ મહામુનિ માસખ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ પ્રવજ્યા-પરિપાલન ] મણના પારણે સોનીને ત્યાં વહેરી પાછા વળતાં જુએ છે કે કૌંચ પક્ષી સેનાના જવલા ચણી ઝાડ પર બેઠું. અજાણ સેની બહાર આવી પૂછે છે “જવલાં ક્યાં ? મુનિ બોલવામાં પક્ષીની હિંસા જોઈ મૌન રહ્યા, વચનગુપ્તિ પાળી. સનીએ મુનિને તડકે માથે વાધર બાંધી ઊભા રાખ્યા. મુનિ ભાવનામાં કર્મ અપાવી મોક્ષે ગયા ! (૮) ધ્યાનસ્થ ગજસુકુમાળ મુનિના માથે મિલ સસરાએ માટીની પાળ બાંધી માંહી અંગારા ભર્યા. મુનિ રખે હાલું તે અંગારે નીચે પડી જવ મારે!” તેથી સ્થિર ઊભા રહ્યા. કાયગુપ્તિ સાથે મને ગુપ્તિ વચનગુપ્તિ રાખી કર્મ ખપાવી મેક્ષ પામ્યા ! આ સમિતિ-ગુપ્તિ અનાદિકાળના હિંસા અને પ્રમાદના અભ્યાસી આત્માને હવે સૂક્ષમ જીવને પણ મહા દયાળુ બનાવે છે, અને પોતાનામાં અપ્રમાદના શુભ ઉપયોગને જાગ્રત રાખે છે. એ શુભ ઉપગમાં સહજ શુભ ભાવને પોષી પુણ્યથી, અને શુભ ધ્યાનને પિષી વિપુલ સકામ નિર્જરાથી, આત્માને પુષ્ટ અને સમૃદ્ધ કરે છે. જગતને નિયંત્રિત કરવા સમર્થ છતાં પિતાના આત્માને જ નિયંત્રિત કરવા દેવ પણ સમર્થ નથી. તે પુરુષ વિશ્વમાં કેઈ વિરલ જ જડે. સમિતિ-ગુપ્તિ આ આત્મનિયંત્રણ કરવાનું મહાન કલ્યાણ-સામર્થ્ય બક્ષે છે. એથી અજ્ઞાન એવા માષતુષ મુનિ જેવા પણ સર્વજ્ઞ બની મેસે સધાવે છે. “અહે! કેવી એ સમિતિગુપ્તિની કલ્પવેલડી! જીવ! બીજું ન આવડે તે કાંઈ નહિ, આ સમિતિગુપ્તિને નિષ્ણાત (Expert) બનજે,' એમ મનને પ્રોત્સાહિત રખાય. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ [ પંચસૂત્રભાવની પકૂવાપરવતા: બાળ-પુખ્ત ચારિત્ર:મુનિ સમજે છે કે જેમ માતાના ત્યાગે બચું વિનાશ પામે, એ દષ્ટાંતે આ પ્રવચનમાતાનો ત્યાગ એ ચારિત્રરૂપી બાળકના પ્રાણનું ક્ષરણ-ક્ષય-કારી થવાથી અનર્થમાં પરિણમશે. ભાવની વિચારણુએ છદ્મસ્થ યાને અ-વીતરાગના ચારિત્ર-ભાવ એ બાળ ચારિત્ર છે, અને સર્વજ્ઞનું ચારિત્ર એ જ પુખ્ત ઉંમરનું છે. એ પ્રવચનમાતાના નિરંતર સહાગનું ફળ છે. કેમકે પ્રવચનમાતાના પ્રાણવત્ પાલનથી જ સમ્યગૂ રીતે ઉછરી બાળ-ચારિત્રના ભાવ એ કેવળી-ચારિત્રના ભાવની પરાકાષ્ઠામાં પરિણત થાય છે. (બચું મોટું-પક્વવયનું થાય એ દ્રવ્ય પરિણતિથી.) એટલે, એ અબાળ ચરિત્ર ન આવે ત્યાં સુધીના અવ્યક્ત-અપકવ વયના ચારિત્રબાળને પ્રવચનમાતા વિના ન જ ચાલે. લાપશમિક ચારિત્રને સત્તામાં રહેલા ચારિત્રમોહનીય કર્મથી આવરાવાને ભય છે, ત્યારે પ્રવચનમાતાના પાલનમાં મનને સતત ઉપયોગ એ ભયની સામે જબરદસ્ત સંરક્ષણ આપે છે. વીતરાગ સર્વને સકલ મેહના અત્યંત ક્ષયથી નીપજેલા ક્ષાયિક ચારિત્રને કદી આવરાવાને ભય નથી. પણ તે ન થાય ત્યાં સુધી બાળચારિત્રને માતા સમિતિગુપ્તિ જોઈએ જ. એના સતત ઉપયોગથી આત્મા કષા અને પ્રમાદથી મુક્ત થતે આવે છે. દ્વિવિધ પરિજ્ઞા સાધુ આ બધું જ જાણે છે, તે દ્વિવિધ પરિણાથી તેમાં એક જ્ઞપરિજ્ઞા, બીજી પ્રત્યાખ્યાન પરિજ્ઞા. અષ્ટ પ્રવચનમાતાનું સ્વરૂપ, ઉપયોગિતા, આવશ્યકતા, એક્ષફલકતા,ઈત્યાદિનું સમ્યફ શ્રદ્ધાપૂર્વક શિક્ષાથકી જ્ઞાન કર્યું તે જ્ઞપરિજ્ઞા. એ જ્ઞાનને અનુસરતી સમિતિગુપ્તિના આચરણની Page #430 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૭૩ કિયા તે બીજી પ્રત્યાખ્યાન પરિણા. આનાથી તદ્દન ભિન્ન સંસારની વાતેનું સચોટ જ્ઞાન અને કિયા જીવને ક્યાં સુલભ નથી? પૂર્વના અનંતાનંત ભવમાં કયા એક પણ ભવમાં જીવ એને ભૂલ્યા છે? એથી તદ્દભવમાં પાપમય જીવન આધિ-વ્યાધિઉપાધિ-તૃષ્ણ અને અતૃપ્તિની પીડાઓ, તથા પછી ભવની પરંપરા સિવાય બીજું શું મળ્યું છે? પણ હવે જે આ બે પરિણાથી સમિતિગુપ્તિ આત્મસાત્ થઈ જાય, તે આ લોકમાં પરમ સ્વસ્થતા, અને પછી ભવનો અંત થઈ જાય. કે સુંદર દુર્લભ ગ ૮. આશ્વાસદ્ધીપ-પ્રકાશદીપ સૂત્રતા માસા-જયાસરીવ સંરથિરૂમેશં શીળथिरत्थमुज्जमइ । અથ –તથા આશ્વાસ દ્વીપ-પ્રકાશદીપ ચળ અને અસ્થિરાદિ પ્રકારના હેય તેને કાયમી અને સ્થિર બનાવવા મથે. વિવેચન-હવે ચારિત્રી સમજે છે કે આ લેકમાં સમ્યફ ચારિત્ર અને જ્ઞાન કેવી લકત્તર વસ્તુ છે ! એ આશ્વાસ પ્રકાશ દીવ છે. “દીવના બે અર્થ. ૧. દ્વીપ અને ૨. દીપ. ચારિત્ર એ આશ્વાસ-દ્વીપ છે, અને જ્ઞાન એ પ્રકાશદીપ છે. ભવસમુદ્રમાં કષાય અને અવિરતિના કારમા વિકારોમાં તણાઈ ડૂબી રહેલા જીવને ચારિત્ર એ દ્વીપની માફક આશ્વાસન આપે છે. સમુદ્રજળની જેમ અવિરતિ અને કષાયેના વિકારે આત્માને આકુલ-વ્યાકુલ કરી ગુંગળાવી બેભાન કરી નાંખે છે, ત્યાં ચારિત્ર એ વિકારેની વિરતિ (શાંતિ) કરી મહાન સુખ અને સ્વસ્થતા આપે છે, ત્યારે જ્ઞાન એ એકાંત દુઃખથી વ્યાપ્ત Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ [ પ ́ચસૂત્ર-૪ એવા માહના અર્થાત્ મિથ્યાત્વ અને કુમતિના અંધકારને હટાવવા દીવાની જેમ પ્રકાશ આપે છે. એ દ્વીપ ન મળે તા એ વિકારામાં પીડાઇ સડી મરવાનુ થાય; અને એ દીવા ન મળે તે આત્મઘરમાં સનિધાન હાવા છતાં અજ્ઞાનના અંધારામાં કાંઈ પણ દેખ્યા • વિના કુટાઈ મરવાનુ' થાય. · કેઇ ઘરમાં રત્નની પેટી હોય, મેવા પકવાન્ન અને અમૃતપાને ભરેલા ભેાજન હોય, પરંતુ જો ઘરમાં અંધકાર અંધકાર છે, પ્રકાશ નથી, તે એ ન દેખાવાથી લેવાનું તા મુશ્કેલ, પણ ઉર્દુ ઘરમાં અંધારે વચમાં થાંભલા વગેરે સાથે અથડાયા કુટાયા કરવાનું થાય. ત્યારે જો પ્રકાશ હોય, તે તુરતજ એનો ગ્રહણ અને ઉપભાગ થઇ શકે. તે પ્રમાણે અંધકારમય સંસારમાં જ્ઞાન જો ભાવપ્રકાશમય દીવેા છે. ઉદાયન રાજા પ્રભાવતી રાણી પર અત્યંત મુગ્ધ હતા; રાણી જૈનમદિરમાં નૃત્ય કરતી પ્રભુની ભક્તિ અર્થે; ત્યારે રાજા ત્યાં વીણા વગાડતા રાણીની પ્રસન્નતા માટે! એવા વિષયાદિ વિકારાવાળા પણ રાજાએ, પ્રભાવતી ચારિત્ર પાળી દેવ થયેલ એનાથી પ્રતિષેધ પામી, શ્રી મહાવીર પ્રભુ પાસે ચારિત્રરૂપી દ્વીપનું આલખન કર્યું, તેા વિકારાનો વિધ્વંસ કરી ક્ષાયિક ચારિત્રે ચડી કેવળજ્ઞાન અને માક્ષ પામ્યા. વાદી સિદ્ધસેન બ્રાહ્મણુ ધુરંધર વિદ્વાન છતાં સર્વજ્ઞાક્ત તત્ત્વનું જ્ઞાન નહિ પામેલા, તે મિથ્યાજ્ઞાન-અભિમાનના-અંધકારમાં અથડાતા હતા. જૈનાચાય વૃદ્ધવાદીજી સાથે વાદમાં હારવાથી શરત મુજબ એ એમના શિષ્ય થઈ જૈન સિદ્ધાન્તા ભણ્યા. Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન] ૩૭૫ એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનદીપકને તત્ત્વ પ્રકાશ પામ્યા કે એથી રાજા વિક્રમાદિત્ય જેવાને ય પ્રતિબધી જિનશાસનનાં પ્રખર પ્રભાવક બન્યા, ને એમની “સિદ્ધસેન દિવાકર” તરીકે પ્રખ્યાતિ થઈ! આવા ચારિત્રદ્વીપ અને જ્ઞાન પ્રદીપના દરેકના ૨-૨ પ્રકાર છે. દ્વીપના બે પ્રકાર-૧. કેટલાક ડૂબતા, ૨. કેટલાક તરતા. ડૂબતા બેટ એટલે એટલે એના પર સમુદ્રના પાણી ચઢી જાય ત્યારે દેવાઈ ડૂબી જાય એવા. બીજા તરતા,-સ્થિર જોવાઈ ન જાય એવા દ્વીપ. અહિં ક્ષાપશમિક ચારિત્ર એ પહેલા પ્રકારના દ્વીપ જેવું છે, અને ક્ષાયિક ચારિત્ર એ બીજા પ્રકારના દીવ પણ બે પ્રકારને -૧. અસ્થિર-વિનાશી; ૨. સ્થિર-અવિનાશી. નિયતકાળ-નિયતક્ષેત્રવાળે તે અસ્થિર તેલને દીવે; અર્થાત્ તે તેલ આદિ સામગ્રી વિનાના કે વટાળ આદિ વિનવાળા બીજા ક્ષેત્રકાળે બુઝાઈ જાય. ત્યારે ક્ષેત્ર અને કાલનું જેને બંધન નથી એ મહા રત્નદીપક નિત્ય સ્થિર દીવે. ક્ષાપશમિક મતિ શ્રત વગેરે જ્ઞાન અસ્થિર દીવે છે; સ્થિર દવે ક્ષાયિકજ્ઞાન, કેવલજ્ઞાન. દીપ દ્વીપ બંનેમાં પ્રથમ જે ક્ષાપશમિક, એ વિલબે ઈષ્ટ ક્ષસિદ્ધિ માટે થાય, કેમકે, વ્યાઘાતના ભયવાળું છે. બીજું ક્ષાયિક દીપદ્વીપ એ વિલંબ વિના ઈષ્ટ મોક્ષસિદ્ધિ માટે થાય, કેમકે વ્યાઘાત-રહિત છે. સાધક આ બધું માત્ર જાણે એમ નહિ, પરંતુ અસ્થિર ક્ષાપશમિકમાંથી સ્થિર એવા ક્ષાયિક ચારિત્રને ક્ષાયિક જ્ઞાનમાં જવા ઉદ્યમ કરે. એ એ દ્વીપ શું ચીજ છે? દરિયામાં પડેલાને દ્વીપ મળ્યાથી જેમ સાગરમાં તણાઈ જવાનું રહેતું નથી, દ્વીપ એને Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ [ પંચસૂત્ર-૪ આશ્વાસન રૂપ છે, તેમ ભવરૂપી સાગરમાં પડેલાને ચારિત્રબેટ એ આશ્વાસન દ્વીપ છે. અહિં દ્વીપ વિના સમુદ્રમાં કેવી કેવી આપદાઓ છે તે વર્ણવી, તેની સાથે ચારિત્ર વિનાના સંસારસમુદ્રની આપદાઓ સરખાવવામાં આવશે. અને ચારિત્રના લાભ બતાવાશે. જ્ઞાન–દવા વિના સંસાર-અરણ્યમાંની વિકટ સ્થિતિનું પણ એ પ્રમાણે. દ્વીપ શું કરે ? – ૧. ચારિત્ર-દ્વીપની કિંમત સમજનાર અને ગરજવાળે વિચારે છે, કે ધારે કે કઈ માણસ દરિયામાં ડૂબતે હતે. તરી જવા તરફડી મારતો હતો, ત્યારે બીજી બાજુ દરિયામાં રહેલા વિકરાળ જળચર પ્રાણીઓ એને આખે ને આખે ગળી હયાં કરી જવા મથતા હતા. ત્યાં જે દ્વીપ મળી ગયો તે એને લાગે કે અહે ! આ દ્વીપ એમાંથી કે બચાવી લેનારે!” (૨) વળી દરિયામાં ભૂખે ને તરસે મરી જાત. ખાવા માટે મિઠાઈ ફળ-ફળાદિ ન હતા. અરે સુકો રેટ પણ ન હતું, અને પીવા માટે ઠંડું તે નહિ, પણ ઉના ય મીઠા પાણીનું એકાદ ચાંગળુંય ક્યાં હતું? ઉલટું એવું ખારું પાણી હતું જેથી શરીર ખવાઈ કહેવાઈ જાય, પછી મહા વેદનાએ ઊઠે ! એને સંભાળનાર પણ કોણ ? ત્યાં દ્વીપ મળતાં લાગે કે અહે ! ત્યારે આ દ્વીપે મને કે ઉદ્ધ! (૩) દરિયામાં ડૂબેલો હતું, ત્યારે ઘડીકમાં ઉપર અને ઘડીકમાં ઠેઠ સાગરને તળીએ ! ક્યાંય સ્થિરતા કે સ્વસ્થતા ન મળે. એમાંય શક્તિહીન અને મૂચ્છિત થઈ જતાં સમુદ્રના ઘેરા પાણી નીચે કાયમને માટે દફનાઈ જવાનું ! દ્વિીપ-પ્રાપ્તિ પર થાય છે ત્યારે આ દ્વીપમાં કેવી સરસ Page #434 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ३७७ ઉન્નત ને સ્વસ્થ અવસ્થા ! (૪) સ્ટીમર (જહાજ) તૂટીને ઝવેરી દરિયામાં સાઇ જાય, ત્યારે એનું ઝવેરાત કયાંય ખેરવાઇ જાય તેનું ભાન ન મળે ! અરે ! જ્યાં પેાતાનું જ ભાન ન મળે, મૃત પ્રાય : જેવા દીનહીન અને દુલ પોતે ખની જાય, ત્યાં ઝવેરાતનું શું ભાન ! ત્યાં ઝવેરાતની અને જાતની સલામતીવાળા દ્વીપ મળી જાય એ કેવું અહેાભાગ્ય ! હવે તે એ દ્વીપમાંથી પેાતાને ઘેર જઇ ઝવેરાત તથા ખીજી માલમિક્ત, કુટુ ખકખીલા વૈભવવિલાસના ભક્તા અની શકવાના ! એ જ પ્રમાણે, ચારિત્ર-દ્વીપ શું કરે ? : (૧) સ’સાર-સાગરમાં રાગદ્વેષ એ મહા વિકરાળ જલચર પ્રાણીએ છે. એનાથી જીવ આખા ને આખા એવા ગળાઇ જાય છે, કે જેની કારમી પીડાને પછી પાર નહિ ! ચારિત્રદ્વીપ જીવન અને સચેગેાને પછી નાખી, એ રાગદ્વેષથી બચાવી લે છે. (૨) સામાન્ય અષ્ટ પ્રવચનમાતાના જ્ઞાનથી માંડી ઉચ્ચ દ્રવ્યાનુયાગ સુધીનું જ્ઞાન, ધર્મ ધ્યાન અને શુકલધ્યાન, વાચનાદિ સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ અને કાઉસગ્ગ; તેમાં વળી સાથે માહ્ય તપ, અને પ્રશસ્ત અનિત્યાદિ તથા મૈત્રીઆદિ ભાવનાઓ, સંયમ, વગેરે, એ અદ્ભુત અમૃતનાં ખાનપાન ચારિત્રદ્વીપે મળે છે. એથી જે અપૂર્વ તૃપ્તિ અને પરમ આનંદ થાય, એમાંનું સંસારસાગરમાં શું મળે ? એ ન મળે, ને જે કષાયા, દુર્ધ્યાન, કુસ'જ્ઞાઓ વગેરે મળે, તેનાથી તા જીવને ભયંકર અતૃપ્તિ, તૃષા અને સંતાપ ! ઉપરાંત જાતે એવા ખવાવાનું, કહેાવાનુ, અને તીત્ર સફ્લેશની વેદના ભેાગવવાની, કે જે મિટાવનાર ગુરુ ય ન મળે ! એ ગુરુકુળવાસ તા ચારિત્રમાં જ સુલભ ! સ`સારમાં Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ [ પંચસૂત્ર-૪ તે પિડાઓ એવી, કે આત્મા જાણે માંહીથી વધુ કહેવાય, અને ફરી ફરી એ વિષય-કષાયની અને આધિ-વ્યાધિ-ઉપાધિની વેદનાઓ ઊઠે ચારિત્રદ્વીપ એમાંથી કે સરસ બચાવે ! (૩) વળી ભવસાગરમાં જીવ અનત કાળથી મોહમાયામાં ડૂબતે, અને તેથી ચારે ગતિના વિશાળ પટમાં ડૂબકાં ખાતે, ઘડીમાં ઉપર આવતે, તે ઘડીમાં નીચે, તે ઠેઠ તળીયે જાતે! ક્યારેક પોતે પુણ્યથી માયા પર હકુમતવાળે એટલે ઉપર થતે; અને બહુવાર તે માયાનું સામ્રાજ્ય પિતાના ઉપર, એટલે પિતે તદ્દન નીચે દબાતે ! વળી ઉપર એટલે ક્યારેક દેવગતિમાં, તે ક્યારેક નીચે, ઘર સાતમી નરકે ! એથી પણ વધુ નીચે બેભાનપણે શક્તિહીન અને મૂછિત થઈ નથી અનંતગુણ દુઃખી નિગોદમાં ફેંકાઈ અનંતા કાળચકે સુધી દટાઈ દફનાવી જવાનું બનતું ! ત્યારે હવે ચારિત્રદ્વીપ મળ્યાથી કેટલી રાહત! મેહમાયાના આવર્તે-ભમરીઓ હવે અહીં ન નડે. સંસારમાં ઊંચે નીચે હવે નહિ અથડાવાનું. (૪) ભવ સમુદ્રમાં પડેલા જીવનું ક્ષાપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષમા, તૃપ્તિ, સંયમ, જ્ઞાન, વીર્ય, અવ્યાબાધ સુખ, અક્ષય સ્થિતિ વગેરે ઝવેરાત બેરવિખેર થઈ ગયેલું. સંસારસાગરની ગુંગળામણમાં જીવને એનું તે ભાન નહિ હતું, પણ જાતનું ય ભાન ન મળે ! પિતે કોણ છે, કે છે, ક્યાં પડ્યો છે, એ કાંઈ સમજ નહિ! ત્યાં અહે! હવે તે જાત, ઝવેરાત બંનેને સલામત કરી આપનારે ચારિત્રદ્વીપ મળે! કેટલો આનંદ! કેવું અનંત પુણ્ય ! Page #436 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન] ૩૭૯ દીપ વિના કેવું: – એમ જ જ્ઞાનને પ્રકાશ ઘેર સંસાર–અરણ્યમાં પ્રકાશ આપે છે. વનમાં પ્રકાશના એક પણ કિરણ વિના અંધારે અથડાતા, * પગે કાંટા, કાંકરા, ભેંકાઈ જતા, જ્યાં ત્યાં અથડાઈ પડાતું ! ચોરડાકુને ભારે ભય, કેટલાક તે રને ચેરી પણ જાય. રસ્તે જડે નહિ, મન મુંઝાય, જંગલી પશુઓની ચીસોથી કાળજું ફફડે, હદય કંપ, કાયા થથરેકેટલાક વનચરે તે પોતાને ફાવે તેમ બચકાં ભરી જાય, અને એણે એક વખત લોહીને સ્વાદ ચાખ્યો એટલે તે, વારે વારે બટકાં ભરે. કેવી દુઃખદ સ્થિતિ! એમાં હાશ! હવે અજવાળું પાથરનાર દીવ મળ્યો એટલે કેટલે નિર્ભય! જ્ઞાન-દીપને પ્રભાવ: એમ આ સંસારની અંદર કુમતિ અને અજ્ઞાનના અંધારામાં રખડતાને જ્ઞાન પ્રકાશ મળી જતાં, હવે ક્રોધ, માન, માયા, લોભરૂપી ચેર ડાકુઓ દેખાઈ જાય છે, તેથી એનાથી આત્માના ક્ષમાદિ ગુણરત્ન ચારાઈ ન જવા માટે કાળજી રાખી શકાશે. એમ અનાચારરૂપ જંગલી પશુથી પણ સાવધ રહેવાશે. જ્ઞાન પ્રકાશથી આસ્રવરૂપ કાંટા-કાંકરાને માર્ગ અને સંવરનિરારૂપ રાજમાર્ગ એળખાઈ જાય છે. કે અપૂર્વ જ્ઞાનમહિમા ! જ્ઞાનદીપક જીવાજીવાદિય-હેય-ઉપાદેય તને પ્રકાશ આર્ત-રૌદ્રધ્યાન-કુવિકલ્પની પિછાણ, સ્યાદવાદાદિ સિદ્ધાન્તની સમજ, વગેરે એવું આપે છે કે જે અઢળક પાપોથી બચાવી પ્રવૃત્તિ-નિવૃત્તિના રાહ દેખાડે ! આત્માનું અનંત જ્ઞાન-વીર્ય-સુખમય સ્વરૂપ, એને પ્રકટ કરનાર બાઢા-આભ્યન્તર તપ, પાંચ મહાવ્રત, સમતિગુપ્તિ, વિનય, વૈરાગ્ય, ભાવના, Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ [પંચસૂત્ર-૪ મોહમાયાકષાયને ત્યાગ, ધર્મશુકલધ્યાન વગેરેને જ્ઞાન દી. એવા બતાવી આપે છે, કે પછી તે માત્ર અલ્પકાળના પ્રબળ પુરૂષાર્થની જ જરૂર. આવા દીપ અને દીવાને પામી, તરતા દીપમાંથી સ્થિર દીપમાં જવાનું છે. અસ્થિર દીવામાંથી સ્થિર દવે મેળવવાને છે. જવાનું કેવી રીતે બને ? શુભ ભાવનાઓ અને શુકલધ્યાનની ફલાંગ મારીને ક્ષાયિક ચારિત્ર અને સર્વજ્ઞતામાં પહોંચાય એટલે બને. અસ્થિર દીવામાંથી સ્થિર દી કેવી રીતે મેળવાય ! અસ્થિર દીવાની લાપશમિક સમ્યક્ત્વવાળી અનિત્ય જ્ઞાનદીવડાની વાટ, તેલ, વગેરે સામગ્રીને જોરદાર અને અક્ષય કરી નાખે. સમ્યકત્વને સડસઠ પ્રકારને વ્યવહાર જોરદાર બનાવી દે, તત્વભાવનાના વેગને વધારી દર્શનસપ્તક ખંડવાની ક્ષપકશ્રણ લગાવે, તે ક્ષાયિક સમ્યફ થાય. લાપશમિક ધર્મોનું પાલન બહુધા શાસ્ત્રવચન, ગુરુદાક્ષિણ્ય, લોકલજજા, કર્મવિપાકના ડર વગેરેના આલંબને ચાલે છે. જેમકે “ભાઈ ! શાસ્ત્ર આમ ફરમાવે છે, માટે આપણે એમ જ ચાલે. નહિતર આજ્ઞાના ઉલ્લંઘનની સજા ભારે થશે ! ગુરુમહારાજ જુએ કે જાણે, તે ઠપકો આપે માટે એમ ન વર્તવું. લોક જોશે તે ખરાબ કહેશે” ઈત્યાદિ, નવ્યજીવનના નવ ઉપાયઃ હવે જે ક્ષાપશમિકમાંથી ક્ષાયિક ભાવમાં જવું છે, નિત્ય નવીન સત્ જીવન પ્રાપ્ત કરવું છે તે આ નવ ઉપાય અમલમાં ઉતારે. (૧) પહેલું તે જિનાજ્ઞાએ નિષિદ્ધને હેયને ત્યાગ અને વિહિતનું-ઉપાદેયનું સેવન સ્વભાવગત બનાવવા મથવાનું. Page #438 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૮૧ અર્થાત શાસ્ત્ર કહે છે, પરલોક સુધરે, વગેરે હેતુ તે બરાબર કિંતુ જ્ઞાન આત્મામાં એવું ખૂબ જ પરિણત કરી દે કે વિધિનિષેધની આજ્ઞાનું પાલનને સ્વભાવ બની જ જોઈએ. તે માટે. (૨) દેષદુર્ગુણો પ્રત્યે યાવત્ પર પુદગલની પ્રવૃત્તિ પ્રત્યે સુગ થવી જરૂરી, દા. ત. ભવાન્તરે અશાતા મળે માટે હિંસા ન કરવી એમજ નહિ, પણ જીવની હિંસા થાય જ નહિ, હિંસાદિ ક્રિયા બહુ ખરાબ ! એ મારા આત્માની ચીજ નહિ, એમ કરી, અહિંસાને સ્વભાવ બનાવી દે. ગુરુમહારાજ કહે છે માટે આ તપ વગેરે કરું, એમ નહિ, પણ ભેજનક્રિયા પ્રત્યે સુગ છે, માટે તપ કરું. જેમ અબ્રહ્મ (મથુન)ની ક્રિયાથી સંસારમાં રખડવું પડે તેથી, અથવા શા એને નિષેધ કર્યો છે માટે એ તજે-એમ નહિ, પણ એના પ્રત્યે સુગજ થાય, અને તેથી તજે. એવું ભેજન રસમાં. (૩) વળી અહિંસા તપ, બ્રહ્નચર્ય વગેરેને સ્વભાવમાં લાવવા એની સુંદર ભાવનાઓ ભાવ્યા કરે, “અહો ! આ ગુણ કેટલા ઉત્તમ, કેવા લાભદાયી, કેટલી આત્માને શોભા આપનારા !” ઈત્યાદિની, તેમજ પ્રતિપક્ષી દુર્ગુણની અધમતા વગેરેની ચિંતવન ખૂબ કરે. (૪) વળી ગુણપાલન અને દષત્યાગ માટે બાહ્ય સામગ્રીથી જે પ્રેરણા મેળવતે હતો, તેને બદલે હવે અંતરમાંથી પ્રેરણા મેળવે. આ માટે શુભ સામગ્રી મળતાં મળેલી પ્રેરણાને, સામગ્રી ખસવા છતાં, ટકાવી રાખે. પ્રારંભે પ્રભુની મૂર્તિ જેતે હવે, ત્યારે જ જે શુભ ભાવ ઊઠતા હતા, અને પ્રભુના ગુણે જે યાદ આવતા હતા, તથા પ્રભુનું જે અનુપમ જીવન અને સ્વરૂપ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ [પંચસૂત્ર-૪ સામે તાદશ દેખાતું હતું, તે હવે મૂર્તિ સામે ન હોય, છતાં પણ અંતરથી એ શુભ ભાવ, ગુણસ્મરણ, અને જીવનનું તથા સ્વરૂપનું દર્શન કરવા માંડે. અને એના પરની ભાવનાથી અખૂટ પ્રેરણા મેળવે. (૫) વળી બાધક વસ્તુઓ સામે ન આવતી, ત્યાં સુધી સ્વસ્થતા રહેતી, પણ સામે આવતા તે અસ્વસ્થતા, ચિત્તચંચળતા, શુભભાવને ભેદ વગેરે થતું. હવે તે ન થાય એવી મક્કમ મને શુભ ભાવની દઢતા કેળવે-દા. ત. અમુક જડ ચીજ ન મળી તે એની લગની નહેતી લાગતી, અને ત્યાં સુધી ચારિત્રરૂપી દી ઝગમગતે હતે. પણ જ્યાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ ઈદ્રિ સમક્ષ આવીને ઉભા, ત્યાં દીવે ડગમગવા લાગે. તે એ વખતે તે એવું કરી દે કે ચારિત્રરી જરા ય ડગમગે નહિ. ઈન્દ્રિયેના વિષેની રાગ-રતિ થવા જ ન દે-એ માટે, . (૬) પૂર્વના મહાપુરુષ જંબૂ કુમાર, શાલિભદ્ર, ધ, સનકુમાર, તીર્થંકરદેવ વગેરેના પરાક્રમ યાદ કર્યા કરે કે એમણે આ દુનિયાના કેટલા બધા ઊંચા કયા કયા વૈભવ, રમણીઓ, સંગીત, ખાનપાન, શણ્યા વાહને, સેવક વગેરે સામગ્રી અને એના ભગવટા તરછોડ્યા અને વિસર્યા ! પછી કેટલી કઠેર સાધનાઓ કરી! તે મને તે શું ય મળ્યું હતું કે મળે છે? (૭) સાધનામાં એ મહાપુરુષોના ઉત્કૃષ્ટ આદર્શો પહોંચવાનું જ લક્ષ રાખે. તથા એ માટે વૈરાગ્યના મૂલ્યાંકન એવા દઢ કરે અને રાગની ભયંકરતા એવી વિચારી દઢ કરે કે સર્વોચ્ચ વિરાગ્ય સામે તેના પ્રતિપક્ષીનું જરાય ન ચાલે. (૮) કદાચિત અશુભ વિચાર કે કષાયને ભાવ એ અંતરમાં Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ પ્રવજ્યા-પરિપાલન ] જાગી જાય, તેય એને અંદરને અંદર શમાવી દે, પણ એ અશુભ ભાવને આત્માના વીર્યની સહાય ન કરે, દા. ત. અંતરમાં ગુસ્સે થયે પણ પછી લાલ આંખ, કઠોર વચન, તમાચ, પ્રહાર વગેરેમાં આત્મવીર્ય ન ફેરવે, અર્થાત્ એ ન કરે. (૯) વળી ગુણવિકાસ અને દષત્યાગના વારંવાર સુંદર મનેર સેવ્યા કરે, કેમકે, આ જીવને અનંત કાળને આ એક અભ્યાસ છે કે આત્માના દેશપષક વિષય કષાયના, અર્થ કામના, ને આહારાદિ સંજ્ઞાના મનોરથે ખૂબ કરે. “આવું આવું મળે તે બહુ સારું. આમ આમ ભેગવી લઉં. કેઈ મને પ્રતિકૂળ વતે તે મારે પિત્ત (ગુસ્સે) એને બતાવી દઉં. આપણે તે આટલું, ને આવું ખાવાના. આટલું ભેગું કરવાના. બસ બરાબર છ કલાક ઊંઘ આવે તે સારું. આટલા પૈસા, આવી સ્ત્રી, અમુક ભાગવિલાસ વગેરે મળે તે કેવી મઝા !” ઈત્યાદિ પાપવિકલ્પ કરવામાં હેશ ઘણું. એથી ક્ષાપશમિક ગુણ વધતા નથી. હવે એ વિષયકષાયાદિના પ્રતિસ્પર્ધિ વિરાગ અને ઉપશમના મનોરથ એવા ભાવ્યા કરે, કે પેલા અધમ મનોરથ સ્વપ્ન પણ ન આવે. “જાણે મને કોઈ ચકવતનું સુખ આપવા આવ્યું છે, પણ મારે તે ન જોઈએ. રૂમઝુમ કરતી ઈન્દ્રાણુ સામે આવે છે, તે પણ મારા અધ્યાત્મ-ચિંતનમાંથી તેને જોવાની ય ફુરસદ નથી. નિર્ધાર કે “એ કચરા માટે આ મન કે આ જીવન નથી.” વળી ઉપસર્ગ, પરિસહ અને કષાયત્યાગના સંકલ્પ ઘડે. જાણે મને કઈ મારવા આવ્યું, ત્યારે મેં વ્રતો ચારણ, ક્ષમાપના, અરિહંતાદિ શરણ કરી, કાઉસ્સગમાં પંચપરમેષ્ઠીના ધ્યાને ઉપસર્ગ સહાએમ ક્ષુધા વેદનાદિ પરિસહના સંક૯પ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ [પંચસૂત્ર-૪ ઘડે. માથાવાઢ દુશમન પર પણ ક્ષમાના સંકલ્પ ઘડે. મનમાં કેઈએ કરેલ પિતાના મહાન અપમાનને પ્રસંગ કલ્પી, ત્યાં નમ્રતા મૃદુતાને મને રથ કરે. એમ માયાત્યાગ, લેભત્યાગને મનોરથ કરે. આવી રીતે ઇંદ્રાણી ય જોવાના જેને કેડ નથી, મને રથ નથી, તે આ સંસારની ગમે તેવી સુંદર સ્ત્રીને શું જુવે? મળ, મૂત્ર, અને માંસની ગંદકીને ઘાડે ! માત્ર ઉપરથી તદ્દન પાતળી ચામડીએ મઢેલ. અનંતગુણનિધાન પરમાત્માને મૂકી, એમાં શું જવાનું ય હતું? ભયંકર પરિસહ ઉપસર્ગમાંય ધીરતાના મને રથ જેણે કર્યા અને સામાન્ય પ્રતિકૂળતા શું અધીર બનાવે? આમ ઉપર કહેલા ઉપાયે સેવી શું કર્યું ? ગુણ અને ધર્મને આત્માના સ્વભાવરૂપે ઊભો કર્યો. સામગ્રી વિના પણ અંતરમાં દી પ્રકાશિત કર્યો. આને અર્થ એ નથી કે શુભ સામગ્રી ઉવેખે; પણ એ કહેવું છે કે શુભ સામગ્રી રહિત કાળમાં ય અને બાધક સામગ્રીના સોગકાળમાં ય શુભ પરિણામને તેજસ્વી રાખે. પછી તે દા. ત. રસને થાળ નહેતે ત્યારેય જે વૈરાગ્ય નહેતે, તે એ થાળ સામે આવે, વિનવે, લલચાવે, છતાં એના પ્રત્યે દઢ વૈરાગ્યથી લક્ષ પણ ન આપે. ક્ષાયિક ગુણેમાં જવા માટે તે, આત્મપતન કરાવનાર સંગ ઊભો થાય તેય તેની કોઈ અસર આત્મા પર ન થાય તેવું અચલપણું પ્રાપ્ત કરવું છે. આજ સુધી એવું હતું કે કોઈ ગુસ્સે ન કરાવે ત્યાં સુધી ક્ષમા રહેતી. અને પ્રતિકૂળતામાં ક્ષમા ભાગી જતી. એ અસ્થિર દીવ કહેવાય. પણ હવે એને સ્થિર કરવાનું છે. ત્યાં એ વિચારાય કે “જ્યાં ગુસ્સે થવાને પ્રસંગ નથી, બધી સારાસારી છે, ત્યાં શી ક્ષમા કરવાની ? Page #442 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા-પરિપાલન ] ૩૮૫ 6 ક્ષમા તા કાઇ પ્રતિકૂળ અને ત્યાં કરવાની ઊભી થાય. માટે આવા મનારથ ચિંતવા કે કોઈ મને મારવા તલવાર ખેંચીને આવે, તે, પણ મારા જીવને હું પૂર્ણ ક્ષમાવાળા રાખું હું ક્ષમામાં ઝીલતે રહે ! ક્ષમારૂપી હીંચકામાં હીંચ્યા કરૂં ! ક્ષમાના આનંદમાં મસ્ત ખનું ! શત્રુ મારા કર્મોં ખપાવવામાં સહાયક થાય છે તેથી એ શત્રુને મારે મિત્ર માનુ’, ‘એ બિચારા પાપથી સંસારમાં રુલી જશે!' એવી એની દયા ખાઉં. જો હું કષાય કરું, તેય મારે પૂર્વ ઉપાજેલાં મારાં કર્મોને તે અવશ્ય ભાગવવાં જ પડે છે; એથી આપત્તિમાં તે કાંઈ સુધરતું નથી, પણ વધારામાં આકુલતા-વ્યાકુળતાએ કરેલા કષાયાથી આત્માના ક ખ ધન વધે છે! કુસસ્કાર જર્જરિત થવાને બદલે તાજા અને દૃઢ થાય છે ! માનવભવના ક્ષમા કેળવવાના સેાનેરી ગુમાવાય છે ! અને સામાને પણ આ બધું નિપજાવાય છે !' ઇત્યાદ્દિ વિચારણાથી શત્રુને મિત્રવત્ લેખે. આ નવ ઉપાચાનું સેવન કરતાં કરતાં આત્મા અપ્રમત્તભાવને ખીલવવાનું જરાય ન ચૂકે. એ માટે પુદ્ગલના પરિચય માત્રથી ગભરાય. અનુકૂળ પ્રતિકૂળ સચૈાગેામાં ઉદાસીન રહેવા ખૂબ સાવધાન હોય. એ માટે આત્માનું અવિકારી અને અક્ષય સ્વરૂપ અસાંચાગિક આનંદ, જડથી તદ્દન અલિપ્તતા-વગેરે ખૂબ ચિંતવે, અનુભવે, અને ભાવે. એ માટે જીવનને સંયમ-સ્વાધ્યાયના ચાગા અને તપથી જ વ્યાપ્ત કરે. આમ કરતાં કરતાં અધ્યવસાયની ઊંચી વિશુદ્ધિ થાય, તેથી ક્ષપક શ્રેણી થઈ, ક્ષાયિક ચારિત્ર, અને ક્ષાયિક જ્ઞાન રૂપી સ્થિર દ્વીપ અને દીપ પ્રગટ થાય. ૨૫ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ [ પંચસૂત્ર-૪ ૯. અસંભ્રમ-અનુત્સુકતા-અસંસકુતારાધન, સૂત્ર-જ્ઞાત્તિ સંમંતિ કપૂરને સંપત્તનોussણાë મારૂ I અથ– યથાશક્તિ સંભ્રાન્ત અને ઉત્સુક બન્યા વિના સંયમોને અસંસક્ત સાધક બને વિવેચન –અસંભ્રમ-અનુત્સુકતા ૩ રીતે સ્થિર દીવા માટે કે ઉદ્યમ કરે છે, તે સૂત્રકાર અહિં સંક્ષેપમાં બતાવે છે, કે આરાધક મુનિ યથાશકિત અસંભ્રાન્ત અને અનુસુક હેય. (૧) પિતાની મન, વચન, કાયાની સર્વ શક્તિને અનુસાર ફળ અગેની ભ્રાંતિ, અને ઉત્સુક્તા(અધીરાઈ)ને ટાળે છે. અને તે મનમાં નક્કી જ હોયકે “ફળ જ્ઞાનીએ ભાખ્યું છે તે નક્કી આવવાનું છે.” એટલે એનું કામ જરાય ફળની ભ્રમણ રાખ્યા વિના સુપ્રવૃત્તિમાં રપ રહેવાનું. તેમજ ફળની એવી ઉત્સુકતા ન રાખે કે જે વર્તમાન પ્રવૃત્તિને ચુંથી નાખે. જેમ ચૂલે ચડતી રઈમાં એ થઈ કે નહિ, થઈ કે નહિ” એવી આતુરતાથી વારે વારે હલાવે, તે રસેઈ જ બગડી જાય. એમ ફળ ક્યારે મળશે? કેવુંક મળશે ? એવી અધીરાઈથી મન ચંચળ અને વ્યગ્ર રહે, તે તેથી ચાલુ ગેમાં મન તદપિત ન રહે તેથી પ્રણિધાન ન જળવાય; અને પ્રણિધાન વિનાની પ્રવૃત્તિથી સિદ્ધિ ન થાય. (૨) વળી અસંભ્રાન્ત અને અનુસુકના બીજા અર્થથી, નિવૃત્તિ માર્ગમાં બ્રાન્તિ રહિત અને પ્રવૃત્તિ માર્ગમાં અનુત્સુક બને. અર્થાત કુટુંબ-વિષય-આરંભ-પરિગ્રહ-સગવડ આદિ જેના જેનાથી મુનિ નિવૃત્ત થયે, “તે તે રાખ્યા હતા તે અનુકૂળતા રહેત” એવી ભ્રમણ કદી ન સેવે. “છેડેલું તે આત્માની દષ્ટિએ Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૮૭ મહા પ્રતિકૂલ હતું, માટે જ છેડયું છે,’ એ એ અભ્રમ (નિર્ણય). રાખે. તેમ, પ્રવૃત્તિ માર્ગમાં અધીરાઈ ઉત્સુકતાથી વ્યગ્ર ન બને. પિતાના વિકાસમાં નિશ્ચિત આગળ વધે, પણ “હાય ! હું રહી ગયે ! આ કેટલું ભણ્યા, આમણે કેટલે તપ કર્યો, ફલાણા કેટલા વધ્યા?” એવી ઉત્સુકતા (જાણવાની આતુરતા) એ નથી સેવ. કેમકે, પરિચિંતામાં સ્વચિંતા ચૂકાય છે, ખેટ ખેદ અને હતાશા થાય છે. | (૩) વળી અસંબ્રાન્ત અને અનુસુકને ત્રીજી રીતે વિચારતાં, આત્માના બે ભાવ–આંતર ભાવ અને બાહ્ય ભાવ; એમાં આંતરભાવ શુદ્ધ સ્વાત્માનુલક્ષી વ્યાપાર, એમાં બ્રાન્તિરહિત નિશ્ચિત હૃદયે તલ્લીન રહે. આત્મહિતની જેટલી પ્રવૃત્તિ, જે કોઈ સંયમ ચેગ, શુભ ભાવનાઓ, શાસ્ત્ર-સ્વાધ્યાય-પરિહાદિ સહન, સમાદિ યતિધર્મ, શુભ વાણી-વ્યાપાર, બાહ્યાન્તર તપ. વગેરે, એ બધાનું સેવન લેશમાત્ર ભ્રાન્તિ વિના વિશ્વસ્ત હદયે કરે. ત્યારે બાહ્ય ભાવમાં તાણી જવાના સંભવવાળા આહારવસ્ત્રપાત્ર–વસતિ વગેરે અંગે હા ! ઠીક મળે તે સારું. જ્યારે મળશે?”.....વગેરે અંગે અનુસુક રહે, ઉત્સુકતા ન રાખે. જ્યારે મળે ત્યારે ભલે. જેવું મળે તે બરાબર લેખે. એનું મહત્વ ન આકે. ઉદાસીન ભાવે એમાં પ્રવર્તે. અનુકૂલની પ્રાપ્તિની કે રક્ષાની, અને પ્રતિકૃલના વિરહ કે અનાગમનની કેઈ ઉત્સુકતા ન રાખે. અસંસત ગસાધના:- વળી અભ્રમ અને અનુ. સુકતાથી સાધુપણાના રોગોનું અસંસક્ત આરાધન કરે. બીજી ભળતી કે સારી વસ્તુથી જે મિશ્રિત હોય, તે વસ્તુ સંસક્તમિશ્રિત કહેવાય. લોટમાં જીવાત પડી તે તે સંસક્ત બને. Page #445 -------------------------------------------------------------------------- ________________ [ પ ંચસૂત્ર-૪ પ્રસ્તુતમાં શ્રમણપણાના જે જે કાળે જે જે ચેગને આચરવાના હાય, તે તે કાળે તે તે ચેાગને, બીજા કોઈ પણ અશુભ ાગનું તે નહિ કિન્તુ શુભ યાગનું ય મિશ્રણ કર્યાં વિના, અરે બીજા શુભ યાગનીવિચારણ સરખીચે કર્યા વિના સાથે; કેમકે, એને સૂત્રાનુસારી રહેવું છે. સૂત્ર કહે છે, કે અસપત્નસાધના:-શ્રી જિનશાસનને વિષે મહાન કદુઃખના ક્ષય કરવાના હેતુએ આરાધનાના દરેકે દરેક જોગ • અસપત્ન • યાને એકબીજાથી બાધિત કે ખાધક ન અને એવા બિન-હરીફ સાધવા જોઇએ. એક ચૈાગ વખતે માંહી બીજો ભળે તેા હરીફ આવ્યેા કહેવાય. તે ન આવવા જોઇએ. દા. ત. રસ્તામાં ચાલતાં ઇર્ષ્યાસમિતિના યાગ વખતે સ્વાધ્યાય ન ચલાવાય, તાજ અસ`સક્ત સાધના થાય. સ`સક્ત સાધનામાં ખીજા ચેગાને પ્રવેશ થવાથી ચાલુ યોગ પ્રત્યે અખેદ, અનુદ્વેગ, આક્ષેપ, અનુત્થાન, અભ્રાન્તિ, અનન્યમુદ્દ, અાગ અને અનાસંગ નથી સચવાતા. એના પ્રતિપક્ષી દાષા આવી જવા સભવે છે. આ ખેદ્ય-ઉદ્વેગ-વિક્ષેપ વગેરે ૮ દ્વેષ આ ચેગષ્ટિને ક્રમશઃ ખાધ કરનાર દોષ છે. કમસર એ એકેક દોષ ટળે તેાજ ઉપર ઉપરની યાગષ્ટિમાં ચડી શકે. વર્તમાન ચેાગમાં ખેદ્ય, અરુચિ વગેરેમાં કાંઈ આવ્યું, તેથી અશુભ મનાયેાગ પેઠે. જ્યાં બીજે શુભ પણ યાગમાંહી ન પેસવે જોઇએ, ત્યાં કોઈપણ અશુભ ચેગ તા ભળવાની વાતે ય શી ? આ બાબતને ખ્યાલ હોય તે ઘણા જ અતિચારાથી મુક્ત થઈ નિરતિચાર અનાસંગ ચાગ સુધી પહોંચી શકાય, જેથી વીતરાગતા અને સનતા પ્રગટે, ગૃહસ્થે પણ ધાર્મિક ચાગેામાં ૩૮૮ Page #446 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા—પરિપાલન ] ૩૮૯ અન્ય શુભ કે અશુભ ચાગને મિશ્રિત ન કરવા જોઇએ. પ્રભુની પૂજા કરવા બહુજ ભાવપૂર્વક જાય, પણ સાથે રસ્તામાં ધંધે કરી આવે, એ અશુમિશ્રણ થયું. સાથિયા કરતી વેળા ચૈત્યવંદન ચલાવે એ શુભમિશ્રણ થયું. આ બધું પૂજાને સંસક્ત કયુ· કહેવાય. તે ચેગ્ય નથી. વળી એક શુભ ચૈાગ બીજાને રૂંધી નાખે તેય અાગ્ય. દા. ત. પૂજામાં ખૂબ મઝા આવી ગઈ, વખત ઘણા પસાર કર્યાં, પણ તેથી વ્યાખ્યાન સાંભળવાને સમય વીતી ગયે, એ ચેાગ રુંધાયા. એમાં પૂના ચાંગ ખાધક અન્યા. એમ પૂર્વના ચૈાગ મધ્ય પણ ન ખનવા જોઈએ, પૂજા કરતી વખતે ચિંતા થયા કરે કે વ્યાખ્યાન શરૂ થઈ જશે તે?” આ ચિંતાથી પૂજામાં ખામી આવી. આત્મામાં જેમ સંસારની દરેક ક્રિયા જૂદીજૂદી પાતપેાતાના કાળે મુખ્યપણે વણાઈ જાય છે, તેમ શુભયાગા આત્મા જોડે મુખ્યપણે વણાઈ જવા જોઇએ, જેથી એના માટે એનીજ જરૂરી વિચારણા મનમાં, એની જ જરૂરી વાણી વચનમાં, અને એનીજ જરૂરી હિલચાલ કાયામાં રમે. ૧૦ ઉત્તરાત્તર યાસિદ્ધિ-વિશાધન સૂત્ર:-ઉત્તરોત્તરનો સિદ્વીર્ મુચર પાવમુત્તિ । અઃ:-આગળ આગળના ચેગ સિદ્ધ થતાં પાપકર્મથી મૂકાય છે. વિવેચનઃ-આમ અભ્રાન્ત અને અનુત્સુક બની, સંયમ જીવનમાં અસ’સક્ત ચેગે આરાધતાં ઉત્તરાત્તર ઉચ્ચ ઉચ્ચ ધ પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. દા. ત. તપના યાગની પછી પારણું થાય તે પણ અધિક ઉન્નત્તિ માટે; જેમકે શ્રી ગૌતમ સ્વામિના આલબને પાંચસે તાપસેાને આર્થિક સમતા અને સમાધિરસ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ [ પંચસૂત્ર-૪ સાથે આવું પારણું થતાં, કેવળજ્ઞાન પ્રગટયું ! ટૂંકમાં, દરેકે દરેક ધર્મવ્યાપાર આત્માના વિકાસનું ઇંધન ન કરે, પણ ઉત્તરોત્તર વેગ વધારે એવી રીતે સધાવો જોઈએ. દા. ત. આજે એક વિગયનો ત્યાગ કર્યો. મઝા આવી. કાલે બે તજે. એમ, સામાન્ય પરિસહને આનંદથી સહતાં શીખે, પછી આગળ તેથી ઉગ્ર પરિસહ સહન કરતાં શીખે. એમજ વધતાં વધતાં સાપેક્ષ યતિધર્મમાંથી નિરપેક્ષ યતિધર્મે ચઢી જાય. અર્થાત્ સાધુપણાની સાધના એવી કરે, કે અંતરઆત્મા સાક્ષી પૂરે, કે હું ઉત્તરોત્તર ઊંચા ઊંચા પેગ સિદ્ધ કરી રહ્યો છું. ગૃહસ્થ પણ વૈરાગ્ય અને ઉપશમને વેગ સિદ્ધ કરવા માગતા હોય, તો તે પાંચે ઇન્દ્રિયના વિષય પ્રત્યે હદયનાં આકર્ષણને, અને ચારે કષા પ્રત્યે આત્માની પરાધીનતાને ઘટાડતા જાય. દા. ત. પહેલાં ઈમીટેશન હીરા તરફ પણ આંખ ખેંચાઈ જતી હતી તે આકર્ષણ ઘટાડી એવું કર્યું, કે હવે સાચે હીરે આવે તેજ જેવાઈ જાય છે, અને વખત જતાં “એ પણ આત્માને ખરડનાર છે,” એમ માની તેના પ્રત્યેનું આકર્ષણ ઓછું કરી નાખે. એવું કષામાં સંયમ એ કેળવે, કે પહેલાં જે સહેજ વાતમાં ક્રોધ-માનાદિ ઊઠતા, તે હવે અમુક ગંભીર પ્રસંગેજ ઊઠે, પણ સામાન્ય પ્રસંગમાં તે નહિ જ. આવું ઇતરેતર અને વ્યતિરેકી સંજ્ઞાથી આ રીતે થાય, કે આટલાં વિષયાકર્ષણ અને આટલી કષાયાધીનતા હજી મારે ઊભી છે, અને આટલી તે બાદ થઈ ગઈ છે. હજુ ઊભામાંથી પણ ધીમે ધીમે બાદ કરું.” એમ કરી, ગયા માસ કરતાં આ માસે ગણત્રી સાથે ઓછી કરે. આ જેમ વૈરાગ્ય અને કષાયોપશમના વેગમાં, તેમ બીજા તપસ્યા, સ્વાધ્યાય, Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ પ્રવજ્યા-પરિપાલન] ધ્યાન, એકાગ્રતા, મનન વગેરે યોગોમાં પણ સમજવાનું. આનું ફલ અપૂર્વ અને અલૌકિક ! જેમ જેમ ધર્મગમાં પ્રગતિ સાધે, તેમ તેમ તે તે આત્મગુણને અટકાવનાર પાપકર્મોથી સુકાઈ જાય છે. તેથી તે તે ગુણે પ્રગટ થાય છે, સિદ્ધ થાય છે. દા. ત. તપને વેગ સિદ્ધ થતો જાય, તેમ તેમ આહાર સંજ્ઞાના ઉત્તેજક પાપ કર્મથી એ મુકાતે જાય, કે હવે જે તપ કરતા ભૂખ લાગી, અને મનમાં લડઈ થાય, તે તે તપ સાથે નહિ, પણ આહાર-સંજ્ઞા સાથે, જુગલની પરાધીનતા સાથે થાય. અહીં અબ્રાન્ત અનુત્સુક બની અન્ય અન્ય બાધા વિના, દાનાદિ કિયા અને શુભ ભાવ, વિરાગ અને ઉપશમ, સંયમ અને સ્વાધ્યાય, અહિંસા અને સત્ય, પવિત્રતા અને નિસ્પૃહતા, વિવેક અને વિરતિ, વિનય અને વૈયાવચ, શ્રમણપણું અને અપ્રમાદ, ભાવના અને ધયાન વગેરેના વેગો ઉત્તરોત્તર એવી રીતે સાધે, કે તે તે ઘાતી કર્મથી એ મુકાતે જાય. તેથી તે તે ગુણોને પ્રગટ કરતે અસ્થિરમાંથી સ્થિર દીવ તરફ જઈ રહ્યો હોય. સૂત્ર-વિમુક્સમાણે મવં મારિરિઝમારા ! અર્થ -(ઉત્તરોત્તર) વિશુદ્ધ થતા ભવના અંત સુધી ભાવક્રિયાને આરાધે છે. વિવેચન -એમ ઘાતી પાપકર્મથી મુકાતે જે આત્મા ઉત્તરોત્તર અધિકાધિક વિશુદ્ધ થતો જાય છે, તે આ જન્મપર્યત કે સંસાર પર્યત કરેગ ટાળી ભાવ-આરોગ્ય (મેક્ષ, નિર્વાણ) સાધી આપનારી ભાવકિયા (આત્મરેગની ચિકિત્સા) ને આરાધે છે. સાધે છે. કઈ ભાવ-ક્રિયા ? ઔચિત્ય, આરંભ, અને નિર્વ Page #449 -------------------------------------------------------------------------- ________________ [ ૫'ચત્ર-૪ હણ-સ્વરૂપ ક્રિયા. મેાક્ષ-સાધક તે તે સયમ અને ખાદ્ય-અભ્યંતર તપને ઔચિત્યના ખરાખર પાલન સાથે આરભે છે, અને એ આરભેલ ચેાગેાના ખરાખર નિર્વાહ પણ કરે છે. અર્થાત્ ઠેઠ ગુણની પરાકાષ્ટાએ પહેાંચાડે, એવું એનું અખ’ડ પ્રગતિશીલ પાલન કરે છે. સૂત્રઃ-પસમસુક્ષ્મજીવર, બીકિ સંજ્ઞમતરિબા અવ્યતિત परीस होवसग्गेहिं वाहिअसुकिरिआनाएणं । અર્થ:- સયમ અને તપની ચિકિત્સાથી પીડા ન પામતાં તેમજ પરીસહ અને ઉપસર્ગથી વ્યથા પામ્યા વિના, સારી ચિકિત્સા લેતા રાગીના દૃષ્ટાન્ત પ્રશમ સુખને અનુભવે. વિવેચન: આ રીતે કષ્ટ સાથે સયમ-તપને સાધવા છતાંય પ્રશમ સુખ અનુભવે છે....પણ ખેદ, ગ્લાનિ, પીડા વગેરે પામતા નથી....દેહ અને મનને અનુકૂલ પડે, એવા પણ આસ્રવાને દબાવવામાં, એટલે કે સયમમાગે સ’સારથી પ્રતિસ્રોત યાને ઉલ્ટા પ્રવાહે ગમન કરવામાં તથા ઉપવાસ વગેરે બાહ્ય તપમાં અને પ્રાયશ્ચિતારૂિપ અભ્યંતર તપમાં જરાય દુઃખી થયા વિના હૃદયથી પ્રશમ સુખને અનુભવે છે....ચિત્ત ખૂબજ પ્રશાન્ત, પ્રસન્ન, અને એવું તૃપ્તિ-મસ્ત રહે છે...કે તીવ્રક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણુ, વ્યાધિ, માર, અપમાન વગેરે પરિષહે, અને દેવ, મનુષ્ય કે તિર્યંચના ભયંકર પણ ઉપસર્ગાની ઝડી વરસે તા ય એ સારી ચિકિત્સા કરનાર રાગેાની જેમ જરાય મનથી ક્ષેાભાયમાન કે પીડિત નથી થતા. પ્રશમ સુખથી એ અનુભવે છે કે આનાથી આત્માને કાઈ હાનિ થવાની નથી. આત્માના કે આત્માના જ્ઞાન-સુખના એક પ્રદેશ પણ હણાતા નથી. ઉલ્ટુ પાપકમ ખપવાથી આત્મ-વિકાસ થવાના છે.... ૩૯૨ Page #450 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૯૩ ભાવ-ચિકિત્સાને પ્રયોગ સમજાવવા કઈ શરીરનો રાગી ચોગ્ય ચિકિત્સા કરાવત સુખ-શાંતિ અનુભવે, તેનું દષ્ટાંત અહીં બતાવાય છે, તે આ પ્રમાણે - ૧૧. શરીરોગ ચિકિત્સાનું દષ્ટાન સૂત્ર-સે નાનામ રૂ માવાહિણિ લઘુતૂતને विण्णाया सरूवेण निविण्णे तत्तओ। सुविज्जवयणेण सम्मं तमवगच्छिअ जहाविहाणओ पवण्णे सुकिरिअं । निरुद्वजहिज्छाचारे, तुच्छ पच्छभोइ. मुच्चमाणे वाहिणा, निअत्तमाण वेअणे, समुवलन्भाऽऽरोग्गं पवढमाणतव्भावे, तल्लाभनिव्वुईए तप्पडिबंधाओ सिराखाराइजोगेवि वाहिसमारूग्गविण्णाणेण इटुनिष्फत्तीओ अणाकुलभावयाए किरिओवओगेण अपीडिए अव्वहिए सुहलेस्साए वड्ढइ, विज्जं च बहुमण्णइ । અર્થ જેમ, ગમે તે નામને કઈ પુરુષ મહાવ્યાધિગ્રસ્ત હેય, એણે તેની વેદના ભેગવી હેય, (જાલિમ વેદનાના) સ્વરૂપને સમજનાર હોઈ, એ દિલથી કંટાળ્યો હોય; ને સુવૈદ્યના વચનથી સારી રીતે એને જાણીને વિધિ મુજબ સારી ચિકિત્સા એ સ્વીકારે, વેચ્છાચાર બંધ કરી નિસાર પથ્ય વાપરે, વ્યાધિથી મુકત થતે આવતા તેથી વેદનારહિત બનતે આરોગ્ય પ્રાપ્ત થતું જોઈ (વિશેષ આરોગ્ય પ્રત્યે એના) ભાવ વધતા આવે; આરોગ્યલાભના નિર્માણથી એના પર મમત્વને લીધે નસવેધક્ષારપ્રાગાદિ જવાં છતાં, વ્યાધિની જેમ આરોગ્યને ખ્યાલ હેવાથી અને ઈષ્ટ આરોગ્ય નિષ્પન્ન થતું હોવાથી, જરાય આકુળ વ્યાકુળ થતું નથી; (કિન્તુ સ્વસ્થ ચિત્ત) ચિકિત્સાકિયાના પ્રયેગથી જરાય પીડા-વ્યથા લગાડ્યા વિના શુભ લેગ્યામાં આગળ વધે છે અને વૈદ્યને બહુ માને છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ [ પંચસૂત્ર-૪ વિવેચનઃ-કોઇ માણસ કાઢ વગેરે મહાવ્યાધિમાં સપડાયે હાય, અને એ રાગની ભૂખ પીડા અનુભવતા હોય, તેમજ વેદનાના સ્વરૂપને ખરાખર જાણ હોય; પરંતુ ખરજવું ખણુનારની જેમ એને પીડારૂપ સમજે જ નહિ એવા ભ્રાન્ત નહિ. વળી એ વેદના સ્વયં અનુભવવાથી એ વેદનાથી ખરેખર કંટાળ્યો હાય; તેવામાં કોઇ સારા વૈદ મળી જાય તે એ વૈદ્યના વચનથી અબ્રાન્તપણે સાચી રીતે તે વ્યાધિને એળખે. પછી એ દેવપૂજાદિ ચેગ્ય વિધિ--વિધાન સાચવી રાંગ પકવવારૂપ સમ્યક્ ચિકિત્સાક્રિયા(Treatmant)ને આદરે. તેમાં પેાતાને નુકશાન થવાના ભયથી પેાતાના ગમે તે કુપથ્ય સેવવા વગેરે મનગમતા વર્તાવને અટકાવી, રાગમાં પથ્ય એવી નીરસ હલકી વસ્તુ ખાતે હાય, તા એ વ્યાધિથી મુકાતા જાય છે. અહિં વર્ષોથી પીડાવામાં દિવસે દિવસે રાગ વધતાજ રહ્યો હોય, પાછી પીડા એટલી બધી કે હવે સહનજ કરી શકાતી ન હેાય, · અરેરે ! ’ને ‘હાય વાય' થતું હેાય, પૂવે પેાતાને રાગ નહોતા ત્યારે તા બીજા કાઇને દુઃખ થતું ત્યાં એ દુઃખને સમજ્યા વિના ડાહી રીતે કહે તેા કે ‘હશે ભાઈ ! દુઃખ તે આવે, એટલામાં શું રુએ છે ? એટલું સહન નથી થતું ?' વગેરે. પણ હવે જ્યારે પેાતાને દુઃખ આવી પડ્યુ છે, અને તે એટલું બધું આંતિરક ભાવાને પણ ફ્લેશમય કરે છે, ત્યારે તે એને વેદના શું છે, એ અનુભવમાં આવ્યું, એટલે તા હવે એ તત્ત્વથી એટલે સાચેાસાચ, એથી એમાં કેઈ સારા વૈદ્ય મળ્યો, અને તે કહે છે અમુક બહુજ ભય'કર રાગ થયા છે. તેનુ' કંટાળી જાય છે, " કે તમને આ સ્વરૂપ અને ૩૯૪ આ Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૯૫ આ પરિણામ છે. તે જો ધીમે ધીમે વધી જશે, તેા શરીરની સાતે ધાતુઓમાં પ્રસરી કારમી પીડા અને કદાચ મૃત્યુ પણ કરશે. પરંતુ જો મારા ખતાવ્યા પ્રમાણે ઔષધનું સેવન કરશેા, તા જરૂર ફાયદા થશે. તેમાં પથ્ય તે પાળવુ જ પડશે. બીજો બધેાજ ખારાક છેડી દઈ, માત્ર ઘેાડુ મગનું પાણી લેવું પડશે. તે પણ દિવસના એ જ વાર, તે સિવાય કશુંજ નહિ. ભૂલેચૂકે પણ બીજા ખારાકને અડાશેય નહિ; ગમે તેટલી ભૂખ લાગશે, પણ કાંઇજ ખવાશે નહિ. પાણી પણ બહુજ એછું પીવાનું; તરસ લાગે તે પણ સહન કરવી પડશે. ઔષધ જૂદું અને અહુ કડવું હશે, તેય દિવસમાં દસ વખત લેવું પડશે; તે પણ વખતસર, તેમાં ભૂલ નહિ ચાલે. તેથી કદાચ પેટમાં પીડા થશે કે તાવ આવશે, શરીરમાં કળતર થશે, નિદ્રાય નહિ આવે, એ બધું સહન કરવુ. પડશે. પવન વિનાના સ્થાને પથારીમાંજ રહેવુ' પડશે. ઉઠાશે ય નહિ, અને બહાર જવાશે પણ નહિ. એમ કરવાથી રાગ મટી જશે. ’ જૂ આટઆટલા નિયમે છતાં, મહારાગથી દુ:ખી દરદી રાગને નાશ કરવા તે ધ્યાનપૂર્વક સાંભળે છે, અને ચિકિત્સા શરૂ કરે છે. હવે તે આજસુધી ખાનપાન હરવું ફરવું, બેસવું, ઉઠવું વગેરે યથેચ્છ-મનફાવતી રીતે કરતા હતા. તે હવે તેને અટકાવી દે છે. હવે વૈદ્ય જેમ કહે છે, તે પ્રમાણેજ બધું કરે છે. આ પ્રકારે સેવન કર્યાથી તે કાઢના ચાઠા વગેરેની સાથે જેમ જેમ વ્યાધિથી મૂકાતા જાય છે, તેમ તેમ પીડા દૂર થતી જાય છે. હવે મસ્તકાદિમાં તેવી ઉગ્ર વેદનાઓ કે શરીરે ચળ નથી ઊડતા. શરીરે કંઇક સ્વસ્થતા અનુભવાય છે. એથી આરેાગ્ય Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ [પંચસૂત્ર-૪ પાછું આવતું જોઈ આરોગ્યની ચાહના વધે છે. અંશે આરેગ્યની પ્રાપ્તિ થઈ તેથી આરોગ્ય ઉપર મમત્વ જાગે છે. તેથી ત્યાં વૈદ્યના કહેવાથી અંદરને રોગ કાઢવાને હજી પણ વધુ કડક ચિકિત્સા આદરે છે. જરૂરી નસ વિધાવે છે, ઉપર ક્ષાર નખાવે છે. આવી અનેક કષ્ટમય ક્રિયા કરાવવા છતાં, રેગની શાંતિથી કેવું સરસ આરોગ્ય મળે એને ખ્યાલ હેવાથી અને ઈષ્ટ આરોગ્ય પ્રાપ્ત થતું હોવાથી, જરાય આકુળ વ્યાકુળ થત નથી. અધીરાઈ, કંટાળે કે અસહિષ્ણુતા લાવ્યા વિના પિતાની ઈતિકર્તવ્યતામાં મનને ઉપયોગ હેવાથી, પવન વિનાના ધામવાળા સ્થાને જ બેઠક, કટુ ઔષધનું સેવન, વગેરેથી જરાય પીડિત કે ચલિત થતું નથી. પણ ઉલટું, સારા ઉત્સાહિત ભાવથી એમાં આગળ વધે છે, અને વેદના ઉપર બહુમાન ધરે છે. જેમકે આ વૈદ્ય તે મારી મહાન પીડાને હટાવવામાં કારણભૂત છે. આણે તે માત્ર આરેગ્ય નથી આપ્યું, પણ વેપાર, ભેગ, વિલાસ મઝા બધું જ આપ્યું છે, એવું એને સારી રીતે જણાઈ ગયું છે.” આ દષ્ટાન્ત થયું. હવે એની સાથે ઉપનય ઘટના) આ - (૧૧-૫) કમરગચિકિત્સા : ચારિત્ર-આરેગ્યવૃદ્ધિ સૂત્ર – અવં વાgિ a[મૂગરમાવેશ વિનાયા દુકaरूवेणं निविण्णे तत्तओ। तओ सुगुरुवयणेण अणुठाणाइणा तमवगच्छिअ पुव्वुत्तविहाणओ पवन्ने सुकिरिअं पव्वज्जं, निरुद्धपमायायारे, असारसुद्धभोइ, मुच्चमाणे कम्मवाहिणा, निअत्तमाणिटुविओगाइवेअणे, समुवलब्भ चरणाऽऽरोग्गं पवड्ढमाणसुहभावे तल्लाभनिव्वुइए, तप्पडिबंधविसेसओ परीसहोवसग्गभावे वि तत्तसंवेअणाओ कुसलासयबुढीए थिराऽऽसयत्तेण धम्मोवओगाओ सयाथिमिले तेउल्लेसाए पवढई। Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૯૭ અર્થ -એ પ્રમાણે કર્મ (ગ)થી પીડિત, જન્મ આદિની વેદનાને અનુભવનારે, (દીક્ષિત આત્મા કમરોગને) દુઃખ રૂપે જાણ પરમાર્થથી એનાથી ઉદ્વિગ્ન હેય છે. તેથી સુગુરુનાં વચનથી અનુષ્ઠાના દ્વારા એને પિછાણું પૂર્વોક્ત વિધિએ ચિકિત્સા તરીકે પ્રવજ્યાને સ્વીકારી, પ્રમાદાચરણને અટકાવી દઈને અસાર નિર્દોષ ભેજનવાળા (બની) કર્મરોગથી મૂકાતે જાય છે; ઈષ્ટવિયોગાદિવેદના મટતી આવે છે. ચારિત્ર-આરોગ્ય (પ્રાપ્ત થતું) જોઈએ લાભના નિર્માણથી શુભ ભાવ વધતે આવે છે. એની વિશેષ મમતાથી, પરીસહ-ઉપસર્ગ આવે છતાં, તત્ત્વ સંવેદનને લીધે કુશળ આશયની વૃદ્ધિ થવાથી શુભાશયની સ્થિરતાના બળ ઉપર સંયમ ધર્મને જ ઉપગ રાખી સદા પ્રશાંત મહાસાગર જેવ) રહી તે જેલેશ્યાથી વધતું જાય છે. વિવેચન –તે પ્રમાણે કર્મવ્યાધિમાં સપડાયેલો પ્રાણી, જન્મ-જરા-મરણ, રોગ-શેક-ચિંતા આદિ વેદનાને અનંતવાર અનુભવતો હવે એ વેદનાને દુઃખસ્વરૂપ જાણનારે બને, પણ નહિ કે હજી પણ એમાં આસક્ત રહેવાથી એ દુઃખને જ સુખ માનવાને વિપર્યાસ ભ્રમ સંવત હોય. દુઃખરૂપ જાણું તેના પ્રત્યે હાર્દિક કંટાળે ય ઉપજે. “અરે! કે આ એક જ કર્મગ, કે જેથી આમ અજર અમર, અરૂપી, નિત્યાનંદી, અક્ષય, એવા પણ આમાને વારેવારે જન્મવું, વારેવારે મરવું ! નવાં નવાં રૂપ ધારણ કરવાં ! મહારોગ, શેક, ભય આવે ! અનિષ્ટકાયા, અનિષ્ટ સંગ, નિર્ધનતા આવે, અપશય આવે ! જરા આવે, ગાત્રો અને ઈન્દ્રિયે શિથિલ થઈ જાય ! પોતે પરવશ થઈ જાય, મરવાને વાંકે જીવે ! મરે તે પાછા એટલા બધાં નવાં નવાં જન્મ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ " [ પંચસૂત્ર-૪ અને નવાં નવાં ઉપદ્ર, કે જેને કોઈ અંત નહિ! કરેગથી કેવી કેવી વેદનાઓ! આમાં ક્યાં સુખ છે! આશ્ચર્ય તે એ છે કે જીવનભર આત્માનું કાર્ય ભારે પુણ્ય ખચી પુદ્ગલના લેચા લેવા પોષવાનું ! જ્યારે એ લાચાનું કાર્ય આત્માને ભારે પાપાનથી વિરાટ વિશ્વમાં ક્યાંય નિરાધાર ફેંકી દેવાનું! છતાં કરેગની આ વેદનાને દુઃખરૂપ નહિ સમજનાર મેહમૂઢ પામર પ્રાણી નવનવાં શરીરાદિના ખોખાં રચવાં પિષવાને જ ધંધામાં રપ ! આખા ય દિવસની કારમી મહેનતથી કરે ળિયાએ બનાવેલ જાળ (ઘર) સાવરણના એક લસરકે છિન્નભિન્ન થતાં, તેની સાથે સાથે બાંધેલી આશાઓ, મનેરને પણ ભાંગીને ભૂકો થઈ જાય ! તે છતાં જેમ તે બધું ભૂલી જઈ કળિઓ વળી પાછો ફરી જાળ બાંધવા મથે છે, તેની માફક જીવ પણ નવા નવા ભવમાં નવી નવી મજૂરી કરે જ જાય છે! જીવની કરુણ દશા કરનાર કેવી આ જન્માદિની વેઠ અને વેદનાઓ ! એમ વિચારી આ વેદનાઓને દુઃખરૂપ, દુઃખફલક, દુઃખાનુબંધી સમજી એના પ્રત્યે ભારે કંટાળે ભારે ખેદ, ભારે ઉદ્વેગ એને ઉપજે. હવે સુગુરુ વૈદ્ય મળ્યા. એમના વચનથી એ જાણ્યું કે આવા આવા અનુષ્ઠાનાદિ હોય તે સદ્દગુરુ કહેવાય; અને આવી આવી કિયાએ લક્ષણે અને જન્માદિ વેદનાઓ આપે તે કર્મ રોગ કહેવાય. એ રોગ એ ભયંકર છે કે એને જે નહિ ટાળ્યો તે પછી પીડાને પ્રમાણથી અને કાળથી પાર નહિ. તાવ વગેરેને રોગ ટાળવા મહેનત નહિ કરી, તે ચાલશેઅરે! ક્ષયને વ્યાધિ ટાળવા મહેનત નહિ કરી તેય ચાલશે, પણ જે Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ પ્રવજ્યા-પરિપાલન] આ કર્મ-વ્યાધિ ટાળવા મહેનત નહિ કરી, તે જીવને દુર્ગતિનાં જન્મની અને એના ગે જ નિસ્લીમ ત્રાસની ફેજ મહાદુઃખી કરશે ! આ જગતમાં જીવને જે કઈ સામાન્ય શિરે વેદનાથી માંડી મટી ભયંકર સોળ રોગની કારમી પીડા થતી હોય, કાંઈ પણ અનિષ્ટ કે પ્રતિકૂળ થતું હોય, ગમે તે દુઃખ, ત્રાસ કે યાતના હાય, એ બધું કરેગને આભારી છે. કર્મની વિચિત્ર લીલા કેવી, કે જીવ ઝંખશે મહાન ઋદ્ધિ, પણ કર્મ દેખાડશે દરિદ્રતા ! જીવને જોઈએ પૂર્ણ સ્વાધીનતા, પણ કર્મ આપે ભારે પરાધીનતા ! જીવને ઈચ્છાનુસાર ઘણું ઘણું બનવા જોઈએ, કર્મ ઘણું ઘણું ન બનવા દે! જીવની કાંક્ષા છે કે પિતાની ધારણા અખલિત પાર ઉતરવી જોઈએ, કર્મ એ ધારણાને વચમાં જ કાપે છે ! નરકના જીવના શરીર ઉપર કારમાં તાડન–પીટન, ઘર્ષણ-પષણ, છેદન-ભેદન, દહન -પચન, એ સઘળું કર્મ રોગને લીધે ! અરે એને પ્યારા મૃત્યુની પણ અપ્રાપ્તિ કર્મરગે ન મરી શકવાથી અસંખ્ય વર્ષ સુધી એક ક્ષણના વિરામ વિના ઘર અસહ્ય માર કર્માગે તિર્યંચ ગતિમાં ભૂખ, તરસ, અતિ તાપ ઠંડી, બંધન, ખુલ્લા શરીર પર રાત્રિભરડાંસ મચ્છરના ડંસ, ભારવહન, પ્રહાર, વધ વગેરે દુઃશ્રવ પીડાઓ કમાગે મનુષ્ય લોકમાંય દરિદ્રતા, દાસપણું દૌર્ભાગ્ય, અજ્ઞાન, અપયશ અપમાન, માર, પરાધીનતા, વીર્ય-લાભ-ભેગમાં અંતરાય, ઈષ્ટવિયેગ, અનિષ્ટ સંસર્ગ, રોગ, શેક વગેરે બધું કર્મગે ! દેવ ગતિમાં ઈર્ષ્યા, દ્વેષ, ગુલામી, સુખના વિશ્વાસમાં રહ્યા રહ્યા એકાએક ચ્યવન,આવું આવું પણ કર્મ રેગે! જે એ કમરેગ Page #457 -------------------------------------------------------------------------- ________________ ४०० [પંચસૂત્ર-૪ ન ટળે, તે એ વેદનાઓ જાય જ નહિ. આવા પણ અનાદિના કર્મ રોગને ટાળવાના ઉપાય શુભ આશ્રવ, સંવર અને નિર્જરા છે. શુભ આશ્રવ એ પુણ્યાનુબંધી પુણ્ય આપી સંવર નિર્જરા માટે અનુકુળ સામગ્રી આપે છે. સંવર નવા કર્મરોગને પસવા નથી દેતા, અને નિર્જરા જૂનાં કર્મને કાપે છે. આ ઉપાય સાધવા માટે બાહ્યભાવમાંથી આંતરભાવમાં જવું જોઈએ. પ્રભુભક્તિ, ગુરુની વૈયાવચ્ચ, ધર્મશ્રવણ વગેરેની ભરચક પ્રવૃત્તિઓથી જીવન મઘમઘાયમાન જોઈએ. માર્ગાનુસારીના ગુણો, ધર્મગ્યતાના ગુણે, મેશરુચિ, તત્વશ્રદ્ધા, સમ્યકત્વ વગેરે જીવનમાં જરાય અળગા ન મુકાય. એને યોગ્ય શુભ કરણીએ સાદર અને સતત સેવાવી જોઈએ. ઇન્દ્રિયને શુભ વ્યાપાર, પ્રશસ્ત કષા, ધાર્મિક સમારંભે, મનવચનકાયાની શુભ પ્રવૃત્તિ, ઈત્યાદિ શુભ આશ્ર, સમિતિ-ગુપ્તિ-પરિસહ-યતિધર્મ-ભાવનાસંયમરૂપી સંવર, અને બાહ્ય અત્યંતર તારૂપ નિર્જરા તત્વ, આનું સેવન કરેગને ધરમૂળમાંથી નાશ કરે છે. સદ્ગુરુના વચનથી કિયાએ આદિદ્વારા કર્મને બરાબર સમજે, પછી એ ઔષધનું ઉત્તમ રીતે સેવન, એટલે કે પૂર્વે ત્રીજા સૂત્રમાં કહેલી વિધિથી પ્રવ્રયારૂપી સમ્યફ ચિકિત્સા સ્વીકારીને, સ્વેચ્છાચાર અને પ્રમાદાચરણને ત્યાગ કરી, અપ્રમત્તપણે સંયમયેગે પાળવા જોઈએ. દેહને પણ એ સંયમ અર્થે ટકાવવા પુરતું જ પથ્ય એટલે અસાર-અન્તપ્રાન્ત એ શુદ્ધ (નિર્દોષ અને પ્રાસુક) આહાર સેવી શકાશે. જગતની સર્વ હોસ્પીટલે કરતાં ઊંચી કમાગ કાઢનારી હોસ્પીટલ સંયમ જીવન; એમાં ઊંચાજ નિયમન હોય. Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા-પરિપાલન ] ૪૦૧ આ પ્રમાણે સદ્દગુરુ પાસે સમજી એને ગુરુ ઉપર અખંડ આસ્થા અને બહુમાન વિગેરે થાય. માનવજીવનને સાર એક માત્ર ચારિત્ર! એને વિધિસર ગ્રહણ કરી અપ્રમાદ અને સંયમશુદ્ધિમાં એ પૂર્ણ પ્રયત્ન આદરે. એમ કરતાં કર્મજેમ જેમ નાબુદ થતું જાય છે તેમ તેમ તેવા પ્રકારને મોહિ હટતું જાય છે. તેથી હવે ઈષ્ટના વિગે તેને દુઃખ કે દુર્ધાન થતાં નથી. અને અનિષ્ટ સંગથી કે શૂળ વગેરે વેદનાથી હાર્યાય નથી. કામ, કષાય, કે રતિ, અરતિ, હાસ્ય, શેક, ભય, જુગુપ્સાની પીડાએ શાંત થઈ જાય છે. એ શાંત થઈ ગયા, તેથી ચારિત્ર એટલે કે ક્ષમાદિ દશવિધ યતિગુણોરૂપી આરોગ્ય પ્રાપ્ત થાય છે. સમ્યફ અવલેકનથી એ પ્રાપ્ત થતું જોઈને, આત્માને શુભ ભાવ વધતું ચાલે છે ! અધિક ઊંચા ચારિત્રરૂપી આરોગ્યની કામના વધે છે. જેમ જેમ અતિઘણું કર્મવિકાર શમે છે, તેમ તેમ તેટલો અધિક અધિક આરોગ્ય-લાભ મળવાથી તે ચારિત્ર ઉપર એનું મમત્વ એર વધે છે. હવે આના સિવાય પૃહણીય, જગતમાં કોઈ વસ્તુ એને નથી લાગતી. ક્યાંથી લાગે? દેવો જેવા પણ અનેક કષાયોની પીડામાં અને વિષયના વિકારોમાં સડતા હોય, એવું જાણ્યા પછી શી રીતે ચારિત્ર સિવાય ક્યાંય સહેજ પણ રુચિ થાય? એમ ચારિત્ર-આરોગ્ય પર અતિ આદર જાગ્યાથી પૂર્વે કહેલ દરદીના નસર્વિધન વગેરેની જેમ આ ચારિત્રની પણ ગમે તેવા ઉગ્ર સુધાદિ પરિસહ અને દેવતાઈ ઘોર ઉપસર્ગો વેઠવા તૈયાર રહે છે. એથી જરાય ડર્યા કે ડગ્યા વિના, “તેથી રોગ શમીને આરોગ્ય Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ [પચસૂત્ર-૪ વધે છે ને?” એ રીતે આત્મામાં તત્વનું સંવેદન (સમ્યક જ્ઞાન) અને આત્મતેજ વધારતે જાય છે. - એક વખત કોઈ સંયમી પિતાપુત્ર વગડામાં વિહાર કરતા ચાલ્યા જાય છે. ભર ઉનાળાને દિવસ છે. માઈલે ચાલી નાખ્યા છે. મધખ તાપથી રસ્તે જાણે સળગી ઉઠ્યો છે. ત્યાં દીકરાને થાક ઉપરાંત તૃષા લાગી છે. ઉંમર બાલ છે. શરીર પરસેવાથી રેબઝેબ છે. મુખ કરમાયું છે. તરસ વધતી ચાલી. ભયંકર પીડા થવા લાગી. બાપે આ સ્થિતિ જાણી. તેવામાં એક તળાવ નજરે પડયું. બાપ મનમાં વિચારે છે કે જે આ પાણી છોકરો પીએ તે સારું. સ્નેહને વશ થઈને તેને કહ્યા કરે છે કે જે આ પાણીનું તળાવ છે પણ બાળ એ પાણીની ઈચ્છા વિના ધીમેધીમે બાપની પાછળ ચાલ્યો આવે છે. બાપે માન્યું કે આ મારાથી શરમાય છે, એટલે પાણી નથી પીતે, તેથી તે ઝડપથી છોકરાને પાછળ મૂકી આગળ ચાલ્યો. છોકરો બધી પરિસ્થિતિ પામી ગયે. બાપની તેવી ઈચ્છા જાણી તળાવ પાસે જઈ ખોબામાં પાણી ઉંચકવું, તને બેલાવી રહેલી તૃષાને બાપની ઈચ્છાનુસાર સંતોષવા ખૂબ મોઢા સુધી લાવ્યો ય ખરે; પણ તત્વ સંવેદનથી ત્યાં તેણે શું વિચાર્યું ? અહાહા ! ખેલા પાણીમાં કલેલ કરતાં અસંખ્ય છે કેમ જાણે પિતાનું મેત નજીક આવ્યું જાણું તરફડતા પ્રાણની દયા માગે છે. તમારા એક જીવન ખાતર શા સારૂ અમને અસંખ્યને મારો ? વળી સંયમની આ પરીક્ષા વખતે નાપાસ કેમ થવાય ? એમ વિચારતાં તેને અનુકંપા આવી ગઈ. તેની વિચારસરણી ફરી. એહ ? આ હું શું કરી રહ્યો છું ! જે તૃષા-પરિસહથી કમરગ મટે છે. ભાવ આરોગ્ય વધે છે, તેને એવી રીતે ટાળવા મથું છું કે જેથી ચારિત્ર આરોગ્ય ઘવાય અને કર્મરોગ વધે ? શા માટે એવું કરું? પછી કરેગ કાઢવાનું ક્યાં મળશે ? મેં ઉત્તમ ચારિત્ર લીધું તેથી કેટલાય દુઃખ નાશ પામ્યા! એવા એ ચારિત્રને હું નહિ વિરોધું. એમ તત્ત્વસંવેદનેથી ઘેર પિપાસા પરિસહ, મેત સામે આવીને ઊભું છે છતાં, સહ્યો. સાચવીને નીચે બેબે કરી પાણી પાછું મુક્યું. પણ કાંઠે મૂછિત થઈને પડો. ક્ષણવારમાં આ સ્થૂલ કાયાને છોડી Page #460 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા–પરિપાલન ] ૪૦૩ ગયે. મરીને દેવ થશે. ત્યાં પૂર્વનું બધું જાણું અહીં આવી યુક્તિ કરી બાપને ઠપકે આ .) આમ પરીસહ આવે છતાં તત્ત્વસંવેદનથી તે સહીને દઢ ચિત્તથી ક્ષાયોપથમિક ભાવને (શુભ સંયમના અધ્યવસાયને) વધારે છે. આમતવમાં મનને શુદ્ધ ઉપયોગ રાખી પોતાની ઈતિકર્તવ્યતા(મોક્ષ પર્વતની નિયત સાધના)માં સદા જાગ્રત રહી, હવે એ રતિ-અરતિ, કામ-કષાય, રાગદ્વેષ, હર્ષ-શેક, વગેરે ભાવ ન્હો (યુગલે) નહિ હેવાથી નિસ્તરંગ, પ્રશાંત મહાસાગર જે તે નિર્વિકલ્પ મસ્ત રહે છે. પ્રશાન્ત એ તે આત્માના પ્રશસ્ત તેજ-શુદ્ધ ઓજસરૂપી બારમાસના ચારિત્રપર્યાયમાં તે અનુત્તરવાસી દેવની ચિત્તના પ્રશમસુખરૂપી તેજેલેશ્યાને લંઘી જાય છે, અર્થાત્ અદભુત પ્રશમસુખ અનુભવે છે. પ્રશમસુખ કેવું? જગત જ્યારે હસીને અ૫ કાળ મામુલી ખુશ થાય છે, ત્યારે આ ગંભીર રહી તેથી ય કાંઈ ગુણો નિત્ય પ્રસન્ન રહે છે. જગતને ક્રોધમાં, ગુમાનમાં, માયા-લોભમાં ક્ષણિક અ૫ રાજીપે; ત્યારે આને ક્ષમાદિમાં વિપુલ કાયમી તેષ ! લેક રસદ્ધિશાતાને મેળવીને, ભેળવીને, સાચવીને તુચ્છ ક્ષણજીવી સુખ અનુભવનાર; ત્યારે આ અલિપ્ત રહીને, ત્યાગી તપસ્વી બનીને અક્ષય અખૂટ સુખ અનુભવે! આ પ્રથમ સુખની વિશાલતા અને દીર્ઘકાળસ્થિતિનું કારણ એ કે એને કેઈ બાહસંગ કે પરિસ્થિતિની અપેક્ષા નહિ, તેમજ કેઈ આતુરતા નહિ. એ તે આત્માના શુદ્ધ બનેલા સ્વરૂપમાંથી પ્રગટે છે. આત્મસમુદ્રમાં વિકની ભરતી ઓટ જ દુઃખ ઉપજાવે છે. અહીં શુદ્ધ ચારિત્રજીવનમાં વિકલ્પ ઊઠતા જ નથી, તેથી એમાં શાંતપણે નીતરતું સુખ અનુભવાય છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ [પંચસૂત્ર-૪ ૧૨. ગુરબહુમાનથી જ પરમગુરુસંગ : અબહુમાનથી સંસાર, गुरूं च बहु मन्नइ जहोचिअं असंगपडिवत्तीए, निसग्गपवित्तिમાળ | एसा गुरुइ विआहिअ, भावसारा विसेसओ भगवंतबहुमाणेणं । 'जो मं पडिमन्नइ से गुरूं' ति तदाणा । अन्नहा किरिआ अकिरिआ कुलडानारीकिरिआसमा, गरहिआ तत्तवेईणं अफलजोगओ । विसन्नतत्ती(?त्ति) फलमित्थ नायं । आवट्टे खु तत्फलं असुहाणुबंधे। आययो गुरुबहुमाणो अवंझकारत्तेण । अओ परमगुरुसंजोगो। तओ सिद्धी असंसयं । ___ एसेह सुहोदए पगिट्ठतय[बंधे भववाहितेगिच्छी न इओ सुंदरं परं । उवमा इत्थ न विज्जइ । અર્થ: યાચિત અસંગ (નેહરાગ રહિત) ભક્તિથી સહજ પ્રવૃત્તિભાવે ગુરુને બહુ માને. આ (અસંગ ભક્તિ)ને મહાન કહી છે, કેમકે એ (દયિક ભાવથી રહિત હાઈ) વિશેષે ભાવભરી છે, અને ભગવાન ઉપરના બહુમાનથી પ્રર્વતમાન છે. ભગવાનની આ આજ્ઞા છે કે “જે મને સ્વીકારે છે તે ગુરુને (સ્વીકારે છે. ગુરુબહુમાન વિનાની કિયા તે કુલટા નારીની (ઉપવાસાદિ ક્રિયાની જેમ સત્ કિયા ન બને. એ અન્ય ફળ (સંસાર)ને દેનારી હેઈ તત્ત્વવેત્તાએથી નિંદ્ય છે. આમાં વિષમિશ્રિત ભેજનથી તૃમિફળનું દષ્ટાન્ત છે, (ને) એનું ફળ અશુભ અનુબંધવાળો સંસાર છે. (ત્યારે) ગુરુ-બહુમાન તે (મેક્ષનું) નિશ્ચિત કારણ હોવાથી મોક્ષરૂપ છે. ગુરુ-બહુમાન દ્વારા પરમ ગુરુ(પરમાત્મા)ને સોગ થાય છે. પછી મોક્ષ થવામાં કઈ Page #462 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા–પરિપાલન ] ૪૦૫ શંકા નથી. (એટલાજ માટે) આ ગુરુ-મહુમાન ‘અહી' (શુભનું કારણ હાવાથી) શુભના ઉદયરૂપ છે, ર(તેવી આરાધનાની વૃદ્ધિથી) પ્રધાન શુભેાદયના અનુબન્ધરૂપ છે, ભવરાગની ચિકિત્સા કરનારૂં છે. ગુરુ-બહુમાનથી વધીને બીજું કાંઈ સુંદર નથી. (ભગવદ્-બહુમાનરૂપ હોવાથી) આમાં ઉપમા નથી. ગુરુબહુમાન : અસંગપ્રતિપત્તિઃ * વિવેચનઃ-આ બધું આરોગ્ય પમાડનાર અને આટલી ઉચ્ચ સ્થિતિ પર મૂકનાર ભાવ વૈદ્ય સદ્ગુરુના કેટલા અને કેવા અનુપમ ઉપકાર ! તેવા ગુરુ પ્રત્યે એને અનહદ માન વધી જાય એમાં શી નવાઈ ? તેથી હવે તે ગુરુને બહુ માને છે અને ખરાખર ઉચિત રીતે અસ`ગ પ્રતિપત્તિથી સેવે છે. અસગ પ્રતિપત્તિ ? એટલે (૧) ભક્તિ-બહુમાનમાં સેવાના કાઇ પણ અદલાની આશ'સા રખાય નહિ. તેમ (૨) ગુરુના સ્નેહરાગમાં પણ પ્રેરાવાનું નહિ, એ રીતે સહજભાવે-સ્વભાવે કરીને એમની સેવાભક્તિ સન્માન–સરભરા કરે. એમના ગુરુપણાના (‘આમને હૃદયનાથ ગુરુ માનવા જ જોઇએ,’-એ) ભાવને સ્વીકારી પ્રવર્તે અસ’ગ પ્રતિપત્તિ કહેવાનું કારણ એ છે, કે એ સહજ સ્વભાવે પ્રવર્તતી હેાઈને ભગવતે એને માટી (ઊંચી) પ્રતિપત્તિ કહી છે. એમાં કોઈ પૌદ્ગલિક ચીજવસ્તુ કે કીર્તિવાહવાહની અપેક્ષા યા ગુરુ પર વ્યક્તિરાગ વગેરે માહનીય કર્મના ઉદ્દય નથી, તેથી ગુરુ-બહુમાન કરવામાં ઔયિક ભાવની એટલે કે આવરણભૂત રાગમાહનીય આદિ કર્મના ઉદયનું કારણ નહિ હેાવાથી, હૃદયના ભાવ સારા શુદ્ધ કેટિના રહે છે. કર્મના ઉદયના જોરમાં તે મલિન રાગાદિભાવ સાથે ગુરુ-મહુમાન કરે છે; તેથી એ - Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ [ પ`ચત્ર-૪ સસંગ પ્રતિપત્તિ થઈ જાય ! અને એમાં તા જ્યાં ઇચ્છિત સયુ· કે રાગ દમાયાથી ગુરુ-પ્રતિપત્તિ અધ પડી જશે. એને બદલે આત્માના સ્વભાવમાં પ્રતિપત્તિ આવી, એટલે તે એ રત્નપ્રકાશની જેમ વિશુદ્ધ અને સ્થિર (કાયમી) બનવાની. આરાધ્ય શુરુ તરીકે પ્રતિપત્તિ કરી, એટલે હવે ગુરુની ઇચ્છા એ પેાતાની પ્રવૃત્તિનું એન્જીન ખનશે, અથવા પ્રવૃત્તિરૂપ એન્જીન ચલાવનારી બનશે. ગુરુના આદર્શો અને ઉત્તમ ભાવના તેજ પેાતાના ખનશે. આ થાય તેજ સાચું અને ઊંચું ખહુમાન થયું ગણાય. આ ગુરુની જે અસ`ગ સેવા છે તે અહુજ ઊંચા પ્રકારની અને સૂક્ષ્મ કાટિની કહી છે; કેમકે એમાં ગુરુ પરના અત્યંત અહુમાનથી જાણે સ્વાત્માનું ગુરુમાં વિલેાપન થવાથી ગુરુને આત્મા એજ પેાતાના આત્મા, ગુરુની અનુકૂળતા એજ પેાતાની અનુકૂળતા; ગુરુની ઇચ્છા, આદ, મત, એજ પેાતાની ઇચ્છા, આદર્શો, મત. જેવી લાગણીથી પેાતાના આત્મા સાથે વર્તે, તેથી અધિક રીતે સહજભાવે ગુરુ સાથે વર્તે. આ અસંગ પ્રતિપત્તિ તા મિથ્યાત્વ અને કષાયમૈાહનીય કર્મના ઉમદા ક્ષચેાપશમના ઘરની હેાવાથી, ભાવપ્રધાન ઉચ્ચભાવવાળી છે. એટલા માટે, કે ગુરુની પ્રતિપત્તિમાં વિશેષે કરીને અચિંત્ય ચિંતામણીસમ શ્રી અરિહંત ભગવ ́તની પ્રતિપત્તિ છે, ખરેખરૂં એમના પર બહુમાન છે; કેમકે, ભગવંતની આજ્ઞા છે કે જે મને સ્વીકારે છે.' તે (અવશ્ય) ગુરુને સ્વીકારે છે.' આ રીતે અસ'ગભાવે બહુમાનથી ગુરુપ્રતિપત્તિ કરવાનું તત્ત્વ નિણી ત થયું. ગુરુ-અબહુમાન કુલટાઉપવાસવત્ ભયંકરઃઆમ જિનાજ્ઞા હેાવા છતાં, ગુરુબહુમાન કરવા જે તૈયાર Page #464 -------------------------------------------------------------------------- ________________ ४०७ પ્રવજ્યા-પરિપાલન ] ન હોય, તે જે કાંઈ પડિલેહણાદિ શાસ્ત્ર-વિહિત ક્રિયા કરે, તે સતક્રિયા નથી. તે તે કુલટાનારીના ઉપવાસાદિ ક્રિયા જેવી છે. પતિનું એઠું સાચવવા પતિની ચાકરી કરનારી, પણ પતિવ્રતને ઊલંધી પતિના પરને અનન્ય રાગ છેડી, પરપુરુષ સાથે ગાઢ રાગ બાંધી સ્વવિષય-ગૃદ્ધિથી દુરાચારમાં રક્ત બનનારી સ્ત્રીને ઉપવાસ ઈષ્ટ લાભ પમાડતો નથી. તે પ્રમાણે ગુરુનું એઠું સાચવવા ગુરુની ચાકરી પણ કરે, છતાં ગુરુ પ્રત્યે બહુમાન ન ધરે. અને તુચ્છ સ્વાર્થ લાલસામાં રમે તો તેની ચારિત્રની કષ્ટવાળી પણ ક્રિયા ઈષ્ટ ફળ મોક્ષ નથી આપતી, પણ ઉલટું ભવભ્રમણરૂપી ફળ આપે છે. - પ્રવે-ચારિત્ર ક્રિયાનું ફળ તે મોક્ષ છે, તે અહીં કદાચ એ ફળ ન મળે, પણ ઉર્દુ સંસાર ફળ કેમ? ઉ૦–એમાં વિષાન્નની તૃપ્તિના ફળનું દૃષ્ટાંત છે. પૌષ્ટિક અન્ન આમ તે શરીરને સારી પુષ્ટિ કરે, પરંતુ એમાં ઝેર પડ્યું હેય તે તદ્દન ઉલટું જ ફળ આવે છે. ઝેર ભેળવેલું અન્ન ખાવાથી ક્ષણવાર તૃપ્તિ થાય ખરી, પણ એ વિષાક્ત શરીરમાં તુત પરિણમતા ભયંકર નીવડે! તેથી પુષ્ટિ તે નથી થતી, પણ ઉલ્લુ નસે ખેંચાઈ કરુણ મૃત્યુ નીપજે છે. તેમ અહીં ગુરુનું બહુમાન કરવાની જે જિનાજ્ઞા, તે વિરાધવાથી સંસાર-ફળ સંપજે છે. ચારિત્ર કિયા આત્માને પોષક તત્ત્વ છે, પણ જિનાજ્ઞાની વિરાધના એ ઝેર છે. એનાથી ધર્મપ્રાણ નાશ પામે છે, અને મેહ વધે છે. તેથી કહેવાય કે પ્રાણીઓ જેમાં પુનઃ પુનઃ આવર્તે છે, વિરામ વિના ફરે–આથડે છે, એ સંસાર એજ વિરાધના વિષનું ફળ છે. એ સંસાર પાછો મેહના લીધે અશુભના અનુબંધવાળે Page #465 -------------------------------------------------------------------------- ________________ [ ૫'ચસૂત્ર-૪ છે, એટલે આગળ આગળ ભવેામાં વિરાધનાની વૃદ્ધિવાળા અને છે. ગુરુ-બહુમાનના લેપ આવા મહાભયંકર છે ! ગુરુબહુમાન કલ્યાણુધામઃહવે જુએ કે ગુરુનું મહુમાન કેવું કલ્યાણુ ધામ છે. ગુરુ ઉપર બહુમાન એટલે ગુરુ પર આપણા હૃદયના વિશુદ્ધ શુભ સદ્ભાવના સમધ અથવા ભાવથી પ્રતિમધ, ‘અહેા ! મારા ગુરુદેવ !' એ મમત્વ. (૧) એ અત્યંત દીર્ઘ-ચિરકાળજીવી છે. કેમકે ભવાંતરે પણ ગુરુ પ્રત્યે બહુમાન પ્રાપ્ત થવામાં વર્તમાન ગુરુ-બહુમાન એ અવસ્થ્ય-અમાઘ કારણ છે. એથી એ ઉત્તરીત્તર ભાવમાં વધારે ને વધારે બહુમાન લઈ આવે છે; અને (૨) છેવટે તેમાંથી જ પરમગુરુ પરમાત્માને સચેાગ થાય છે. એટલે પરમાત્માને સંબદ્ધ એવા મેાક્ષ નક્કી થાય છે. એમ ગુરુબહુમાન એ માક્ષનુ અવઘ્ય કારણ હાવાથી એટલે મેક્ષ પેદા કરવામાં પ્રતિબંધ (નડતર) વિનાનુ` સચાટ સામર્થ્ય ધરાવતું હેાવાથી, કારણમાં કાર્યાંના ઉપચારે ગુરુમહુમાન ખુદ ‘આયત’ એટલે માક્ષ છે. (૩) વળી ગુરુનું બહુમાન શુભના ઉદય છે; કેમકે શુભના ઉદય એમાંથી જન્મે છે. ગુરુમહુમાન એ શુભેદયનું એવું અપ્રતીમ કારણ છે કે એથી શુભના ઉદય એકજવાર આવી જાય એમ નહિ. પણ એથી ઉત્તરાત્તર ઊંચી ઊંચી આરાધના વધવાથી ઊંચા ઊંચા શુભેદયની પરપરાને આપે છે. આમ અસાધારણ અનુપમ કારણમાં કાય તરીકે વ્યવહાર થતા હેાવાથી, કારણભૂત ગુરુબહુમાનને કાર્ય શુભેદય કહ્યું. દા. ત. વૈદ્યના કહેવાથી કાઈ ઘી પર જીવતા હાય, તે કહેવાય છે કે એને તે આયુષ્કૃતમ્’ ઘી એજ આયુષ્ય (જીવન) છે. કેમકે ઘી એ આયુષ્યનુ ખાસ ૪૦૮ Page #466 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ४०० કારણ બન્યું છે. (૪) વળી શુભેાદય વધારીને ગુરુબહુમાન એ સંસાર-વ્યાધિને ચિકિત્સક બને છે. ગુરુબહુમાનના સેવનથી સંસાર-રોગને અંત આવે છે. - શાલિભદ્રને પૂર્વે સંગમગપાળના ભવમાં ગુરુ બહુમાન થવાથી શુભને ઉદય એ થયો, કે આ ભવમાં શુભેદય અને ગુરુબહુમાન બેય વધ્યા. પૂર્વના ગુરુબહુમાનથી અહીં અપૂર્વ . દિવ્ય ઋદ્ધિ–વિભવમાં ય ગુરુ શ્રી મહાવીર પ્રભુ ઉપરના જાગેલા : બહુમાને એને શ્રેણિક રાજાનું સ્વામિત્વ ખુંચ્યું, પ્રભુ પર બહુમાન વધ્યું ! એવું વધ્યું કે ઉચ્ચ ભેગવૈભવ-નીતરતા સંસાર-સુખે પરથી માન ઊઠી ગયું, ને એ સુખોને તજી પ્રભુને ચરણે ચારિત્ર લીધું. શુભેદય એ સતેજ થયે કે ત્યાંથી કાળ કરી અનુત્તર વિમાનમાં પહોંચ્યા, જ્યાં ગુરુ-બહુમાનની વૃદ્ધિ એવી, કે ગુરુની જેમ સતત નિર્વિકાર અને વીતરાગપ્રાયઃ દશામાં રમવાનું ! ત્યાંથી વિદેહમાં જઈ ક્ષે જશે. આમ ગુરુબહુમાને અલ્પભવે સંસાર-રોગને અંત ! ગુરુબહુમાન સર્વસુંદર – આવા મુક્તિફલની ક૨વેલડી સમા ગુરુબહુમાનથી અધિક સુંદર બીજું કાંઈ નથી. સુંદર તે શું, પણ સમાનતા માટે ય આ જગતમાં એવી કોઈ ઉપમા પણ નથી, કે જેથી એને સમાનતાયે સરખાવી શકાય. પ્ર-ગુરુ બહુમાન કરતાં અહંદુબહુમાન અધિક સુંદર નહિ? ઉ૦-શી રીતે ? “નો મં પરિપત્ર તે ગુણ' એ જિનાજ્ઞાથી ગુરુ માન્ય થાય છે તેથી ગુરુબહુમાનના મૂળમાં જિનેન્દ્રબહુમાન રહ્યું, કહે, એની અંતર્ગત જ બન્યું. પછી એ અહંદુબહુમાનથી ઊતરતું શી રીતે ? Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ [પચસ્વ-૪ ગઢ-તે પણ સમાન ઉપમા તે લાગે ને ? ઉ –ના, આનું કારણ એ છે કે ગુરુનું બહુમાન એ પ્રભુથી આદિષ્ટ સુંદર આત્મગુણ છે, કે એ કરવામાં શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે બહુમાન કર્યું ગણાય છે. એટલે કે પરમાત્મા અને એમના વચન પ્રત્યેના બહુમાનથી એને જુદું નહિ પાડી શકવાથી, ગુરુબહુમાન એ ભગવબહુમાનજ થયું; અર્થાત બને એકજ બન્યા. તે બન્ને વચ્ચે ઉપમા ક્યાંથી ઘટાવાય? 'ભગવદ-બહુમાન એ તે જગતમાં સર્વ સુંદર અને અનુપમ છે તેથીજ, તદરૂપ ગુરુબહુમાન પણ સર્વસુંદર અને અનુપમ બન્યું. a gવંઘom, gāમાવે, વંરિણામેસહિ, वठ्ठमाणे तेउल्लेसाए दुवालसमासिएणं परिआएणं अइक्कमइ सव्वदेवतेउल्लेस एवमाह महामुणी । तओ सुक्के सुकाभिजाइ भवइ । અર્થ -એ (દીક્ષિતાત્મા નિર્મળ વિવેકના લીધે) એવી પ્રજ્ઞાવાળે, (વિવેકના અભાવથી ગુરુગે સહેજે) એવા ભાવવાળે, અને (ગુરુના અભાવે પણ ક્ષયે પશમથી) એવા પરિણામવાળો, પરિણામ પતન પામ્યા વિના, તેજલેશ્યાથી વધતે જાય છે. મહામુનિ (શ્રી મહાવીર પ્રભુ) એ પ્રમાણે કહે છે કે, બાર માસના ચારિત્ર-પર્યાયથી સર્વદેવતાની તેજે લેશ્યાને લંઘી જાય છે. ત્યારબાદ તે શુકલ (અખંડ ચારિત્રી. અમસરી, કૃતજ્ઞ, સઆરંભી, હિતાનુબંધવાળો) અને શુકલપ્રધાન (પ્રાય કર્માનુબંધ રહિત) બને છે. વિવેચનઃ-મુનિનું પ્રશમસુખ ૩ કારણે વધે. તે દીક્ષિત આત્મા (૧) નિર્મલ વિવેકથી પૂર્વોક્ત ગુરુ બહુમાનાદિનું અતુલ કલ્યાણ–વસ્તુ-સ્વરૂપ અને અવશ્ય કર્ત Page #468 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા–પરિપાલન ] ૪૧૧ વ્યતાર્ત્તિ અંગે એજ પ્રકારના વિશિષ્ટ નિર્ણયવાળા અનેલા હાય, અથવા (૨) તથાવિધ જ્ઞાનાવરણીય ક્રમના ઉદયે તેવા વિવેક ન કરી શકે, તેાય ગુરુના સાંનિધ્યથી સ્વભાવે એવા પ્રકારના શુભ ભાવવાળા અનેલેા હોય, અથવા (૩) ગુરુના અભાવે પણ તથાવિધ ક્ષયે પશમથી માતુની જેમ એવા પ્રકારના આત્મપરિણામવાળા બનેલા હેાય. એથી એમાંથી પતન પામ્યા વિના તેજોલેશ્યાથી યાને ચિત્તના પ્રશમ-સુખથી વધે છે. અહિં કહ્યું છે કે સાધુને શાસ્ત્રના પ્રભાવે વિશિષ્ટ વિવેક આવે, ગુરુકૃપાએ શુભ ભાવ આવે, અને કદાચ એ અપ્રાપ્ત હોય, તાય કના ક્ષાપશમે આત્મામાં ચારિત્રના પરિણામ હોય જ. એય ન હાય તા કમના ક્ષયાપશમ જ નથી થયા, તા દીક્ષા શી ? આત્માના આ પરિણામ, ભાવ, અને વિવેક એ ઉત્તરાત્તર ઊ'ચા ઊંચા ગુણા છે. (૧) આત્મપરિણામમાં, તે તે ગુણુની પરિણતિવાળુ' અર્થાત્ ગુણને અનુકૂલ આત્મદ્રવ્ય ખની ગયું. અવસરસામગ્રી મળતાં ગુણુ પ્રગટ દેખાય. (૨)શુભ ભાવમાં, એ પરિામ ઉપરાંત, સામગ્રી તથા અવસર મળવાથી, પ્રગટ ગુણુમાં વિશિષ્ટ ઉચ્છ્વાસાદિના શુભભાવ સક્રિય છે. (૩) એમાં વળી, જ્ઞાનશક્તિથી શાસ્ત્રòાધ થયા, એટલે તે અદ્ભુત વિવેક પ્રગટે છે. વિવેકમાં, સાધના અમૃતાનુષ્ઠાનના ઘરની થાય છે. કાઈપણુ વસ્તુ એના હેતુ, એવું વિશિષ્ટ સ્વરૂપ અને એના ફલથી નિર્ણીત થાય છે. એથી, સાધના આત્માના સહજ સ્વભાવમાં ઊતરે છે. અહીં આત્મામાં ત્રણ કક્ષાના વિકાસ મતાન્ગેા-૧. પરિણામ, ૨. ભાવ, અને ૩. પ્રજ્ઞા. (૧) કાઈ તી યાત્રા, દેવદર્શન, તપસ્વિદર્શોન પામી પેાતાને સહેજે થતા ક્ષયે પશમથી શુભ મનેાલાવ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ [ પંચસૂત્ર-૪ જાગે તે પરિણામ કહેવાય. (૨) એમાં ગુરુ-સંયોગ પ્રાપ્ત થાય ત્યારે વિશેષ ઉલ્લાસ વધે, “એ “ભાવ” અને (૩) જિનવચન મળે એટલે વિવેક ઉભું થાય એ પ્રજ્ઞા” કહેવાય. પ્રસ્તુત ગુરુબહુમાન જેતાં, માષતુષ મુનિને ગુરુ નહોતા મળ્યા ત્યારે પણ ઓત્માની તેવી લઘુકર્મિતા અને તથાભવ્યત્વના હિસાબે સહેજે ક્ષપશમ થવાથી ગુરુબહુમાન એ અતિ આવશ્યક સાધના તરીકે માનવાની ચિત્તપરિણતિ યાને “પરિણામ” ઊભો થયેલો, પછી ગુરુ મલ્યા એટલે ગુરુબહુમાનને વિશેષ “ભાવ” પ્રગટ્યો. ત્યારે જંબુસ્વામી વગેરે જેવાને જિનવચનને તત્ત્વધ મળ્યાથી વિશિષ્ટ વિવેકભર્યો ઉલ્લસિત ગુરુબહુમાનને ભાવ જાગ્યો એ પ્રજ્ઞા” કહેવાય. આ પરિણામ-ભાવ-પ્રજ્ઞા જાગેલ ટકી રહે, ખંડિત ન થાય, તે આત્મામાં તેજલેશ્યા વધતી ચાલે છે - જેમ જેમ ઈન્દ્રિયોના વિકારે–આતુરતા-ખણજે ઓછી થતી આવે તેમ તેમ એ અશાતા ઓછી ઓછી થવાથી ચિત્તના ઉકળાટમાં શમતા આવે છે, ને ચિત્તમાં તેજલેશ્યા યાને પ્રશમપ્રશાંતતાનું સુખ વધતું આવે છે. એમ કહી તેજલેશ્યાએ વધત એ કે બને એ સંબંધમાં પરમમુનિ શ્રી મહાવીરપ્રભુ ભગવતી સૂત્રમાં કહે છે કે, બાર માસના ચારિત્ર પર્યાય (અવસ્થાકાળ) થકી તે તે સર્વ દેવતાની તેજલેશ્યા(ચિત્તપ્રશમ-સુખાનુભવોને લંઘી જાય છે. તે આ રીતે-ચારિત્ર લઈને આરાધના એકેક માસ વધેથી બાર માસમાં તે કમસર વ્યંતર-ભવનવાસિદેવ અસુરઈ-ગ્રહાદિદેવ-પચંદ્રસૂર્યદેવ-સૌધર્મઈશાન-સનતકુમારમાહેદ્ર-બ્રહ્મલાતંક-શુક સહસ્ત્રાર-°આનત પ્રાણુત આરણાચુત-નવરૈવેયક અને અનુત્તરવાસી દેવની ઊંચી ઊંચી Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ પ્રવજ્યા-પરિપાલન] તેજલેશ્યાને લંધી, એથીય ઊંચા નિર્વિકાર ચિત્તના પ્રશમસુખના પ્રશાન્તસાગરમાં ઝીલે છે. તેથી તે ગુફલ, અને આગળ વધીને શુક્લાભિજાત્ય બને છે. - અહીં ઉપર ઉપરના દેવલોકના દેવતાને તેતેશ્યા યાને પ્રશમસુખ અધિકાધિક તેજસ્વી હોય છે, કેમકે એને વિકારે ઓછા ઓછા હોય છે. એમાં ૯-૧૦-૧૧-૧૨ મા દેવલોકમાં માત્ર મનને વિકાર હોય છે, અને તે દેવીનું ચિંતનમાત્ર કરવાથી શાન્ત થઈ જાય છે. પછી ઉપરના નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવે તે નિર્વિકાર જ હોય છે. એ એટલી બધી ઊંચી શાતામાં વિહરે છે કે એમને ઈન્દ્રિય અને મનની કઈ ખણજ-આતુરતા જ ઊઠતી નથી. તેથી વિષયવિકારજન્ય સુખ કરતાં કંઈગુણ ઊંચા પ્રશમ સુખને અનુભવે છે. મુનિ ચારિત્રની આરાધનામાં ઇન્દ્રિયને પ્રત્યાહાર તથા ભાવ પ્રાણાયામ પછીના પાંચમા ગાંગ વિષયનિવૃત્તિ) કરતાં કરતાં બાર મહિને એટલા બધા રાગાદિવિકાર-રહિત બનવા સાથે શ્રતો પગ લીન બને છે કે ત્યાં એમના ચિત્તનું પ્રશમસુખ અનુત્તરવાસી દેવના પ્રશમસુખને ટપી જાય છે. ચારિત્ર લીધેલું પ્રમાણ કેમ થાય, ચારિત્રમાં આત્મપરિણતિ કેવી ઘડતા આવવાની છે, એ આમાંથી જાણવા મળે છે. વિદ્વત્તા કેટલી આવી એના પર સફળ ચારિત્રપર્યાયનું માપ નથી, પરંતુ રાગાદિ વિકાર શમાવી દઈ કૃપાગમાં લીન થવા સાથે પ્રશમભાવની રમણતા કેવી આવી એના પર માપ નીકળે છે. પ્રથમ વિશેષ વિકસ્યા પછી આત્મા શુકલ-શુકલાભિજાત્ય બને છે. ગુરુ એટલે ઉજજવળ ચારિત્રવાળે અમત્સરી અર્થાત Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ [ પંચસૂત્ર-૪ પિતાથી હીન, અધિક, કે હરિફ પ્રત્યે તિરસ્કાર ઈર્ષ્યા કે ખાર રાખ્યા વિના, કમસર કરુણું પ્રમાદ અને પ્રેમવાળે; વળી કૃતજ્ઞ યાને કેઇના લીધેલા ઉપકારની કદર કરનારે; સત કાર્યોમાં ઉગી, (અસતમાં નહિ), અને કલ્યાણની પરંપરાવાળો છે. આમાં આત્મા “શુફલ” એટલે કે ઉજજવળ સંયમભાવવાળે બને એમ કહ્યું, ને એ ઉજજવળતાનાં પાંચ લક્ષણ બતાવ્યા, એ સૂચવે છે કે – આત્માએ અનાદિસિદ્ધ “કૃષ્ણ મટી શુકલ બનવું હોય તે (૧) ચારિત્ર-મહાવ્રત-પ્રતિજ્ઞાઓનું પાલન અખંડ રાખવું જોઈએ. અહિંસાદિ વ્રતને ક્યાંય ખેડખાંપણ લગાડવાનું થાય એમાં આત્મપરિણામ કૃષ્ણ બને છે, તામસભાવ કામ કરી જાય છે. કૃષ્ણભાવ બે રીતે-એક તે હિંસા-અસત્યાદિના ભાવ થાય તે, ને બીજું પ્રતિજ્ઞા-પાલનની બેપરવા થાય તે. આનાથી બચવા વૃત્ત-ચારિત્ર-વ્રત–આચાર અખંડ વિશુદ્ધ રાખવા જોઈએ. (૨) અમત્સરી બન્યા રહેવું. કદીય માત્સર્ય, અસૂયા, પરગુણ–પરવૈભવ-પરકીતિની અસહિષ્ણુતા, ઈર્ષા, ખાર, ઝેર, વગેરે મનમાં ઊઠવા જ ન દેવા. સ્વય અખંડ ચારિત્ર પાલન હોવા છતાં જગતની વચ્ચે રહેતાં બીજાઓના સંયોગ સામે ઉભા હોય છે. દા. ત. પિતાના કરતાં બીજે વધુ વિદ્વાન હોય, તપસ્વી હોય, વ્યાખ્યાતા હોય, શિષ્ય પરિવારાદિસંપન્ન હોય, ત્યાં ઈર્ષ્યા, અસહિષ્ણુભાવ આવ સંભવ છે એ ચારિ. ત્રને વાસ્તવિક ભાવ જે કષાયને શપશમ છે, તેને નાશ કરે છે. પણ પૂર્વોક્ત સમશત્રુમિત્રભાવાદિ, સૂત્રાધ્યયન, ગુરુબહુમાન, વગેરેની આરાધનાથી પ્રશમભાવ વધારતાં એ માત્સર્ય Page #472 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા–પરિપાલન ] ૪૧૫ અટકાવી શકાય છે. (૩) વળી ગુર્નાદિ પ્રત્યે કૃતજ્ઞભાવ જાગતે રહેવું જોઈએ. એમના ઉપકાર આ સ્થાનને કરનાર હોઈ મહાન છે. માટે એ કદીય ન વીસરાય. વીસરવામાં કઠેરતા, જાતનું અભિમાન અને સ્વાર્થ પટુતા કામ કરતા હોય છે, જે ધર્મના મૂળ પાયાભૂત દિલની કમળતા, સારી વસ્તુની કદર, ને ગુણ માટેને હૃદયમાં ઢાળ અટકાવે છે. શુક્લ બનવા માટે આ કઠોરતાદિ દોષને આત્મઘાતક સમજી એ દૂર કરી કૃતજ્ઞભાવ સતત ઝળક્ત અને સક્રિય રાખવું જોઈએ. (૪) શુક્લ બનવા ઉપરોક્ત ત્રણે ગુણ અખંડ રાખીને પણ નિષ્ક્રિય નથી બેસી રહેવાનું, યા અસપ્રવૃત્તિમાં પડવાનું નથી. પરંતુ સદા સ આરંભી બન્યા રહેવાનું છે. મુનિને સઆરંભ સૂત્રપાઠ, શ્રુતસ્વાધ્યાય, આવશ્યક પ્રતિક્રમણ–પ્રતિલેખના-વિહારાદિ ક્રિયાઓ, ગુર્નાદિકની સેવા-વિનય-વૈયાવચ્ચ વગેરે પ્રવૃત્તિ સ્વરૂપ હોય છે. જે આ સત પ્રવૃત્તિ ન હોય તે જીવ કાં તે કુથલી-વિકથાભ્રમણ-વિકમાં ચડે, અથવા નિદ્રા–આળસમાં પડે. (૫) સ–આરંભ પણ એવા હોય કે જે હિતાનુબન્ધી હોય, અર્થાત્ કલ્યાણની પરંપરા ચલાવે એવા હેાય. આ માટે 'નિરાશસભાવે નિરતિચારપણે સાધના કરવી જરૂરી છે. વળી નિરંતર વૈરાગ્ય અને મિત્રી આદિ ભાવ વહેતા રાખવા આવશ્યક છે. તેમજ "જિનાજ્ઞા પ્રત્યે અનન્ય મમત્વ અને એનું પ્રસંગ-પ્રસંગ તથા પ્રવૃત્તિમાત્રમાં પુરસ્કરણ યાને જિનવચનને આગળ કરવું,આ ભાવી હિત–પરંપરાના બીજરૂપ છે, હિતાનુબંધના કારણ છે. માટે એને હિતાનુબંધ કહી શકાય.–બસ આ અખંડ ચારિત્ર વગેરે ધારણ કરનાર આત્મા “શુકલ” કહેવાય. જ્યારે, Page #473 -------------------------------------------------------------------------- ________________ [ પચસૂત્ર-૪ જામિનાસ્ત્ર એટલે તે ગુણાને અતિ તેજસ્વી કરી શુકલ જીવામાં મુખ્ય, આગળ પડતા અખડ ચારિત્ર, અમાસય વગેરે શ્રેષ્ઠ કૅટિના થઈ જાય છે. ૪૧૬ ૧૩. લાકસ જ્ઞાત્યાગ-પ્રતિશ્રોતગમન સૂત્રઃ-પાર્થ છિળમાણુવષે સવર્ જોસાં, ડિસોબવામી, अणुसोअनिवित्ते, सया सुहजोगे एस जोगी वियाहिए । અર્થ :-પ્રાયઃ કર્મના અનુબંધ ઉચ્છિન્ન કરનારા લેાકસ જ્ઞાના ક્ષય કરે છે, (ઇંદ્રિય-મનની અનુકૂળતાનાં પેાષણ ન કરતાં) સામા પૂરે જનારા, અનુકૂળ (પાષણરૂપી) પ્રવાહથી પાછે ફરનારા, સદા શુભયાગસ'પન્ન એ ચેાગી કહેવાય છે. વિવેચનઃ-ગુલ-શુલાભિજાત્ય અનેલા મુનિમાં આ વિશેષતા છે કે પ્રાયઃ કરીને એના કર્માના અનુખ ધ છેદાઈ ગયા હાય છે. આત્માની સિલિકે-રહેલ કમ°માં એ ઉદયમાં આવીને નવાં કર્મ ઉભા કરવાની જે બીજ શક્તિ, તે નાશ પામી ગઈ હાય છે. દા. ત. મહાવીર પ્રભુ કાનમાં ખીલા ઠોકાવાનુ` કર્મ લઈ આવેલા; પરંતુ એમાંથી અનુષ ધ-બીજશક્તિ તાડી નાખી. એટલે તે કમ ભાગવતાં આગળ નવા કમ ઊભાં ન થયાં. અર્થાત્ શુક્લાભિજાત્ય હવે તે તે કવિપાકને વેદતાં તેવા પ્રકારનાં નવાં કર્મીને પ્રાયઃ નથી ખાંધતા. ‘ પ્રાયઃ ’ એટલા માટે કહ્યું કે કર્માની શક્તિ અચિત્ત્વ છે. તેથી કોઈકવાર કોઈક સમ સાનુખ ધ કર્મ રહી ગયું હોય, તે તે વેઠતાં ફરી તેવું કમ ખાંધે પણ છે. આ અનુબંધના ઉચ્છેદ પૂર્વે કહેલી તેજોલેશ્યા અને આ ગુણોને આભારી છે. ‘શુક્લ’ મનાવનાર ગુણાને સ્થાને અવગુણા હાય તા તે આત્માને કૃષ્ણ રાખે છે, જેથી Page #474 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા-પરિપાલન ] ૪૧૭ ' અશુભ કર્મોના અનુબંધ પુષ્ટ રહે છે. અનુખ'ધાના ઉચ્છેદ કરીને એ સાધુ ભગવદ્વચનને ખાધ કરે એવી લેાકસ'જ્ઞાને ખપાવે છે; અર્થાત દીર્ઘ સ'સારી ભવાભિનંદી જીવાની ક્રિયા પર પ્રીતિ કરવી એ લાકડેરી છે, લેાકસ'જ્ઞા છે. એમાં · એવા અજ્ઞાન લેાકમાં કેમ સારે। દેખાઉ...! એ લેાક શું કરવાયાગ્ય માને છે ? એને અનુસરૂં' એવી મનેવૃત્તિ રહે છે. મુનિ લેાકસજ્ઞાને જીતી એના ત્યાગ કરે છે. હવે તા એને જિનવચનની એટલી માયા લાગી છે, કે એની વિરૂદ્ધ જતી એક પણ લેાકપ્રવૃત્તિ એને ગમતી નથી, પછી ભલે તે વ્યવહારથી લાભદાયી હાય. લેાકસ જ્ઞાને જીતી, એટલે તા હવે એ પ્રતિસ્રોતગામી અને અનુસ્રોતથી નિવૃત્ત બન્યા. લેાકાચારના પ્રવાહની નદીમાં અનુસ્રોત (ચાલુ પ્રવાહ)થી પાછે ફરી, પ્રતિસ્રોતે (સામે પુરે, પ્રવાહની સામે) ચાલે છે. એટલે કે સ`સારરસિક જીવાની સંસારવ ક એવી ઇન્દ્રિયા અને મનને અનુકૂલ પ્રવૃત્તિમાં પાતે ભળતા તા નથી, કિંતુ એનાથી ઉલ્ટી પ્રવૃત્તિમાં એ તત્પર રહે છે. લેકસ્વભાવ ઇન્દ્રિય-મનને અનુકૂળ આત્મઘાતક ભૌતિક ઉન્નતિમાં આસક્ત હેાય છે, તેમજ સતત અઢાર પાપસ્થાનકના મનેારથે, ચેાજનાએ, સેવવાની હાંશ હોંશિયારી અને ઉદ્યમ, સેવ્યાના આનંદ, ન સેવ્યાના શાક, ઈત્યાદિમાં લેક લીન હાય છે. સાધકને મનેરથા-હાંશ-હેશિયારી-ઉદ્યમ વગેરે બધું પાપસ્થાનકે। તજવામાં અને ધર્મસ્થાનકે સેવવામાંજ ઈષ્ટ હાય છે, તેથી લેાકની પ્રવૃત્તિ અને ઇન્દ્રિય-મન પરથી રાગ ઉઠાવવેાજ ૨૭ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ [ પંચસૂત્ર-૪ પડે. માટે જ એ સુધા-તૃષાદિ પરિસહીને વધાવી સામે પ્રતિકૂળ પ્રવાહે ચાલે છે. એ ભારે અભ્યાસથી એટલે સતત પ્રયત્નથી બની શકે. આ ન્યાયયુક્ત છે. કહ્યું છે કે જ્યારે ઘણે જનસમૂહ લેકપ્રવાહે ચાલે છે, ત્યારે લોકથી વિપરીત લેકેત્તરમાર્ગમાં જેણે લક્ષ્ય બાંધ્યું છે એવા મેક્ષરાગીએ પિતાને સામા પ્રવાહે જ પ્રવર્તાવવો જોઈએ. બહુજન તે અનુસ્રોત ગમનમાં જ ખુશ રહેવાને. પરંતુ આચારવાળાનું તે એ પ્રવાહની સામેજ આગમન જેઈએ કેમકે લેકપ્રવાહે તણાવું એ સંસારવર્ધક હોવાથી સંસાર છે ત્યારે, પ્રતિશ્રોત આવવું એ સંસારની બહાર નીકળવાનું છે. મેઘકુમાર, શાલિભદ્ર વગેરે મહાત્માઓ એ રીતે જીવન જીવ્યા. ચકી સનકુમાર મહામુનિ પૂઠે લાગેલ પરિવાર અને રાજાઓના લલચાવનારા કાલાવાલાને અવગણી લકત્તર ચારિત્ર-માર્ગેજ ચાલ્યા. ઉપર કહ્યા પ્રમાણે નિરંતર લૌકિકથી જુદા જ લોકે ત્તર સાધુધર્મના શુભ માં ર પ રહેનારે બને, તેથી તેને ભગવંતે એ યેગી કો છે. કેમકે કહ્યું છે કે લોકધર્મથી નિરાળ) સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રને વેગ એજ સાચે યુગ છે. એટલે એ ગ-સાધનાના સંબંધથી આત્મા યોગી બને છે. યોગી પરમબ્રહ્મ(મેલ)ને સાધનારે બની શકે છે. સાધના સંબંધ અન્ય મેલાપથી થાય,-અર્થાતુ ચારિત્ર આત્મસ્વરૂપમાં પરોવાય, અને આત્મા ચારિત્રમાં એકમેકપણે ઉપયુક્ત થાય. સમકિત(તત્વચિ)ના ભાવમાં આત્મા જાય, અને આત્માના ભાવમાં સમકિત આવે. જ્ઞાન આત્મસાત્ થાય અને આત્મા જ્ઞાનમય, પ્રકાશમય બને. મેક્ષસાધક જે પરસ્પર સંબંધ, Page #476 -------------------------------------------------------------------------- ________________ ધક છે કારણે અને અન્ય પ્રવજ્યા-પરિપાલન ] ૪૧૯ તે ગ. વેગવાળો તે યોગી કહેવાય. ૧૪. ચારિત્રફળ : ચરમભવસંધાન સૂત્રણ કારા સામUરસ, કાપિ , સવારેहासुद्धे, संधइ सुद्धगं भवं सम्मं अभवसाहगं भोगकिरिआसुरुवाइकप्पं । तओ ता संपुण्णा पाउणइ अविगलहेउभावओ असंकिलिसुहरूवाओ अपरोवतावणो सुदरा अणुबंघेण । न य अन्ना संपुण्णा, तत्तत्तखंडणेण । અર્થ –લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે સર્વ વિશેષણથી સંપન્ન સર્વ માયાથી રહિત આ શ્રમણપણાને આરાધક, ભેગકિયાર્થ સુર્પાદિની જેમ, મેક્ષ સાધક શુદ્ધ ભવનું સંધાન કરે છે. પછી એ સંપૂર્ણ કારણો પ્રાપ્ત થવાથી અસંકલિષ્ટ સુખ રૂપ, પરને અસંતાપકારી અને અનુબંધે સુંદર એવી (ભેગ-ક્રિયાઓ) સંપૂર્ણ પ્રાપ્ત કરે છે. બીજી (લક્ષણ વિનાની ક્રિયા) સંપૂર્ણ નથી, કેમકે એનામાં એવું સ્વરૂપ રહી શકતું નથી. વિવેચન:-અહીં સુધી મુનિએ કરવાના સાધનાના પ્રકારે બતાવ્યા. હવે એનું ફળ બતાવે છે. આ રીતે બનેલો સાધક એ સાચા શ્રમણભાવની (સાધુપણાની) જેવી પ્રતિજ્ઞા લીધી, તે આત્મામાં શ્રમણપણના મહાન ગુણને રૂઢ કરનારે છે. કેમકે પ્રારંભથી પ્રતિજ્ઞા લીધી ત્યારથી, એક સરખી રીતે સમ્યફપણે એને અનુરૂપ પ્રવર્તનારે બન્યો છે. એમજ આરાધનામાં ખલના રહિત નિરતિચાર રહ્યો હોવાથી સર્વ પ્રકારની માયા–આશંસાથી રહિત એવે એ ભાવીફળ તરીકે મોક્ષસાધક શુદ્ધ ચરમ ભવનું આત્મામાં સંધાન કરે છે, અર્થાત કેટલાક ભ પછી એ શુદ્ધ ભવ આવીને ઊભું રહે એની ચેજના કરે છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ४२० [પંચસૂત્ર-૪ ચરમભવનું સંધાન કેવી રીતે ?:-- આત્મા પર અસંખ્ય જન્મનાં કર્મ અને અનંતા ની વાસનાઓ જામી હોવાથી એ સર્વને સંપૂર્ણ નાશ થઈ સીધે મોક્ષ થવાનું તે આ ભવના અંતે જ સીધે મેક્ષ થવાનું મુશ્કેલ છે. તેથી વચમાં હજી બીજા ભવ તે થવાના. (દા. ત. પૃથ્વીચંદ્ર, સમરાદિત્ય, વગેરેને પ્રથમ ભવની ઉચ્ચ સાધના છતાં પછી પણ ભવે તે કરવા પડ્યા.) પરંતુ એ ભ પ્રથમ ભવના સુંદર અનુબંધથી એવા સંકલેશ રહિત ભગવાળા નીપજે, કે જેમાં ઉત્તરોત્તર આત્મશુદ્ધિ વધતી આવે. એથી અંતે છેલે ભવ એ વિશુદ્ધ બનવાને, કે જે સમ્યફ સર્વથા શુદ્ધક્રિયા કરવા વડે કરીને અભવ(મેલ) સાધક બનશે. અર્થાત્ એ ભવ પછી કેઈ ભવ જ નહિ, પણ અમર મેક્ષ થવાને. અસંકલિષ્ટ ભેગ:- સિદ્ધ થવાના શુદ્ધ ભાવ વિના મક્ષ સિદ્ધ થઈ શકે નહિ. શુદ્ધ ભાવથીજ અભવ સિદ્ધ થાય. જેમકે, (સુરૂપ વગેરે ભેગ સાધન) વિના સંપૂર્ણ ભેગઠિયા બને નહિ, પણ સુર્પાદિથીજ સંપૂર્ણ ભેગક્રિયા બને. સુર્પાદિ એટલે સારું રૂપ, વય, વિચક્ષણતા (ચતુરાઈ), સૌભાગ્ય (જેનાથી બીજાને ગમીએ તે), મધુરતા (કેમળ મીઠે સ્વભાવ), ઐશ્વર્ય (સંપત્તિ-માનમર્તબે પ્રતિષ્ઠા વગેરે), એને ભેગનાં સાધન કહ્યાં છે. એવા સારાં રૂપ વગેરે આપવાને સમર્થ એવા પુણ્યવંતા ભવ થકી જ સંપૂર્ણ ભેગકિયાએ પ્રત્યે આ સામગ્રી અખંડ કારણતા (નિમિત્તભાવ) ધરાવે છે. તે એવી પરિપૂર્ણ (ભેગકિયા) હોય છે કે જે બિલકુલ સંકૂલેશ રહિત સુખરૂપ હોય છે. વિવેચનકાર લખે છે કે અહિં શૂન્યતા હેવાથી Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ પ્રવજ્યા-પરિપાલન] સંકુલેશ હેતે નથી. (“શૂન્યતા” શું? એ ચોકકસ સમજાતું નથી. અત્યંત પૂર્ણ સામગ્રીને લીધે “ઝંખના, અધીરાઈ ગૃદ્ધિ વગેરે દુર્ગુણોથી શૂન્યપણું-રહિતપણું” અથવા શૂન્યતા એટલે ઉદાસીનતાભાવ” એ અર્થ લાગે છે). એથી રાગદ્વેષાદિરૂપ કેઈ ચિત્તસંક્લેશ નહિ હોવાથી ભેગક્રિયા અસંકિલષ્ટ સ્વસ્થ સુખરૂપ હોય છે. એવી રીતે પૂર્ણ ભેગઠિયાઓ બીજાને પણ સંતાપ કરનારી હોતી નથી. તે અહીં વિચક્ષણતા વગેરે ગુણોને લઈને શક્ય છે. કેમકે, વિચક્ષણતા, મધુરતા વગેરે ગુણો કેઈને સંતાપ નહિ થવા દે. વળી એજ કારણે એ પૂર્ણ ભેગડિયાએ અનુબંધથી એટલે પરંપરાએ પણ ઠેઠ ચરમ ભવ સુધી સુંદર હેય છે; કેમકે, સંક્લેશથી કે પરપરિતાપથી એને આચરી નથી. આવા સ્વરૂપવાળી ભોગક્રિયા સિવાયની બીજી સંકલેશવાળી પરસંતાપક અને પરિણામે અસુંદર એવી કેઈપણ ભેગકિયાએ સંપૂર્ણ નથી; કેમકે, એમાં સંક્લેશાદિને લઈને આલોક પરલોક બન્નેની અપેક્ષાએ ભેગક્રિયાનું સ્વરૂપજ ખંડિત કરી નાખ્યું છે. ભેગક્રિયાનું સ્વરૂપ તે એવું જોઈએ કે જે આ લેકમાં સ્વાત્મસંકુલેશ અને પરાત્મપરિતાપથી અકલંકિત સુખ આપે, અને પરલોકમાં યાવત્ ચરમ ભવ સુધી સાનુબંધ સુંદર સુખ આપે. પ્ર-અહીં શ્રમણપણુની આરાધનાના ફળરૂપે ભેગકિયા કેમ બતાવી ? ઉ૦-મુખ્ય ફળ તે પ્રારંભે મોક્ષ સાધક ચરમભવનું સંધાન જ બતાવ્યું છે. પરંતુ એ સંધાન પછી વચ્ચે ભવે તે થવાના ને ? એમાં પણ આરાધનાજન્ય પુણ્યથી ઊંચા રૂપ-રસાદિ ° Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ [પંચસુત્ર-૪ વિષયે મળવાના ને એને અમુક કાળ સુધી ઉપગ પણ રહે. વાને. કિન્તુ એ ભેગ કેવા? તે કહે છે,-નિરતિચાર નિરાશંસ ઉચ્ચ આરાધનાને એ પ્રભાવ છે કે એ ભેગ સંકુલેશ-પરસંતાપ -અશુભાનુંધ વિનાના રહેવાના. આત્મા એમાં જાણે અંતરથી કમળવત અલિપ્ત ! તેથી જ મેકે આવ્યે એ છૂટતાં અને ચારિત્રમાર્ગ હાથ લાગતાં લેશ પણ સંકેચ, વિલંબ કે કઠિનાઈ નહિ. એટલે જ ચારિત્રારાધના વળી ઓર ઊંચી કેટિની થવાની. એથી ઊંચે દેવલોક, અને પછી માનવભવે વળી વિશેષ ઊંચી આરાધના. એમ કરતાં કરતાં ચરમ ભવ આવીને ઊભે રહે. એનું સંધાન યાને ઘટના અહીંના પ્રથમ ભવના ચારિત્રની આરાધનાથી થાય છે. આમાં વચ્ચેના ભામાં જે સંકલેશ આદિ વિનાની ભેગકિયા મળે છે એની વિશેષતા છે કે ચિત્તની સંકલેશારિરહિત સ્થિતિ આત્માને નિર્લેપ જેવો રાખે છે, અને ઉચ્ચતર આરાધનામાં જોડે છે. સમરાદિત્યકેવળીને નવ ભામાં આ દેખાય છે. આ આશયથી અહીં ભેગક્રિયાને નિર્દેશ છે. ૧૫. સમ્યજ્ઞાનક્રિયા : પ્રવર્તક ભાવ સૂત્ર- ä ના તિ ગુરૂ ગ્નિ સુગોસિધ્ધી વિગपडिवत्तिपहाणा । ईत्थ भावो पवत्तगो । पायं विग्यो न विज्जइ निरणुघा सुहकम्मभावेण । अक्खित्ताओ ईमे जोगा भावाराहणाओ। तहा तओ सम्मं पवत्तइ, निप्फायई अगाउले। અર્થ-આ જ્ઞાન છે એમ કહેવાય છે. એમાં શુભાગની સિદ્ધિ થાય છે. એ ઉચિત સ્વીકાર-પ્રધાન હોય છે. એમાં પ્રવર્તક ભાવ છે. (અહીં ઉદયમાં આવતાં) અશુભ કર્મ નિરતુબંધ હોવાથી પ્રાય વિદ્મ નથી આવતું. આ ગો ભાવ Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ પ્રવજ્યા-પરિપાલન] આરાધનાથી ખેંચાઈ આવે છે તથા તે પછી સમ્યફ પ્રવર્તે છે અને આકુળતા વિના એ ફળે છે. વિવેચન : સમ્યગ જ્ઞાન-ક્રિયાનું સ્વરૂપ જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ: ” એ સૂત્રમાં “જ્ઞાન” શું ? અને કિયા” કેવી ? એ બતાવતાં અહીં કહે છે કે પૂર્વોક્ત આરાધનાઓને અતીય શ્રદ્ધાસંપન્ન સમ્યગ્ર બેધ એ “જ્ઞાન” છે; કેમકે ઈષ્ટ વસ્તુતત્વને જણાવનારૂં જે જ્ઞાન એ જ જ્ઞાન કહેવાય છે. અને ક્રિયા તે છે કે જે આવી જ્ઞાન-દશામાં શુભગ સિદ્ધ થાય છે, અર્થાત આ લેક પરલેકમાં ઈન્ટહિતને પેદા કરનાર શુભ પ્રવર્તન નીપજે છે. એ શુભ યેગમાં સમ્યફજ્ઞાનદશાના અવલોકનથી ભિન્ન ભિન્ન અનુબંધ અંગે નિપુણ નિરીક્ષણ છે. જ્ઞાનદશાથી જોયા કરે છે કે આ શુભકિયા વખતે હૃદયમાં અનુબંધ કયા પડી રહ્યા છે ? જે ભાવ વિશુદ્ધ હશે તે શુભાનુબંધવાળે પુણ્ય ઊભું થશે. પણ જે કઈ વિષય, કષાય કે ક્રિયાના ખેદ વગેરે ભાવ આવ્યા તે તે અશુભાનુબંધ નાખશે. માટે વિશુદ્ધ ભાવનું લક્ષ સચેટ રહે, એ રહેતું હવાથી, સર્વે ઉચિત જ વાતવસ્તુને સ્વીકાર મુખ્ય હોય છે, એથી કઈ અનુચિતને સ્વીકાર નથી કરવામાં આવતું. તેજ એ શુભયોગ જ્ઞાનદશાને ગણાય. નહિતર જે અનુચિત આચરાતું હેય, ઉચિતતાની બેપરવા હોય, તે જ્ઞાનદશા શી? અજ્ઞાન મૂઢ પણ એવું તે આચરે છે. પ્ર-જ્ઞાનની આટલી બધી કડક ઉચ્ચ ભૂમિકા કેમ બાંધે છો? Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ [ પંચસૂત્ર-૪ ઉ૦-જગતમાં જ્ઞાનવાળે ડાહ્યો ભણેલે તે ગણાય છે, કે જે સ્વવિનાશકારી કેઈપણ પ્રયાસ ન કરે. વિનાશ કર્યો હોય તે અનુચિતને ત્યાગ અને ઉચિતને સ્વીકાર જોઈએ. એ વિના વિનાશ ટળે નહિ. જીવ અનુચિત આચરીને જ મરે છે ને? રાવણે સીતાને ઉપાડી સંઘરી રાખવાનું અનુચિત કર્યું તે સર્વવિનાશ પામે. રેહગુપ્તાએ જીવ-અજીવ-જીવની ત્રિરાશીની કરેલી અનુચિત સ્થાપના પકડી રાખી તે સંઘ બહાર મૂકાયે, નિનવ ગણો આ બધામાં જ્ઞાનદશા શી ગણાય ? જ્ઞાની એવું ન આચરે જે પોતાને વિનાશ કરે. પ્રવર્તક છે ભાવ-આવી પ્રસ્તુત જ્ઞાનયુક્ત પ્રવૃત્તિમાં કેણ પ્રવર્તાવે ? તે કે પ્રવર્તક માવ છે. ભાવ એટલે પવિત્ર અબ્રાન્ત હૃદય, પણ મલિન મૂઢ હૃદય નહિ. અંતઃકરણ મેહના શ્રેષ-ઈષ્ય-આસક્તિ-મદ-માયા-દીનતા વગેરે અશુભ ભાવથી ભરેલું હોય, યા એની અસરોવાળું હોય, તે કદાચ ધર્મવ્યાપાર થાય તો ય તે સમ્યજ્ઞાનયુક્ત કયાંથી બની શકે ? એવા ધર્મવ્યાપારને પ્રવર્તાવનાર કઈ ને કઈ મેહની લાગણી હોય છે. તેથી એ ખરેખર ધર્મયોગ જ નથી. સજ્ઞાનમૂલક ધર્મગ એ સાચો ધર્મયોગ છે, અને એને પ્રવર્તાવનાર છે પવિત્ર અબ્રાન્ત હૃદય. માટે એ પહેલી આવશ્યક ચીજ છે. આ વસ્તુ જે લક્ષમાં રહે તે સાધના હાથમાં લેતા પહેલાં હદયને એવું શુદ્ધ સ્વચ્છ પવિત્ર કરી દેવાય, કે એમાં કે ઈ મેલી લાલસા, માનાકાંક્ષા, મદ, માયાદિ નહિ હેવાથી હવે જે ધર્મસાધનાની પ્રવૃત્તિ કરાય એ સગ્યજ્ઞાનયુક્ત કિયા બને. અસાર–સાંસારિક વાતવસ્તુથી ખેદ-ગલાની પામી એ Page #482 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રયા-પરિપાલન] ૪૨૫ નિમિત્તના મલિન ભાવોથી વિરમેલું સ્વચ્છ મન ધર્મસાધનાને જીવન-સર્વસ્વ માની એમાં પરેવાય છે, એકાકાર થાય છે. એ સાધના શુદ્ધ ધર્મ સમજની પરિણતિવાળી હાઈ સમ્યજ્ઞાનયુક્ત કહેવાય. પાંડિત્ય એ સમ્યજ્ઞાન નથી, કિન્તુ ડી પણ શુદ્ધ વસ્તુ-સમજ અંતરમાં પરિણામ પામે એ સમ્યજ્ઞાન છે. ભાવ યાને સ્વચ્છ શુદ્ધ અંતઃકરણ એવી પરિણતિવાળી જ ધર્મસાધનામાં પ્રવર્તાવે છે. સમ્યફ સાધનામાં વિશ્ન કેમ નહિ ? – આ શુદ્ધ મનથી પ્રેરિત સમ્યધસંપન્ન સાધનાને એ પ્રભાવ છે કે એમાં પ્રાયઃ વિધ્ર હેતું નથી; કેમકે આ પ્રસ્તુત સાધના-પ્રવૃત્તિમાં સમ્યગૂ ઉપાયને ઉપયોગ થયો હોય છે. સમ્યગૂ ઉપાયે કયા ? એ જ પૂર્વે કહેલા ચતુ શરણગમન -દુષ્કૃતગર્તા-સુકૃતા સેવનથી માંડી ગુણબી જાધાનાદિના પાયા પર ઊભી થયેલ પ્રવયામાંના નિરાશંસ વિશુદ્ધ ચરણ, મહાસત્ત, સમશત્રુમિત્રતા, આગ્રહરહિતતા, પ્રશમ, સમ્યક્ દ્વિવિધ શિક્ષા, ગુરુ-બહુમાન-પ્રતિબદ્ધતા, મંત્રવત્ કૃતપાસના વગેરે. આ ઉપાયે પગભર હોય ત્યાં વિધ્ર શાનું આવે ? . પ્ર-વિઘ તે કઈ પૂર્વના તેવા અશુભ કર્મને આધીન હેઈ, સંભવ છે કે સાધનાની આડે કાં ન આવે ? ઉ૦-અલબત્ બહારથી વિહ્વરૂપ દેખાતા સંગો ઊભા થાય એ સંભવિત છે, કિન્તુ સતત સમ્યગૂ ઉપાયમાં પ્રવર્તમાન સાધકને એની આંતરિક સાધનામાં કશો બાધ કરી શકતા નથી. સાધના અખંડ ચાલે છે. અરે ! વિશેષ કુતિંબંધ સાધના ચાલે છે. એટલે વિધ્ર તરીકે એણે કશું કામ કર્યું નહિ. સંગમદેવે Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ [ પંચસૂત્ર-૪ પ્રભુને છ માસ સુધી ગેાચરી-પ્રાપ્તિની આડે કાંઈ ને કાંઈ વિજ્ઞ ઊભા કર્યાં, પરંતુ પ્રભુ ક્ષુધાપરીસહ જીતીને અંતરથી અસ`ગ અવ્યાકુળ રહી ચારિત્રસાધનામાં આગળ વધતા જ રહ્યા. ત્યાં સ'ગમે ઊભા કરેલ સૉંચાગ કયાં વિન્નરૂપ બની શકયા ? સમ્યગ્ ઉપાચાના એ પ્રભાવ છે કે પ્રાયઃ વિન્ન ન ઊભું થાય. આ સદ્ ઉપાચાને લીધે વિશ્ર્વ વિદ્મરૂપ ન થવાના મૂળમાં નિરનુખન્ય અશુભ કર્મ કામ કરે છે. અર્થાત્ આત્મામાં શુભ અશુભ અને જાતના કર્મોના સંચય છે એટલે અશુભના ઉદય તે થાય. પરંતુ આ કર્મોમાં અનુબંધ યાને નૂતન અશુભેાપાનની ખીજશક્તિ નથી. તેથી એ નિરનુખ'ધ અશુભકમ છે. સાનુખધ અશુભ કર્મની એ સ્થિતિ હોય છે કે એ ઉદયમાં આવે ત્યારે અનિષ્ટ ઊભું' તે કરે, પણ એમાં સાથે નૂતન અશુભની ખીજશક્તિ હાઇ બુદ્ધિ ય ખગાડે, મલિન ભાવ પેદા કરે, કષાય યાને લેશ્યા-વૃત્તિ અશુભ ઊભી કરે. દુઃખ કષ્ટ ભગવે તે ભાગવે પણ સાથે હૈયું ય મેલું સકિલષ્ટ કરે, તેથી નવાં અશુભ થેાકખધ ઊભાં થાય. ખરી રીતે આવા સાનુબંધ કવાળા તે એવા ભારે કમી હાય કે એને તે મૂળમાં સમ્યક્ પ્રત્રજ્યા૨ેગ જ ન હાય; પછી એવા સમ્યગ્ ઉપાયેામાં પ્રવવાની વાતે ય શી ? ન દ્િબનીદરાહ્યં પ્રવર્તતે નિરનુબન્ધ અશુભ કવાળા ન હોય એ આ રીતે સમ્યગ્ ઉપાયામાં પ્રવતતા હોતા નથી, સમ્યગ્ જ્ઞાન સ'પન્ન સુપ્રત્રજ્યા યાગામાં એવા ખિચારાથી પ્રવૃત્તિ થાય નહિ. ‘અકિખત્તાએ ઇમે જોગ....’ આ સજ્ઞાન શુભ ચારિત્રયેાગા શી રીતે આવે છે ? તા કે ભાવ-આરાધનાથી સારી રીતે એ Page #484 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યા-પરિપાલન] ૪૨૭ આકર્ષાઈ સ્વીકૃત બની જાય છે; અને ભાવ-આરાધના પૂર્વ જન્મમાં એનું બહુમાન-પ્રશંસા આદિ કર્યું હોય છે એના પ્રભાવે ઊભી થાય છે. આનો અર્થ એ, કે સમ્યફ ચારિત્રયેગો અનેક જન્મોની સાધનાથી ઊભા થાય છે. પાપપ્રતિઘાત-ગુણ. બીજાધાન આદિ ક્રમથી સાધનાઓ કરતાં રહેવું પડે. પ્રવજ્યાના જ્ઞાનદશાવાળા શુભ વ્યાપારે વિન્ન રહિત ત્યારે જ આત્મામાં સ્વીકૃત અને સ્થાપિત થાય કે જ્યારે પૂર્વજન્મમાં એના પર બહુમાન, એની પ્રશંસા, એનું જિજ્ઞાસા-શ્રવણુ વગેરે કર્યું હેય, અને તેથી અહીં હૃદયમાં ભાવથી આરાધકદશા સાથે ભાવ-આરાધના અર્થાત્ આરાધનાને ગુણપરિણામ ઊભું થયું હેય. એવા હૃદયને તે સહેજે સજ્ઞાન ચારિત્રવ્યાપારને આદર -સ્વીકાર થઈ જ જાય; કેમકે એ નિયમ સજ્ઞાન શુભ ચારિત્રવ્યાપારને નિષ્પાદક છે, એટલે અવશ્ય એમાં પ્રવર્તાવે છે, અને આકુળ-વ્યાકુળતા વિના ઈષ્ટફળ તરફ ચડાવે છે. (૧૬) સક્રિયાનું ફળ અને વિશેષતાઓ સૂત્ર-gવં શિરિષ સુશિરિકા, નિર્દા, નિરંવાડીसाहिआ, तहा सुहाणुबघा उत्तरुत्तरजोगसिद्धीए । तओ से साहई परं परत्थं सम्म, तक्कुसले सया, तेहिं तेहिं पयारेहिं साणुबन्धं महोदए, बीज-बीजादिट्ठावणेणं कत्तिविरियाइजुत्ते, अवंझसुहचिट्टे, समंतभदे, सुप्पणिहाणाइहेऊ, मोहतिमिरदीवे, रागामयवेज्जे, दोसाणलजलणिही, संवेगसिद्धिकरे हवइ अचिंतचिंतामणिकप्पे । અર્થ એ રીતે ક્રિયા (૧) સુક્રિયા બને છે એ (૨) એકાન્ત નિરતિચાર હોય છે, અને (૩) નિષ્કલંક અર્થ (મેલ)ની સાધક બને છે; તથા (4) વિચ્છેદ વિના ઉત્તરોત્તરે યોગ સિદ્ધ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ [ પંચસૂત્ર-૪ થતા જવાથી, શુભ અનુબંધવાળી થાય છે. તેથી (૫)એ પ્રધાન પર અર્થને સમ્યગ્રીતે સાધે છે. એવા સવાર્થમાં કુશળ હંમેશા તે તે (બીજન્યાસાદિ) પ્રકારે અનુબંધવાળા મહાન ઉદયને સાથે છે. તે આ રીતે, કે એ) સમ્યક્ત્વબીજના બીજભૂત (ધર્મપ્રશંસાદિ) ને સ્થાપિત કરવા પૂર્વક એ (પરમ સત્યાર્થ પ્રત્યે) કવીય આદિથી યુક્ત બની અવશ્ય ફળદાયી શુભ પ્રવૃત્તિવાળે બને છે તથા (એ જ પરમ સવાર્થ પ્રત્યે) સર્વામુખી કલ્યાણ વાળ અને સત પ્રણિધાનાદિને જનક હોય છે. મેહરૂપી અંધકારને હટાવનાર દીવે, રાગરૂપી રોગને કાઢનાર વિદ્ય, અને શ્રેષરૂપી અગ્નિને ઠારનાર સમુદ્ર બની અચિંત્ય ચિંતામણ-સમાન એ સંવેગને સિદ્ધ કરનારે થાય છે. વિવેચન:-પ્રગતિ -હવે આગળ સાધુ કેવી પ્રગતિ કરે છે તે બતાવે છે. (૧) ઉપર કહ્યા પ્રમાણે ભાવ આરાધના સાથે જ્ઞાનપૂર્વક સમ્યફ ચારિત્રગે જે સાધવામાં આવે છે એ ક્રિયા સુકિયા બને છે. એનું કારણ એ છે કે એ સમ્યગ જ્ઞાનના પાયા પર આરંભાયેલી હોય છે, અને એમાં ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ થઈ હોય છે. જ્ઞાન સમ્યકુ છે એટલે શ્રદ્ધાપૂર્વકનું હોઈ એમાં આધ્યાત્મિક ઉથાન જ મહત્વનું લાગે છે. તેથી તેમજ પૂર્વ ભૂમિકામાં બધું ઔચિત્ય જાળવીને ચારિત્રજીવનને પ્રારંભ કર્યો છે એટલે હૃદય શુદ્ધ અને મહાવિવેકસંપન્ન હોવાથી હવે સધાતા ચારિત્રયાગ સહેજે સુશોભન ક્રિયારૂપ હેય. ૦(૨-૩-૪), (૨) આ ચારિત્રયોગસાધના એકાંતે નિષ્કલંક અર્થાત્ કઈ પણ જાતના દેશ-અતિચાર વિનાની હેઈ ડાઘઅશુદ્ધિથી તદ્દન રહિત હોય છે. સુક્રિયા સાધવી છે એટલે દોષ Page #486 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૪૨૯ શું કામ લગાડે? સહેજ પણ રાગાદિ પ્રમાદવશ ન થાય એટલે દેષ લાગવાને સંભવ નથી. (૩) આવી નિષ્કલંક સાધના હેઈ, એ નિષ્કલંક અર્થની યાને સર્વ કર્મકલંક વિનાના મેક્ષની સાધક બને છે. આ સૂચવે છે કે કુકિયા, યા દોષવાળી સુક્રિયા, કે મલિન આશયથી નિર્દોષ પણ સુકિયા મેક્ષ સાધી શકે નહિ. (૪) બાકી સક્રિયાને એ પ્રભાવ છે કે એ, એવા કેઈ વ્યાઘાત-વિરછેદ વિના ઉત્તરોત્તર શુભ યોગ સિદ્ધ થતા આવવાથી, શુભ અનુબંધવાળી બને છે. સાધનાની ગાડી ઉપડી તે ઉપડી. હવે એ અટકવાની નહિ. એટલે કે સાધના મટીને પ્રમાદાચરણ આવવાનું નહિ. એ તો એક ચારિત્રયોગ પછી બીજે, પછી ત્રીજેએમ ઉત્તરોત્તર તે તે કાળને ઉચિત ગો સધાતા આવવાના. એથી આત્મામાં એવી સળંગ અવિચ્છિન્ન ચાલતી યોગસાધનાઓમાં ચિત્ત રોકાયું રહેવાથી એ ચિત્તમાં એક એવો સંગીન શુભ પરિણામ વહેતે થાય છે, કે જે એ ક્રિયાને શુભ અનુબંધનશાળી કરે છે. અર્થાત આગળ આગળ એવી વિશુદ્ધ યોગસાધનાઓની પરંપરા સજે એવી બનાવે છે. એ ક્રિયા સાથે રહેતા ચિત્તપરિણામની મોટી કિંમત છે. જે એ એવો, ઉદાર, વિશુદ્ધ અને ઓજસ્વી છે તે એ કિયામાં એક એવું સામર્થ્ય ઊભું કરે છે કે જે આગળ પણ વિશિષ્ટ સાધના ખેંચી લાવે એવા શુભ કર્મને ઉત્પન્ન કરે છે. પ્રધાન પરાથી કયો ? – આ રીતે પોતાની શુદ્ધ કલ્યાણસાધના તો પ્રવાહિત થઈ ગઈ. પરંતુ એટલું કરીને એ બેસી રહેલું નથી. કિન્તુ શુભાનુબંધવાળી ઉત્તરોત્તર અખંડ ચાલતી ચારિત્રોગ-સાધનાના Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ [ પંચસૂત્ર-૪ પ્રભાવે પરાર્થ પણ સાધે છે. પરાર્થ એટલે બીજાનું ભલું. એ બે જાતનું હોય, (૧) ગૌણ પરાર્થ અન્નદાનાદિ, વા મિથ્યાદષ્ટિ કલ્પિત આત્મા-મેક્ષ-મક્ષહેતુ અંગેના તવના બેધ આદિનું દાન; (૨) પ્રધાન પરાર્થ ધિબીજ વગેરેનું સ્થાપન. આ સાધક “પર” યાને પ્રધાન પરાર્થ સાધે છે, તે પણ સમ્યગ્રીતે, અવિપરીત પણે, અર્થાત પરહિત સાથે તે કમથી સાધે, કિન્તુ ગમે તેમ નહિ. દા. ત. આ પંચસૂત્રની આદિમાં બતાવ્યું તેમ પહેલાં પાપપ્રતિઘાત-ગુણબી જાધાન કરાવે, પછી સાધુધર્મ–પરિભાવના કરાવે...વગેરે કમથી સધાવ્યું કહેવાય; પણ નહિ કે પહેલાં એનાં ઠેકાણું ન હોય, ને સીધી પ્રવ્રજ્યા જ સધાવવા માંડે. એમ અવિપરીતપણે એટલે આ ચોથા સૂત્રના પ્રારંભે બતાવ્યું તેમ વિપર્યાસવાળે પરાર્થ સધાવવાને નહિ. પરાથી સત્યાર્થ કે સત્ત્વાર્થ ? :- અહીં ટીકામાં છાપેલી પ્રતમાં પરાર્થને અર્થ “સત્યાર્થ' છપાયે છે. એ પાઠ જે બરાબર હોય, તે ભાવ એને એ છે કે “સત્ય” એટલે “સતને હિતરૂપ સત એટલે આત્મા, એને હિતરૂપ કહેવાય દ્રવ્યહિત, ભાવહિત, દ્રવ્યદુ:ખનાશ, ભવદુઃખનાશ. આ બેમાંથી “પર” અર્થાત્ પ્રધાન છે ભાવહિત, અને એ છે આત્મવિશુદ્ધિ –આત્મશક્તિ વિકાસ, લાપશમિક અને ક્ષાયિક ગુણોને પ્રાદુર્ભાવ, આને એ સાધે છે. બાકી સાચે પાઠ “સર્વાર્થ ” સંભવે છે. સવ' એટલે જીવો, એને “અર્થ એટલે ઈષ્ટ, પ્રયોજન. એટલે કે જીવનું પ્રયોજન, જીવોનું ઈષ્ટ એ જ અહીં પાર્થ તરીકે લેવાનું છે. ટીકાકારને ‘પરાથને આ અર્થ મૂકવાનું કારણ એ છે કે એને બીજો અર્થ એ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ પ્રવજ્યા-પરિપાલન ] પણ થાય છે કે “પર” એટલે કે શ્રેષ્ઠ એવો અર્થ” યાને પ્રજન, તે છે મેક્ષ. પરંતુ પ્રસ્તુતમાં એ અર્થ સંગત નથી. કેમકે પાછું “પર” એવું વિશેષણ પડ્યું છે તે નિરર્થક ઠરે; તેમજ આગળ “બીજબીજાદિક-સ્થાપન દ્વારા ” એમ કહે છે તે બીજા જીની અપેક્ષાએ જ સંગત થાય. માટે અહીં “પર” એટલે બીજા છ જ લેવા છે. તે સ્પષ્ટ કરવા ટીકાકાર મહર્ષિએ પરાર્થને અર્થ “સવાર્થ “ કર્યો, એ સંગત થાય. અસ્તુ. સાધક પ્રધાન પરાર્થે સાથે તે “સયા તસ્કુસલ અર્થાત આવડત વિના નહિ, પણ સદા પરાર્થ–સાધનામાં કુશળ રહીને. જ્યારે જ્યારે સામે જે જે જીવ આવે, એનું કેમ હિત થાય એ ત્યારે ત્યારે તે તે જીવની ગ્યતા, કક્ષા, સમજીને તદનુસાર હિતને સધાવવામાં કુશળતાવાળો રહીને પરહિત સાધે. બીજબીજાદિ-સ્થાપન કેવી રીતે ? એ પરાર્થ સાધે તે પણ “તેહિં તેહિ પયારેહિં... બીજબીજાદિઠાવણેણં અર્થાત શાસન-પ્રભાવક તે તે પ્રકારે વડે બીજ બીજાદિના સ્થાપન દ્વારા. અહીં “બીજ”=મક્ષબીજ સમ્યકત્વ. તેનું “બીજ’=તેને આકર્ષના શાસન પ્રશંસા આદિ. આદિપદથી જિનક્તિ ધર્મની અભિલાષારૂપી અંકુર, એ ધર્મનું સમ્યફ શ્રવણ વગેરે. વિશિષ્ટ ઉપદેશદાનથી, યા સ્વંય વિશિષ્ટ તપ સાધવાથી, અથવા જિનેક્ત તવના સ્થાપક વાદથી, કે શાસનપ્રભાવક પ્રતિષ્ઠાદિ સંઘયાત્રા સામુહિક તપ-અનુષ્ઠાન વગેરેથી બીજા ને જિનશાસન પ્રત્યે આકર્ષણ થાય; “અહો કે સુંદર ધર્મ !' વગેરે પ્રશંસા થાય, એ એમનામાં બીજબીજ=સમ્યકત્વરૂપી બીજનું બીજ પડયું બીજન્યાસ થયો કહેવાય. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ [ પંચસૂત્ર-૪ વળી આગળ એ ઉપદેશાદિ પ્રભાવક કાર્યોમાંના કેઈ પ્રકારનું નિમિત્ત અપાય એટલે એ જેમાં જૈનધર્મની અભિલાષા જાગે આ અંકુર ઉગે કહેવાય. આ રીતે પરાર્થને સાધે. એ પરાર્થ પાછે “સાનુબંધ' સાધે; અર્થાત (૧) ઇતર જીને બીજી કઈ પૌગલિકઆશંસામાં તાણ્યા વિના શુદ્ધ કલ્યાણમાર્ગ એમનામાં આવે એ રીતે પ્રયત્ન કરે; જેથી એ જીમાં એ શાસનપ્રશંસાદિ વિશુદ્ધ આશયવાળા જાગવાથી આગળ એની પરંપરા ચાલે. એવા અનુબંધવાળા એ આવે. (૨) એમ આ પરાર્થ સાધક પણ પરાર્થ સાધના કરે તે અનુબંધવાળી હોય એવા નિરાશંસભાવ અને વિશુદ્ધાશયથી કરે, જેથી પિતાને આગળ પણ પરાકરણની પરંપરા ચાલે. પરાર્થસાધકની વિશેષતાઓ:-“મહદએ અર્થાત્ સ્વંય સિદ્ધ ધર્મને કમશઃ બીજા જેમાં સાધતે હેવાથી એ પિતે મહા ઉદય-ઉન્નતિવાળે હોય છે, કેમ કે દિલ બહુ વિશાળ થઈ ગયું અને સાથે પરાર્થ કુશળતા-ગ્યતા વિકસી ઊઠી. વળી તે. સ્તવીર્યાદિયુક્ત હોય; યાને પ્રધાન પરાર્થ સાધવા માટે કારણભૂત વિદ્યાસંદિથી યુક્ત હોય એવું પિતાનું વીર્ય ઉસાહ, પ્રતિભા, વગેરે પ્રગટ રહે. તે જ વાસ્તવ પરાર્થે સધાય; નહિતર અધવચ્ચે થાકે, યા માયકાંગલે પ્રયત્ન થાય, અથવા ગુંચ પડતાં પરાર્થકાર્યમાં વચ્ચે અટકી પડે. વળી “અવધ્ય શુભ ચેષ્ટ અર્થાત પરાર્થ સાધવાની શુભ પ્રવૃત્તિ એવી આદરે ચલાવે કે એ નિષ્ફળ ન જાય; પણ અવશ્ય અમેઘ, સફળ નીવડે. Page #490 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-પરિપાલન ] ૪૩૩ પ્ર-પરાર્થ-પ્રવૃત્તિ દા. ત. ઉપદેશ ક્યારેક નિષ્ફળ જાય છે ને ? ઉ૦-પરોપદેશે પાંડિત્ય હેય ત્યાં પોતાના આત્મામાં ઠેકાણું નથી એટલે નિષ્ફળ જાય; કેમકે આચાર સાથેના ઉપદેશની અસર પડે છે. બાકી ઉત્તરોત્તર યોગ સિદ્ધિવાળા મહાત્માઓની દેશનામાં આપણે જેને નિષ્ફળતા સમજીએ છીએ એ ઉપલકિયા નિરીક્ષણ છે. ખરી રીતે શ્રોતાઓના દિલમાં કાંઈને કાંઈ અસર દા. ત. પાપ પ્રત્યે કમકમાટી વગેરે થયું હોય છે. ત્યારે વ્યક્તિગત ઉપદેશમાં તે એ પરાર્થકુશળ મહાત્મા અગ્ય પર પ્રયત્ન કરવા જતા જ નથી, પછી નિષ્ફળતા શાની મળે ? સમંતભદ્ર અર્થાત તે પરાર્થ સાધક મહાત્મા ચારે બાજુથી કલ્યાણરૂપ હોય છે, કેમકે એ સર્વ આકારે સંપન્ન છે. એમની મુદ્રા સૌમ્ય, નયન આકર્ષક, વાણી એકાંત કલ્યાણની, પ્રવૃત્તિમાત્ર કલ્યાણરૂપ, સ્વભાવ બહુજ મુલાયમ અને મધુર, ચાલ કરુણાભરી, બીજા સાથે વ્યવહાર અતિશય સૌજન્ય ભરપૂર અને ઉદાર...વગેરે હોય છે. એવા એ સુપ્રણિધાનાદિહેતુ અર્થાત (૧) પિતાની અંગત સાધના શું, કે પરાર્થસાધન શું, સર્વ સાધનામાં સમ્યફ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્રુજય અને સિદ્ધિવાળા હોય છે. કારણ, ક્યાંય પણ એ ન્યૂનતા-ખામી-ગફલતવાળા હોતા નથી. એથી (૨) સામામાં પણ પ્રણિધાનાદિ જગાડનારા બને છે. દેખાય છે કે સર્વ વાતે ચોક્કસ શિક્ષક યોગ્ય વિદ્યાર્થીને પણ ચોકસાઈવાળો તૈયાર કરે છે. એમ આવા સુયોગ્ય સમંતભદ્ર મહાત્માથી પામેલા ભવ્યાત્માએ પણ પ્રણિધાનાદિવાળા બને છે. ૨૮ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ [પંચસૂત્ર-૪ “મેહતિમિરદીવે... આવે એ પરાર્થ–પરહિતસાધક મેહધકારને દૂર કરવામાં દીપ સમાન બને છે. એ પિતાની મુદ્રા અને વાણીથી જીવને પ્રતિબુદ્ધ કરી એમને મેહ અર્થાત્ અજ્ઞાનકુમતિ-કદાગ્રહરૂપી અંધકાર નષ્ટ કરી દેવાના સ્વભાવવાળા હેવાથી એક દીપક છે. રાગમય જજે અર્થાત જીના રાગરૂપી રોગની ચિકિત્સા કરવા માટે વૈદ્ય છે, કેમકે વૈરાગ્યની મૂર્તિસમા એમની પાસે એ સમર્થ તપ-ચારિત્ર-જ્ઞાન યોગ છે કે જે એના રાગને હચમચાવી નાખે એવા વૈરાગ્યથી રંગી નાખે છે, એ રાગગને કમશઃ મટાડતા આવે છે. વળી દેસાનલજલણિહી અર્થાત એ મહાત્મા જેના દ્વષાગ્નિને શાંત કરવા એક સમુદ્ર છે. કેમકે એમની પ્રશાંત ઉપશમરસ-ઝરતી મુદ્રા અને વાણીમાં સામાના દ્રષદાવાનળનું શમન કરવાની અવ્વલ શક્તિ છે. એમ, આ પરાર્થ સાધક માહાત્મા “સંગસિદ્ધિકર છે; સંવેગને જન્માવનારા કારણે તરીકે સ્વયં ધર્મમય જીવન, જડની અનુકૂળતાઓની બેપરવાઈ, આંખમાં નિવિકારતા અને અધ્યાત્મતેજ, મેહધને કમકમી કરાવે એવી ત્યાગ-તપોમય કષ્ટસાધનાઓ, વાણીમાં નીતરતે ધર્મપ્રવાહ-ઇત્યાદિ તો એવા જાગ્રત છે કે એ બીજા જીવોને સંવેગભીના કરી દે છે. સંસાર પ્રત્યે થાકવાળા કરી મોક્ષની તીવ્ર અભિલાષા સાથે શુદ્ધ ધર્મના રંગમાં તરબોળ બનાવી દે છે. એવા એ અચિંત્ય ચિંતામણિકલપ છે, જીવોને મેહનાશ, રાગદ્વેષશમન અને સંવેગસિદ્ધિ કરાવનારા હેવાથી એકાંતે સુખનું Page #492 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા–પરિપાલન ] કારણુ અને છે. કેમકે સાચું સુખ રાગ-દ્વેષ-માહ-પાપર`ગના જોરમાં ન જ અનુભવાય. ત્યારે એ દાષા શમવાથી કલ્પના અહારની સુખશાંતિના અનુભવ થાય છે. તેથી એ અચિંત્ય સિદ્ધિ કરાવી આપનાર મહાત્મા અચિંત્ય ચિંતામણિસમા છે. આ સૂચવે છે કે ઉચિત પ્રતિપત્તિપ્રધાન ભાવપ્રેરિત ઉત્તરાત્તર ચારિત્રયે ગસાધના સિદ્ધ થયેથી જીવમાં એ એવી નિળ સહજ પરા કુશળતા ઊભી કરે છે કે એના શુભ વીચેટ્લાસ, શુભપ્રવૃત્તિ અને સમતભદ્રતા જોનારના માહને ફગાવી દે, રાગને ભગાડી દે, અને દ્વેષને ઠારી દે છે! એટલું જ નહિ પણ એના આત્મપ્રદેશમાં સુમતિ-સમ્યકૃત્વના પ્રકાશ પાથરે છે, વિરાગનુ આરોગ્ય વિકસાવે છે, ઉપશમની શીતલતા સર્જે છે, અને સંવેગની મઘમઘતા કરે છે. પેાતાની અંતમુ ખતા, વસ્તુમાત્રનુ નિલે પ ઉડ્ડાસીન દન, ઉગ્ર પરિસહ-ઉપસર્ગ માંય આત્માની નિર્વિકાર સ્થિતિ, અને ચેાત્રચર્યાં, ભાવયા, ગ ́ભીરતા, તત્ત્વપરિશુતિ, પ્રૌઢભાવ, કામળ મધુર વાણીએ સ'વેગઝરતી ધમની દેશના, નિઃસ્વાર્થભાવની પરાકાષ્ઠા,—આ બધું જીવોમાં સવેગને જન્માવી સવેગને વધારે છે. ૪૩૫ (૧૭) વધતા સંવેગ : ચરમભવ સૂત્રઃ-સä પરંપરથસાદછુ. તદ્દાળામાવો, અનેોદિ भवेहिं विमुचमाणे पावकम्मुणा, पवड्ढमाणे अ सुहभावेहिं, अणेगभविआए आराहणाए पाउणइ सव्वुत्तमं भवं चरमं, अचरमभवहेड, अविगल परंपरत्थ निमित्तं । तत्थ काउण निरवसेसं किच्चं विहूअरयमले સિન્ન, વુા, મુશર, પરિનિવાર, સવ્વયુદ્ધાળમાં રે । , ( - इअ पवज्जापरिपालणासुत्तं समत्तं ) Page #493 -------------------------------------------------------------------------- ________________ ४३६ [ પંચસૂત્ર-૪ અર્થ –તેવા પ્રકારના કરુણાદિ ભાવથી એ એમ પ્રધાન પરાર્થને સાધક અનેક ભએ પાપકર્મથી મુકાતે આવે છે, અને શુભ ભાવમાં વધતે એ અનેક ભ સંબંધી આરાધનાથી સર્વોત્તમ અંતિમ ભવને પ્રાપ્ત કરે છે, જે હવે છેલ્લા-પહેલા કેઈ ભવનું કારણ નથી, અને સંપૂર્ણ પ્રધાન પદાર્થનું કારણ છે. ત્યાં કાર્ય સંપૂર્ણ કરીને કર્મમળને નાશ કરી એ સિદ્ધ બુદ્ધ મુક્ત થાય છે, નિર્વાણ પામે છે, સમસ્ત દુખને અંત વિવેચન – ચરમ ભવની સાધના - પ્રત્રજિત ઉત્તમ પુરુષ પ્રધાન ગ્યતાવાળા હોઈ તેવા પ્રકારના કરુણાદિભાવને લીધે જુએ “અહો ! આ જગતમાં જ બિચારા મોહવશ પાપમાં ડૂખ્યાં રહે છે ! અને કર્મને પનારે પડી ભારે દુઃખી થાય છે! હું પ્રભુનું શાસન પામે છું, તે લાવ, એમને પાપ અને દુખમાંથી છૂટવા સહાયક થાઉં ! અનંત કરુણાસાગરનું શાસન એમને પમાડું! શાસનના આદેશ એ પાળે એવું કરું!” એવા ધર્મનું દાન કરીને ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રધાન પરાર્થને પણ સાધક બને છે. એવી અનેક જાની સાધના કરીને જ્ઞાનાવરણીય વગેરે કર્મોથી રહિત બનતું જાય છે અને સંવેગાદિ શુભભાવથી વધતું જાય છે. એમ અનેક ભવની પારમાર્થિક આરાધનાવડે સર્વશ્રેષ્ઠ એવા તીર્થકર ગણધર વગેરેના ભવને પામે છે. પ્ર-વધતે સંવેગ એટલે શું? ઉ૦-જેમ એના એજ સૂર્યને આપણે હજારેવાર જેવા છતાં, નવી સવારે સૂર્યમાં ચમકારે જુદે જ જોઈએ છીએ, એજ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ પ્રવ્રજ્યા-પરિપાલન ] પ્રમાણે આત્મામાં એની એ આરાધના છતાં સંવેગ પ્રતિદિન ન ને ન આવી વધતું જ જાય. પ્રવે-તે શું નવા સૂર્યનાં દર્શનની વચમાં રાત્રિના અંધકારની જેમ, અહિં વચમાં અસંવેગ લાવવો ? ઉ૦-ના, એમ નહિ, પણ સંવેગીએ નવું નવું કિયારહસ્યનું દર્શન, અધિકાધિક પરવિમુખતા, અને નવું નવું સમ્યજ્ઞાનાદિ કેળવતાં જોતા રહેવું જોઈએ કે “આ ક્રિયા, આ સૂત્ર, આ સાધનામાં વળી શું રહસ્ય છે? એમ બાહાનાં આકર્ષણ ઘટતાં આવે છે ને ? પરના રાગ દ્વેષ કપાઈ, પર પ્રત્યે દષ્ટિ ઓછી જાય છે? નવો નવો શાસ્ત્ર-ધ હૃદયમાં નકકર માલરૂપે વધત આવે છે ને? સમ્યગ્દર્શનના ૮ દર્શનાચાર અધિકાધિક સેવાઈ. રહ્યા છે ને? વ્રત નિયમ સહજ સ્વભાવરૂપ બને એવું મમત્વ વધે છે? પાછું આ બધાને યત્ન ચાલુ. એમાં પ્રમાદ ટાળવા વિચારવું કે “અરે ! હજી મારા હૃદયમાં મેહનું અંધારું છે? મને કેવી ઉત્તમ મોક્ષમાર્ગની સગવડ મળી છે ! એ મળ્યા પછી મેં એની કેટલી કદર વધારી ? કેટલે મોહ ટાળે ? કેટલો ધર્મ વધાર્યો ? અને હું મેક્ષ ક્યારે પામીશ ?” એમ રોજ ને રાજ વિચારતાં નવી ધગશ, નવું જોમ સંવેગનું વધે. વળી જુદા જુદા દષ્ટિબિંદુથી વિચારી શાસનની આત્મીયતા વધારતાં પણ નવનવો સંવેગ જાગે. આ સર્વશ્રેષ્ઠ ભવ એ હવે સંસારને છેલ્લે જન્મ છે. કેમકે એ સમાપ્ત થઈને છેલ્લા કે પહેલા કેઈ જાતના ભવ વિનાના મોક્ષને આપનાર છે. આ ઉત્તમ જન્મ અતિ ઉત્તમ યશ-આદેય-સૌભાગ્ય-સુસ્વર વગેરે પુણ્યના થકવાળો હોવાથી Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ [ પંચસૂત્ર-૪ એના પ્રભાવે પરના પણ એકાંત સર્વ હિતનું નિમિત્ત બને છે. સાધક અહી મહાત્માઓને ઉચિત સઘળું કર્તવ્ય પૂર્ણ કરે છે; અને પછી વર્તમાનમાં બંધાતી કમરજને, અને પૂર્વે સંગ્રહેલ કર્મમળને દૂર કરી વ્યવહારથી કમશઃ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત થાય છે, તેમજ સર્વ દુઃખોને અંત કરે છે. નિશ્ચયનયથી તે આત્મા સદા નિરંજન નિરાકાર છે, પણ વ્યવહારથી કર્મવાળે અને દુઃખી છે, તેથી વ્યવહારથી એને છોડાવવો રહ્યો. “સિદ્ધ થાય છે એટલે, સામાન્યથી અણિમાં લધિમાદિ લબ્ધિઓનું આશ્વર્ય મેળવે છે. “બુદ્ધ એટલે કેવળ જ્ઞાનવાળા અર્થાત્ સર્વજ્ઞ. “મુકત” એટલે ભવમાં પકડી રાખનારા અઘાતી કર્મોથી રહિત; અને “નિત’ એટલે સર્વથા કર્મથી બની હવે ભવિષ્યના સર્વકાળમાં હંમેશને માટે દુઃખને અંત કરે છે. સિદ્ધ વગેરે પદેને બીજો અર્થ એ છે, કે એ “સિદ્ધ થાય છે એટલે સર્વ કાર્યને સમાપ્ત કરે છે; “બુદ્ધ થાય છે એટલે અપ્રતિહત અનંત જ્ઞાનથી જ્ઞાની બને છે; “મુક્ત થાય છે એટલે સકલ કર્મથી મૂકાય છે, અને “પરિનિર્વાણ પામે છે એટલે સર્વસુખની પ્રાપ્તિ કરે છે. એ રીતે, સર્વદુઃખને અંત કરે છે. સર્વનું આ નિશ્ચિત પરિણામ કહ્યું બીજા નિશ્ચય નયને અભિપ્રાયનું નિરાકરણ કરવા આ આમ કહ્યું, કેમકે નિશ્ચય નયથી તે આત્મા સદા સચ્ચિદાનંદપૂર્ણ છે જ, તે તેને સિદ્ધ બુદ્ધ વગેરે થવાનું હતું નથી. પરંતુ વ્યવહારથી અસિદ્ધ-અબુદ્ધ વગેરેમાંથી સિદ્ધ બુદ્ધ વગેરે બને છે. -: સૂત્ર ચોથું સમાપ્ત : Page #496 -------------------------------------------------------------------------- ________________ સૂત્રપ || પ્રવ્રુક્યા– ત્રમ્ | સુત્રાસ વમમિસિદ્ધ પમ મંત્રાઝ ઝરમરાપિ पहीणासुहे अणुबंधसत्तिवज्जिए संपत्तनियसरूवे। अकिरिए सहावसंठिए अणंतनाणे अणंतदसणे । से न सद्दे, न रूवे, न गंधे, न रसे, न फासे । અર્થ:-તે એમ સિદ્ધ, પરમબ્રહ્મ શુદ્ધઆત્મા), મંગળઘર, જન્મ-જરા-મરણરહિત, દુઃખમુક્ત, અનુબંધશક્તિરહિત, અને નિજ સ્વરૂપને પ્રાપ્ત, અકિય, સ્વભાવસ્થ, અનંતજ્ઞાની, અને અનંતદર્શની હેય છે. એમને નથી શબ્દ, નથી રૂ૫, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ. સૂત્ર-૫ પ્રત્રજ્યાનું ફલ. (૧) મોક્ષ-સ્વરૂપ વિવેચનઃ-સિદ્ધની વિશેષતાઓ -- ચોથા સૂત્રમાં પ્રવ્રુજિતની (દીક્ષિતની) ચર્યા કહી ને મોક્ષ ફળ કહ્યું. અહીં એનું સ્વરૂપ બતાવવા એમ કહે છે, કે પ્રત્રજ્યાના પ્રસ્તુત પાલક, પૂર્વે કહ્યા મુજબની ઉત્તરોત્તર સુખની પરંપરા પ્રાપ્ત કરવાના કેમે કરીને, સિદ્ધ બન્યા થકા, પરમ બ્રહ્મસ્વરૂપ યાને એકાન્ત શુદ્ધ આત્મા-પરમાત્મા સ્વરૂપ બને છે; કેમકે હવે એ સદાશિવ છે, અર્થાત કાયમ માટે કંઈપણ Page #497 -------------------------------------------------------------------------- ________________ ४४० [પંચસૂત્ર-૫ જાતના કર્મ આદિના ઉપદ્રવ વિનાના છે. કર્મ, કુસંસ્કાર, અને વિકૃતિના ઉપદ્રવથી પીડાતાને પરમાત્મા શી રીતે કહેવાય? પરમાત્મા પોતાના માટે સદાશિવ બનવા ઉપરાંત એમનામાં અનંત ગુણો વિકસ્વર થઈ જવાથી એ બીજા માટે પણ અશિવ ઉપદ્રવ દૂર કરે એવા મંગળનું ઘર બની જાય છે. એમનું નામસ્મરણ, સ્તુતિ, ધ્યાન, પ્રશંસા વગેરે કરતાં, એ સર્વવિકાર-સર્વઅશુદ્ધિથી રહિત હોવાને લીધે એમનું આલંબન મળ્યાથી શુભ અધ્યવસાયે અંતરાયે નષ્ટ થાય છે; ને એથી ઉપદ્રવ રહિત સ્થિતિ બને છે. માટે આલંબનભૂત સિદ્ધ પરમાત્મા એ મહામંગળ છે. વળી હવે કઈ કર્મ કે કાયારૂપ નિમિત્ત ન રહેવાથી, એ જન્મ-જરા-મરણ વિનાના બની ગયા છે. કહ્યું છે કે જેમ અત્યંત બળીને શેકાઈ ગયેલા બીજમાંથી કદી ય અંકુરે ફૂટતું નથી. તેમ કબીજ બળી ગયેથી સાંસારિક જન્મરૂપ અંકુર ફૂટતું નથી. એમણે અશુભને એકાન્ત (અત્યંત) ક્ષય કર્યો હોવાથી, અશુભના અનુબંધને યંગ્ય ભાવી બંધની પણ શક્તિ હવે રહી નથી. કહે કે બધા અશુભને એના ગાંસડા પિટલા સાથે વિદાય કર્યા છે. એથી જ આત્માએ અનંત તિમય અને અનંત આનંદમય પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. જીવ કર્મ રહિત એકાકી બળે, તેથી હવે એને ગમનાગમન વગેરે કઈ જાતની ક્રિયા કરવાની રહેતી નથી. પ્રવે-સમયે સમયે પલટાતા વિશ્વને જોવા જાણવાની ક્રિયા તે છે, તે અક્રિય શી રીતે ? ઉ૦ –અકિય એ રીતે, કે કાયા-વાણી-મન કશું જ એમને નથી, તેથી કાયા-વાણીથી તો શું પણ મનથીય વિચાર Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ પ્રવજ્યા-ફલસૂત્રમ ] કરવા સરખીય કઈ પરિશ્રમની ક્રિયા નથી. કેવળજ્ઞાન તે આત્માને નિર્મલ દર્પણ જેવો સ્વભાવ છે, જેમાં વિશ્વના પદાર્થો સહજભાવે પ્રતિબિંબિત–અર્થાત ભાસિત થાય છે. દર્પણમાં પ્રતિબિંબ પડે, તેમાં દર્પણમાં શી કિયા? એટલે, આત્મા હવે પિતાના સ્વભાવમાં આવી ગયે, સ્વાભાવિક ધર્મવાળો બન્ય; કર્મોદયથી નીપજતા સર્વે વિભાવ–ધર્મો નાશ પામી ગયા. માટેજ રેય અને દશ્ય અર્થાત વિશેષરૂપે અને સામાન્યરૂપે પ્રત્યક્ષ દશ્ય અનંત પદાર્થોના જ્ઞાતા અને સાક્ષાત દષ્ટા એ બન્યા. હવે જીવ શરદપુનમના નિર્મળ ચંદ્રની જેમ ક્ષાયિક ભાવથી વિશુદ્ધ સ્વભાવે રહ્યો છે. કહ્યું છે કે જ્ઞાન એ ચંદ્રના પ્રકાશ ( ત્સના) જેવું છે. અને એને રોકનારે કર્મનાં આવરણ એ વાદળ જેવા કહેવાય છે. સિદ્ધ આત્માની કેવી સુંદર અને કેવી અનુપમ કલ્યાણ અવસ્થા કે વાદળ રહિત શુદ્ધ ચંદ્રની જેમ અનંત સ્વચ્છ જ્ઞાનાદિમયતા ! ત્યારે સંસારમાં જીવને કશું નિત્યસિદ્ધ નહિ; એટલે (૧) અનંત મજુરી કરવા છતાં ય એને ફરી ફરી સાધવા-કરવાનું બાકી ! (૨) પરમાત્મદશાને બદલે દરિદ્ર ચીંથરેહાલ જેવી અજ્ઞાન, દુઃખી, દુર્બલ અને નિરાધાર અવસ્થા ! (૩) અપમંગલ અને ઉપદ્રવ ડગલે ને પગલે ! (૪) જન્મ-મરણનો પાર નહિ! (૫) અઢળક અશુભના ધાડાં ! પાછો ભાવી માટે અશુભને અખૂટ વારસે ! સ્વ સ્વરૂ૫ રમણને બદલે જડ પુદ્ગલના રૂપ અને રમતની ગુલામી ! (૭) ભ્રમણપરાવર્તન એવાં કે એક ભવથી બીજા ભવમાં, એક રાગાદિ ભાવથી બીજા દ્વિષાદિ ભાવમાં, એક જડથી બીજા જડ તરફ, એક ચિતાથી બીજી ચિંતામાં,ઇત્યાદિમાં ફૂટબોલની જેમ જીવની ફેંકાફેંક Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ [ પંચસૂત્ર-પ' કરાવાની સ્થિતિ ! (૮) કર્મોદયને પરાધીન દશા અને તેથી જ વિભાવદશા! (૯) મેહમૂઢતા એવી કે જાતનું જ જ્ઞાન ન મળે, અને તેથી સુખ-બુદ્ધિએ દુઃખના જ ઉપાયમાં પ્રવૃત્તિ !” અહાહા ! કેવી દારૂણ દુઃખદ દશા ! પણ હવે આ દુર્દશામય સ્થિતિને મૃત્યુઘંટ વગાડનાર પ્રકાશને પંથે' મળ્યા પછી શા સારૂ એ હૃદયંગમ મેક્ષને માર્ગ સાધવા સિવાય બીજું કાંઈ કરવુંજ ? મહેનત તે આમે ય ક્યાં ઓછી છે? મહેનત તે તે કરવી કે જેના પરિણામે આત્મા એ જ જાળથી મુક્ત થઈ એથી ઉલટું પ્રગટપણે, સદાસિદ્ધ, સદાશિવ, મંગળમય, અક્ષય, અશુભાતીત, શુદ્ધસ્વરૂપી, સ્થિર-અકિય, સ્વાધીન, અને ૯ અનંત જ્ઞાનાદિમય બને. સૂત્ર:-રવી સત્તા ધિંથસંડાળા, કાંતવારિકા, જા, सव्वबाहाविवज्जिआ, सव्वहा निरविक्खा थिमिआ पसंता। અર્થ - એ સિદ્ધનું) અસ્તિત્વ અરૂપી છે, તેવા તેવા સંસ્થાન વિનાનું છે, અનંતવીર્ય સંપન્ન છે, સમાપ્ત પ્રજનવાળું છે, સમસ્ત બાધારહિત, સર્વથા નિરપેક્ષ અવ્યાકુળ અને પ્રશાંત છે. વિવેચન-આવી સિદ્ધ અવસ્થા પ્રગટ્યા પછી આત્મા કઈ શબ્દ,રૂપ, રસ, ગંધ, સ્પર્શ સ્વરૂપ નથી; કેમકે શબ્દાદિ તે જડપુગલના ધર્મ છે. પહેલાં આત્મા પર મૂળ સ્વરૂપે નહિ કિન્તુ જડ કર્મ અને શરીરના સંબંધને લીધે ઉપચારથી શબ્દ, રૂપ વગેરે હતા, પણ આત્મા હવે તે દંડસંગથી (જડના અનુવેધથી) અત્યન્ત મુકાએલો છે, તેથી શબ્દાદિ સ્વરૂપ નથી. ત્યારે શું આત્મા શૂન્ય છે? ના, આત્માની અરૂપી સ્થિતિ Page #500 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૪૩ છે. જેમ જ્ઞાનની અરૂપી સ્થિતિ છે ને? તેથી એવું નથી કે એ આવા આવા પ્રકારે રહેલા સંસ્થાનવાળો છે. એને જડની માફક કેઈ આકૃતિ નથી. હવે એમની અવસ્થા અનંત વીર્યયુક્ત છે. તે બાહ્ય નિમિત્તની અપેક્ષા વિના સ્વભાવે કરીને જ કૃતકૃત્ય છે. એમના સઘળાં કૃત્યે સર્યા હેવાથી કાર્યશક્તિ બંધ પડી જાય છે. હવે કશું કાર્ય કરવાનું રહેતું નથી. કેઈ જ પ્રોજન બાકી નથી વળી દ્રવ્યથી અને ભાવથી–બાહ્ય અને આત્યંતર સર્વ પ્રકારના નડતરથી, પીડાથી રહિત બન્યા છે. એમની સ્થિતિ હવે સર્વથા અપેક્ષા રહિત છે, કેમકે એવી અપેક્ષા-આધાર રાખવાની શક્તિ હવે રહી નથી. વળી નિરપેક્ષ હેવાથી સુખની ઉત્કૃષ્ટતાને લીધે સ્તિમિત છે, અવ્યાકુળ છે. વળી ઊછળતાં મોજાં વિનાના પ્રશાંત સ્થિર મહાસાગરની જેમ, સિદ્ધ અવસ્થા સ્થિર પ્રશાંત છે. અહીં એકાંતે અવ્યાકુલ કહ્યું, કેમકે સુખની ઓછાશ હેય તે કેઈ વિકલ્પથી હૈયું ખળભળેને? (૨) અસાંયોગિક સ્થિતિનું મહત્વ : રહસ્ય सूत्र:-असंजोगिए एसाऽऽणंदे. अओ चेव परे मए । अविक्रवा अणाणंदे । संजोगो विओगकारणं । अफलं फलमेआओ विणिवायपरं खु तं, बहुमयं मोहाओ अबुहाणं । जमित्तो विवज्जओ, तओ अणत्था अपज्जवसिया । एस भावरिऊ परे। અર્થ-આ આનંદ અસંગિક છે. તેથી જ શ્રેષ્ઠ મનાય છે. (સંયોગની) અપેક્ષાએ આનંદ નથી. સંયોગ એ વિયોગને પેદા કરે છે. એવા સંગથી થતું ફળ એ ઈષ્ટ ફળ નથી. એ ફળ તે વિનશ્વર છે, ને અજ્ઞાનીઓને મેહને લીધે એ બહુ Page #501 -------------------------------------------------------------------------- ________________ ४४४ [[ પંચસૂત્રમાન્ય બને છે. જે કારણથી એમાંથી વિપર્યય થાય છે, એટલા માટે પાર વિનાના અનર્થ પેદા થાય છે. એ મેહ ઉત્કૃષ્ટ ભાવ શત્રુ છે. વિવેચન –સિદ્ધ ભગવાનને પૂર્ણ આનંદ કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવના સંગની અપેક્ષા વિનાને છે. એમને કઈ જ શબ્દ-રૂપ-રસાદિ સંગ નથી, તેમ એની અપેક્ષા પણ નથી એથી અનંત આનંદ છે. એટલા જ માટે એ જ ખરા વાસ્તવિક આનંદ તરીકે ઈષ્ટ છે. પણ એ અહિં અનુભવમાં આવા મુશ્કેલ છે. કેઈ રેગી, જ્યાં સુધી સેજાની લાલી અનુભવતે હેય, ત્યાં સુધી આરોગ્યની લાલી ક્યાંથી અનુભવે? તે પ્રમાણે જ્યાં સુધી સંગને આનંદના અનુભવમાં લીન છે ત્યાં સુધી અસગને આનંદ ક્યાંથી અનુભવે? ક્યાંથી સમજે? ખરું જોતાં જડસંગની અપેક્ષાવાળું સુખ એ સુખ જ નથી. કેમકે અપેક્ષા એ વિહવળતા છે, એ આનંદનો અભાવ જ છે. અપેક્ષેલી ચીજ ક્યારે મળે ! પૂરી કેમ મળે ! ચિરકાળ કેમ રહે !” વગેરે ઉત્સુકતા આત્માને સતાવવાની; એમાં સુખ શું ? આનંદ શાને ? એ તે દુઃખ છે. ઈષ્ટ મળ્યા પછી પણ પાછે એને વિગ થવાને ! એ છે દુઃખ-સંગનો સ્વભાવ કે એ વિયોગમાં પરિણમે જ. સયોગથી થતું ફળ એ ફળ નથી; કેમકે એ સાંગેક ફળ નાશ પામનારૂં છે, પરિણામે રહેવાનું જ નથી; પછી એને ઈષ્ટ ફળ શું કહેવું? આમ છતાં મોહથી અજ્ઞાન લોકને આવા સાંગિક ફળ (લાભ) બહુ ગમે. કેમકે એ મેહથી સગની સનાતન વિશ્વવ્યાપી વિનેશ્વર વસ્તુસ્થિતિ ઉપર આંખમિચામણા કરી, મતિ-વિપર્યાસથી અફલને વિષે જ Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યા–ફલસૂત્રમ્ ] ૪૪૫ ફળની બુદ્ધિ રાખે છે. પછી એ માહથી બુદ્ધિભ્રમ યાને વિપર્યાસ થાય છે. તેથી બુદ્ધિ-ભ્રમથી અંત વિનાના અનર્થી જન્મે છે. સાંચાગિક સુખાભાસ ખાતર અસત્ પ્રવૃત્તિએ કરી એવા અનુખ ધવાળા અનર્થો એ સજે છે, કે જે અનર્થ વેઠવા પાછળ પણ એનેા અંત ન આવતાં અનર્થાની અખ ́ડ ધારા ચાલુ રહે ! મેહથી આ થતું હોઈ માહ એ ઉત્કૃષ્ટ ભાવત્રુ છે. દા. ત. માન્યું કે પૈસાના સંચાગથી જ સુખ, તે પૈસા લઈ આવે હિંસા, અસત્ય, અનીતિ વગેરેથી; અને પાછે તેમાં ફુલાય. લેાકેા આગળ પાતાની મહાદુરીની વાત કરે, પૈસા કમાવવા એટલે શી મેાટી વાત ? આપણે તે આમ ચપટી વગાડતા ઢગલા પૈસા લઈ આવ્યા,' વગેરે. તેમ, પૈસા લાગ્યે તા લાબ્યા, પરંતુ પાછા કૃપણુ ક્રૂર કે ઘમ'ડી થાય; અથવા હવે વિષય-સયાગથી સુખ માની ઘેાર આરંભ–વિલાસમાં છકેલપણે પૈસા ઊડાવશે, આડા રસ્તા ચલાવશે! તેવી જ રીતે અનેક પ્રપ`ચા કરી પેાતાના માનપાન ઊભાં કરશે ! અને એ માટે સજ્જનને અને ગુણવાનને ય વગેાવશે કે દંડશે! આવી રીતે બીજી ય અસત્ પ્રવૃત્તિ કરશે. એ અસત પ્રવૃત્તિથી આ લેકમાં રાજદંડ, અપકીર્તિ, કલ'ક, જીવનભય વગેરે અનર્થ, કે પરલેાકના ભયંકર અન આવે, ત્યાંય અન સર્જક વળી નવી અસત્ પ્રવૃત્તિઓ આચરશે ! આ બધું શાથી ? સચાગાધીન સુખના મૃગજળમાં સુખ મનાવનાર મેાહને લીધે. તેટલા જ માટે શ્રી તીર્થંકર ભગવતે આ માહને આત્માના ઉત્કૃષ્ટ દુશ્મન કહ્યો છે. મેહ એટલે અજ્ઞાન, મિથ્યામતિ. તેનાથી ચઢીયાતા જીવોના બીજો કેાઈ શત્રુ નથી. કેમકે એજ દુર્લભ Page #503 -------------------------------------------------------------------------- ________________ [ પંચસૂત્ર-૫ માનવભવ સુધી ઊંચે આવેલા જીવોને પણ શત્રુભૂત અસત કાર્યોમાં જેડે છે ને ચારે કેરથી અનર્થમાં ગબડાવનાર એજ છે. આ બધાથી સિદ્ધ ભગવાન અલગ છે. તેમને મેહ નથી, વિપર્યાય નથી, કેઈ અસત્ પ્રવૃત્તિ નથી, કેઈ અનર્થ નથી કે સુખાભાસ નથી. એમને અસાંગિક અનંત આનંદ છે. સંગ છે ત્યાં તે દુઃખ છે. સૂત્ર—નામેળ નો ઈઝરણા રે વસંદિg / નાસમજ્યા न सत्ता सदन्तरमुवेइ । अचिंतमेअं केवलिगम्मं तत्तं । निच्छयमयमेअं। विजोगवं च जोगोत्ति न एस . जोगो। भिण्णं लक्खणमेअस्स । न इत्थावेक्खा । सहावो खु एसो, अणंतसुहसहावंकप्पो । અર્થ –આ સિદ્ધને આકાશ સાથે (કર્મ જે) સંગ નથી. એ તે પિતાના સ્વરૂપમાં રહે છે, જેમકે) આકાશ બીજે નથી રહેતું (એક) વસ્તૃસત્તા અન્ય સ્વરૂપ નથી બનતી. આ તવ અચિંત્ય છે, કેવળજ્ઞાનીથી સમજાય એવું છે. આ નિશ્ચિત છે. સંયોગ તે વિયોગવાળે હેય; તેથી આ (સિદ્ધ-આકાશને એ) સંગ નથી. એનું લક્ષણ જુદું છે. આમાં (સિદ્ધને) અપેક્ષા નથી. એ (સંબંધ એના) અનંતસુખના સ્વભાવ જે એક સ્વભાવ જ છે. વિવેચનઃ-સિદ્ધિને આકાશસંગ નહિ: પ્ર. તે પછી જે સંગમાત્ર દુષ્ટજ છે, તે સિદ્ધ ભગવંતને આકાશ સાથેને સંગ કેમ દુઃખદાયી નહિ ? ઉતેમને આકાશ સાથે સંગ જ નથી, તે તો પિતાના આત્મ-સ્વરૂપમાં જ રહેલા છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ४४७ પ્રવજ્યા-ફલસૂત્રમ ] પ્ર-આધાર વિના કેવી રીતે સ્થિતિ હોય? કેવી રીતે વસ્તુસત્તા હોય ? ઉ–જેમ બીજા કેઈ આધારમાં આકાશ નથી રહેતું; છતાં એની સત્તા છે, તેમ સિદ્ધ ભગવાન અંગે સમજવું. આમાં યુક્તિ પણ છે. એક સત્ પદાર્થની સત્તા (સ્થિતિ) કદાપી બીજા સત્ પદાર્થ સ્વરૂપ નથી બનતી. કદીય જડ એ ચેતન નથી બનતું, અને ચેતન દ્રવ્ય એ જડ નથી બનતું. અર્થાત્ એ સત્તા તદ્દન પલટાઈ બીજાજ રૂપે નથી બનતી; એટલે કે ભાવ એ તદ્દન અભાવ નથી બનતે; એમ એ બીજી જ તદ્દન વિલક્ષણ વસ્તુ નથી બની જતી. દા. ત. દ્રવ્ય દ્રવ્ય મટીને ગુણ નથી બનતું. તેવી રીતે કઈ વસ્તુ બીજીમાં નથી રહેતી; પિતાના સ્વરૂપમાં જે રહે છે. જે એક વસ્તુ બીજીમાં રહી શકતી હોય, તે પ્રશ્ન થાય કે એમાં સર્વાશ રહે કે દેશથી (અંશે) રહે? સર્વાશે રહે તે તદ્રુપ બની જાય; તેના ગુણ-પર્યાય એ પોતાના બની જાય, કેમકે સર્વાશે એટલે બધી જ રીતે રહેવાનું માન્યું છે. દેશથી રહે તે પાછો પ્રશ્ન થાય કે એ દેશ સશે રહે કે દેશથી ? એમ અનવસ્થા ચાલવાથી તત્ત્વ-નિર્ણયજ ન થાય. તેથી માનવું પડે કે વસ્તુમાત્ર બીજામાં ન રહેતાં, પિતાના સ્વરૂપમાં જ રહે છે. આ પ્રસ્તુત વિષય અચિત્ત્વ છે. એના રહસ્યને કેવળજ્ઞાની સર્વજ્ઞ જોઈ જાણી શકે છે. એ નિશ્ચય-નયને અભિપ્રાય છે. વ્યવહાર નયને મત તે બીજી રીતે છે. અર્થાત એ મતે એક વસ્તુ બીજી આધાર વસ્તુમાં સંગ પામીને રહે છે. એ સ્પષ્ટ અનુભવાય છે. આમ હોવા છતાં સિદ્ધોને આકાશ સાથે સંગ Page #505 -------------------------------------------------------------------------- ________________ [ ૫'ચસૂત્ર-પ નથી એ નિશ્ચય-મત પણ સારી રીતે યુક્તિયુક્ત છે જ, કેમકે સિદ્ધ થયેલામાંથી સચાગની શક્તિ નાશ પામી છે, સ'ચેાગજ નથી. સંયાગ તે વિચગવાન હોય. અર્થાત સંચેગ તે છે કે જેની પાછળ વિચાગ હેય. એટલા માટે સિદ્ધને આકાશ સાથે સચૈાગ નથી. છતાં લેાકાન્તભાગના આકાશમાં જે ચૈાગ છે, તેનું લક્ષણ જુદુ છે. સંચાગ લક્ષણ ત્યાં ઘટે નહિ. જે સંબંધ છે, તેમાં સિદ્ધને કેાઇની અપેક્ષા નથી. ૪૪૮ પ્રશ્ન-તા પછી લેાકના છેડે આકાશમાં સિદ્ધનું ગમન અને સ્થિરનિશ્ચલ રહેવાના ચાગ કેવી રીતે ? ઉ-એ જીવદ્રવ્યના કર્મ ક્ષયથી પ્રગટ થતા અનંત સુખના સ્વભાવની જેમ એક સ્વભાવ છે. એ માટે કાઇના ઉપર અપેક્ષા રાખવાની હોતી નથી. તેથી અપેક્ષા પર નભતા સંયેાગ જુદા, અને સ્વભાવ પર નભતા સિદ્ધના લેાકાન્તે યાગ જુદા. સ્વભાવના ઘરની વસ્તુ આગળ કાઇની અપેક્ષાથી જીવતી વસ્તુ એ કંગાળ અને અસાર છે. ઇન્દ્રિયા કે શાસ્ત્રથી થતું જ્ઞાન કેવું, અને કેવળજ્ઞાનથી સ્વભાવે થતું જ્ઞાન કેવુ ? શુદ્ધ અનેલા જીવમાં અનંતજ્ઞાન, અનંત સુખ, ઊર્ધ્વ ગમન, લેાકાન્ત શાશ્વત સ્થિતિ, અજર-અમરતા વગેરે બધું સ્વભાવે બને છે. સ્વભાવવાળાની અલિહારી ન્યારી ! અપેક્ષાવાળા પદાર્થાને કેટલી ગુલામી !! સાપેક્ષ જ્ઞાનને ક્ષચેાપશમ અને ઉપયાગની પરાધીનતા ! વિષયસુખને વિષય અને તેના સાધનાની કારમી ગુલામી ! ગમનને કર્મની અને કાયયેાગની અપેક્ષા ! અવસ્થાનને નિરાબાધ જગા અને અન્યના મિનનડતરની પરાધીનતા ! ઘડપણને રોકવા અનેક વ્યાયામ Page #506 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ४४८ અને વસાણા-રસાયણની, મૃત્યુને અટકાવવા આયુષ્યના ટકવાની, એમ અનેકની દુઃખદ ગુલામી! એ કરવા છતાં ય, અપેક્ષાવાળી વસ્તુને પાછો અવશ્ય વિરહ! એથી કામે ઉદ્વેગ અને શેક! આટલું છતાં આ વસ્તુના અબુઝને તે અપેક્ષામાં જીવવાનું અને અપેક્ષામાં મરવાનું જરા ય નથી ખટકતું ! અપેક્ષેલી ચીજ મળી એટલે જોઈ લે ભાઈને રૂવાબ ! એનું ચાલે તે ધરતી પર પિતાને પગ ન અડવા દે! અદ્ધર ને અદ્ધર જ ચાલે ! બીજાને રેફમાં અદ્ધર રાખે ! કેમ જાણે વૈભવ એના એકલા પાસે જ હશે ! અને તે ય વૈભવ કદી ય એને છેડવાને જ નહિ હોય ! તથા છેડવા વખતે રુદન અને એ પછી દુર્ગતિના દુઃખ દેખવાના જ નહિ હોય! “પેક્ષાવાં મદ્ દુર્ણ, निरपेक्षो महासुखी' । સૂત્ર –વમાં રૂલ્ય 7 વિ જરૂ. તમાકુમવો પરં તરસેવા અથ –આમાં ઉપમા નથી. સિદ્ધસુખ હવામાં અનુભવ તે સિદ્ધનો જ છે. વિવેચન -અનુપમ સિદ્ધસુખ: સિદ્ધને સકલ કર્મક્ષયથી અનંત સુખને સ્વભાવ પ્રગટ થઈ ગયે, તે સુખને કેઈ સાથે સરખાવી શકાય એમ નથી. જેમ મહાસાગર કેવો ? તે કે મહાસાગર જે. તેને બીજી ઉપમા નથી. એવું આમાં. કુમારિકા સ્ત્રીને પ્રથમ સંગે થતા આનંદની જેમ અનંત સુખમય સિદ્ધસ્વરૂપ પરમ બ્રહ્મને આનંદ એ તે પિતાનાજ અનુભવથી અનુભવી શકાય. તે સુખને બિનઅનુભવી કઈ પૂછે કે એ સુખ કેવું હતું હશે? તે કહેવાય ૨૯ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ [પંચસૂત્ર-૫ કે એ ઉપમતીત છે. એ તે તું જાતે અનુભવ કરીને જાણશે. મહાગી સિદ્ધ ભગવંતનું ભેગવિનાનું સુખ અગી એવા ભોગીઓ ને સમજી શકે. ભેગીઓને અનુભવ તે અપેક્ષાવાળા સુખને છે; એ સિદ્ધના સ્વભાવસુખને શું સમજી શકે ? જન્મને આંધળો એ ઘડાને શે પ્રત્યક્ષ અનુભવ કરી શકે ? સિદ્ધના સુખને અનુભવ તે સિદ્ધજ થાય, સંસારીને નહિ. (૩) સિદ્ધસુખનું દૃષ્ટાન્ત-વિભાષા–અચિંત્યતા સૂત્ર–ગાળા ઘણા નિબળા સંaoqi વિતા તો न वितहत्ते निमित्तं । न चानिमित्तं कज्जति । . निदसणमित्तं तु नवरं-सव्वसत्तक्खए, सव्ववाहिविगमे, सव्वत्थसंजोगेणं, सव्विच्छासंपत्तीए जारिसमेअं, इत्तोणंतगुणं । અથ–આ સર્વજ્ઞ જિનેશ્વરેનું વચન છે. એ એકાંતે સત્ય છે. અસત્ય હેવામાં કેઈ નિમિત્ત નથી. નિમિત્ત વિના કાર્ય થાય નહિ. કિન્તુ દષ્ટાન્તમાત્ર આપી શકાય. સર્વ શત્રુના ક્ષયમાં, સર્વ રોગ મટાડવામાં, સર્વ ઈષ્ટના સંયોગથી, સર્વ ઈચ્છાની પૂર્તિથી જેવું સુખ થાય એના કરતાં (સિદ્ધસુખ) અનંતગુણ છે. વિવેચન – પ્ર-એવું અનંત સિદ્ધસુખ છે એ શી રીતે જણાય ? ઉ૦-શ્રી સર્વજ્ઞ વીતરાગપ્રભુનું એ વચન છે, એથી જણાય છે. એ સર્વજ્ઞનું વચન હેવાથી એકાતે તદ્દન નિર્ભેળ સત્ય છે, લેશ પણ અસત્ય નથી. કેમકે અસત્યના કારણભૂત જે રાગદ્વેષ કે અજ્ઞાન, તેમાંનું એમનામાં કાંઈ નથી. રાગથી, દ્વેષથી કે મેહથી જૂ હું વાક્ય બેલાય છે. જેને એ દેષ નથી તેમના Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ૪૫૧ જૂઠનાં કારણો જ નથી તે જૂઠ રૂપી કાર્ય પણ ક્યાંથી સંભવે? કારણ વિના કાર્ય જન્મી જ ન શકે. આવું શ્રી જિનનું કથન છે. સિદ્ધ સુખની કલપનાથે દુષ્ટાન્ત: સિદ્ધનું સુખ સ્વસંવેદ્ય જ છે, એ પોતે જ એને અનુભવ કરે, એ આસ (આદેય) પુરુષોને ઉપદેશ છે. છતાં એનું દષ્ટાંત, એ સિદ્ધિના સુખને આ છે ખ્યાલ આ પ્રમાણે સર્વ શત્રુઓ જે ભયંકર જુલમ ગુજારતા હોય, તે બધા નાશ પામી ગયા હય, સર્વ રોગ જે વર્ષો થયા સખ્ત પીડા કરતા હતા તે સઘળા ય તદન નાબુદ થઈ જાય, આમ બાહ્ય દુઃખ શત્રુઓનું અને આંતર દુઃખ રેગેનું સઘળું જ દુખ દૂર થવા ઉપરાંત, સર્વ પ્રકારના અર્થ યાને ઈષ્ટ વિષયો અને એની સાધનસામગ્રીની પ્રાપ્તિ થઈ જાય, અને તેથી જન્મથી માંડી આજ સુધી થતી લાખો ઈરછાએ બધીય સારી રીતે પૂર્ણ થઈ જાય, તે ય જેવું સુખ અનુભવાય, એના કરતાં અનંતગુણ સુખ સિદ્ધોનું છે. સુખ તે આતમાને સ્વભાવ છે, કર્મથી આવરાયેલ છે; આવરણ હટી જતાં એ પ્રગટ થાય એમાં નવાઈ નથી. (૪) ભાવશત્રુ-ભાવગ-પરમઅર્થ-અનિચ્છા સૂત્ર-તં તુ માવજીવલચારિતો તો મારજૂ कम्मोदया वाहिणो । परमलद्धीओ उ अट्ठा । अणिच्छेच्छा इच्छा । एवं सुहुममेअं न तत्तओ इयरेण गम्मई जइसुहं व अजइणा, आरुग्गसुहं व रोगिण त्ति विभासा । अचिंतमेअं सरूवेणं । અર્થ-તે તે ભાવશત્રુયાદિને લીધે છે. રાગાદિ એ ભાવશત્રુ છે. કર્મના ઉદય વ્યાધિઓ છે. શ્રેષ્ઠ (કૈવલ્યાદિ) લબ્ધિઓ એ અર્થ છે. અનિચ્છા(નિસ્પૃહપણુ)ની ઈચ્છા એ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ [પંચસૂત્ર-૫ ઈચ્છા છે. આમ આ સુખ સૂક્રમ (બુદ્ધિ-અગોચર) છે, વસ્તુતઃ અસિદ્ધથી કળાય એવું નથી, જેમકે યતિનું સુખ અયતિથી, આરોગ્યનું સુખ રેગીથી. આમાં વિભાષા કરવી. (બાકી) સ્વરૂપે એ અચિંત્ય છે. વિવેચન –એ સિદ્ધસુખ અનંત શાથી? અનંતગુણ એટલા માટે કે તે ભાવશત્રુ અને ભાવગના નાશથી તથા ભાવઅર્થ અને ભાવઈચ્છાની સંપૂર્તિથી થયેલું છે. દ્રવ્યશત્રુ અને દ્રવ્યરે એટલે કે આ જીંદગીમાંના બાહ્ય શત્રુઓ અને શરીરના રેગે, એ તે નાશ પામ્યા; પરંતુ રાગદ્વેષ વગેરે આત શત્રુઓ–ભાવશત્રુઓ અને વિવિધ કર્મના ઉદયરૂપી ભાવવ્યાધિઓ ઊભી છે ત્યાં સુધી અનંતગણું સુખ નથી. કેમકે માની ત્યે કે પુણ્યના જોરે બહાર કે શત્રુ નથી રહ્યો એટલે નિર્ભય થઈ ફરે છે. પરંતુ ભાવી પાદિય ઊભા છે; તેમજ આત્માના મહાન અપકાર કરનારા અંદરના રાગદ્વેષ જે શત્રુની જેમ ચિંતા કરાવે છે, દેડધામ કરાવી પડે છે પણ ખરા, હેરાન પણ કરે છે, શાંત રીતે જપવા ય નથી દેતા, અને પરિણામે પણ મહાન અપકાર કરે છે, તે અનંત સુખ ક્યાં ? કમરગ-એટલે ખરી વાત એ છે કે જીવને જ્યાં સુધી કર્મના ઉદયે વ્યાધિની જેમ પડે છે, ત્યાં સુધી અનંત સુખ નથી. તાવની અશક્તિ તે હજીય રસાયણે, ભસ્મ ઔષધે અને પથ્થસેવનથી મિટાવાય; પણ વીર્યાન્તરાય કર્નના ઉદયથી આવેલી અશક્તિશે મિટાવાય ? અથવા શારીરિક રોગો તે ઉપશમ્યા પણ કર્મના ઉદયે ઊભા છે, એ અહીં કરતાં ય ભારે વેડ, પરાધીનતા, હાયેય, કે ઉન્માદ વગેરે કરાવતા હેય, અને એથી Page #510 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ] ૪૫૩ ઉપાજેલા નવા કર્મના ઉદય ભવાંતરે ભયાનક રીતે પીડતા હોય, ત્યાં સુધી અનંત સુખ શા ? ખરું દુઃખ જ રાગ-દ્વેષ-મેહનું અને કર્મના ઉદયનું છે. એ ભાવપીડા શમે નહિ, ત્યાં સુધી અનંત સુખ નહિ. રાગાદિ વિકારે અને કર્મના ઉદયની ગુલામી ટળ્યાથી જે સુખ થાય, તેને અંશ પણ રાગાદિ વિકારોથી ખદબદતા અને કર્મની ગુલામીભર્યા જગતમાં જોવા ક્યાંથી મળે? અનિચ્છાની ઈચ્છા કેમ મહત્વની? : વળી, વિષય અને એના સાધનરૂપ અર્થ એ તે અનર્થ છે, એમાં સુખ નહિ. સુખ તે શ્રેષ્ઠ કેવળજ્ઞાનાદિ લબ્ધિઓ સ્વરૂપ અર્થમાં છે. કેમકે એથીજ પરાર્થે સંપજે. પરાર્થના બે અર્થ-(૧) પરાર્થ એટલે બીજાના ઇષ્ટ પદાર્થ, એટલે કે પોપકાર; અને (૨) પરાર્થ એટલે શ્રેષ્ઠ અર્થ “મેક્ષ.” એવી રીતે ખરી ઇચ્છા તે અનિચ્છાની (અસ્પૃહાની) ઈરછા છે; જે પૂર્ણ થયા પછી શાશ્વત અનિચ્છા મળી. ક્યારેય કઈ ઇચ્છા જ નહિ, તેથી હવે ઇચ્છામૂલક દુખનું નામ નહિ, અને સુખનો પાર નહિ. જ્યારે જગતના પદાર્થોની સર્વ ઈચ્છા આજે ભલે પૂર્ણ થાઓ. તેથી આજે ભલે જગતના પદાર્થો મળી ગયા. છતાં પણ ભવિષ્યમાં ઈચ્છાઓ અચૂક જાગવાની. આ જીવ એ ભેળે નથી કે તેણે ભૂતકાળમાં ઘણું મેળવ્યું ભેગવ્યું છે, તેથી હવે અહિં ઈચ્છા નહિ કરે ! એ એમ નહિ માને કે “ઠીક છે, દેવાદિ ભવમાં બહુ જોયું છે. માટે અમુક વસ્તુ નહિ મળે તો ચાલશે. વર્તમાનની સર્વ ઈચ્છાઓ કદાચ પૂર્ણ થાય તેય ભવિષ્યમાં તે બાકી જ રહે છે. લગ્ને લગ્ન કુંવારાની માફક જીવને ઈચ્છાએ ચાલુજ રહ્યા કરે છે. કેમકે Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ [પંચસૂત્ર-૫ પદાર્થોની ઈચ્છાએ તે એકવાર નિવૃત્ત થઈ, અને પદાર્થો મળ્યા, પણ પૃહાની જડ નિવૃત્ત નથી થઈ, તેથી અસ્પૃહા નથી મળી. ત્યારે સ્પૃહા છે ત્યાં દુઃખ જ છે, કેમકે, હજી તે પૂર્વ ઈચ્છા પૂર્ણ નથી થઈ, ત્યાં તે નવી ઈચ્છા ઉત્પન્ન થઈ સંતાપની અખંડધારા ચાલુ રાખે છે ! જેમ સઈને દીકરે જીવે ત્યાં સુધી શીવે; અથવા સોની-લુહારને રેજ એજ એરણ ને એજ હથોડી કપાળે લખાયેલી! એને અંત જ ન આવે ! તેમ સંસારી જીવને જન્મ જન્મ ઈચ્છાએ કર્યો જવાની અને એને પૂરવા એણે ઝઝૂમે જવાનું ! જુઓ વિટંબણા !તેને બદલે અનિરછાની નિસ્પૃહપણાની જે પૃહા, એ પૂરાય તે નિસ્પૃહપણું સિદ્ધ થાય. પછી તે કાંઈજ સંતાપ નહિ; બસ પરમ શાંતિ અને અપાર સુખ! કેમકે કશું જોઈતું નથી. પછી વિવલતાસંતા-ઉચ્ચાટ શા? એટલે સત્તરસે કામના રહે એના કરતાં હવે એક નિષ્કામપણાની ભાવના થાઓ, કે મારે એક પણ કામના ન જોઈએ ” જ્યારે આ નિષ્કામની ઈચ્છા પૂર્ણ થાય એટલે તે તે નિષ્કામ બની ગયે. હવે તેને કોઈ વિષયની કે કઈ કષાયની જરૂર નથી, તેથી તે અનંત સુખ મેળવે છે. આત્મામાં અનિચ્છાની ઈચ્છા ક્યારે સિદ્ધ થાય તે વીતરાગ બને ત્યારે. વીતરાગતા વિરાગ વિના ન આવે, અને વિરાગમાં અંશે પણ ઈચ્છા ઓછી થવી જોઈએ. તેનું પહેલું પગથિયું સામાન્યતઃ પહેલે ગુણઠાણેથી શરૂ થાય છે, અને એ ઉત્કૃષ્ટતઃ વિકસ્વર સાતમે ગુણઠાણે બને છે. ભાવશત્રુક્ષયાદિથી જ શ્રેષ્ઠ સુખજગતમાં સર્વ શત્રુના ક્ષયમાં, સર્વ વ્યાધિના નાશમાં, Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા-ફલસૂત્રમ્ ] ૪૫૫ સ અર્થાની પ્રાપ્તિમાં, અને સર્વ ઈચ્છાઓ પૂર્ણ થવામાં જે સુખ નથી, તેથી અનંતગણુ' સુખ ભાવશત્રુભૂત રાગાદિના ક્ષયમાં, ભાવરાગભૂત કના નાશમાં, ભાવપકારભૂત શ્રેષ્ઠ કેવળજ્ઞાનાદિ લબ્ધિની પ્રાપ્તિમાં, અને અનિચ્છાની ઈચ્છા પૂર્ણ થવામાં છે. આ ઉપરથી સમજાય એવું છે કે આને અનુભવ કેાણ કરી શકે ? સમજવા માટેય આ એટલી સૂક્ષ્મ વસ્તુ છે, એટલું બધું સૂક્ષ્મ તત્ત્વ છે, કે જેવા તેવાથી એ યથાર્થપણે નહિ સમજાય. એને વાસ્તવિક ખ્યાલ ખીજા અસિદ્ધને એટલે કે મુક્ત નહિ એવા સ'સારી જીવને ન આવે. જેમકે યતિ સ્મૃતિપણાના પાલનથી જે આનંદ અનુભવે છે, તે ગ્રહસ્થ નહિ અનુભવ શકે; અને ભાગલ’પટ તેા સમજી ય ન શકે, પછી અનુભવી તે શું ય કરે? સ'યમને! આનદ અસયમીને કયાંથી હેાય ? કેમકે એ આનંદના અનુભવ માટે અસંયમના ત્યાગ અને વિશિષ્ટ એવા ચારિત્રમાહનીય કર્મના ક્ષયે પશમ જોઇએ. એ માત્ર વેષ ધારી ચાલનાર યતિને ય નહિ થાય. એમ આરાગ્યને આનદ રાગીને થઈ શકતા નથી. સન્નિપાતના દદી સનિપાત વિનાની નિરોગી સ્વસ્થતાથી થતા આનંદ કયાંથી અનુભવે ? કે સમજી શકે? એમ ભાવશત્રુ-રાગાદિમાં આન`દિત રહેનારા એના ક્ષયથી થતું સુખ શું સમજે? તે તે જિન વીતરાગ જ જાણે. એટલે આ તે યતિ-અતિ, નીરાગી-રાગી વગેરે જગતના દૃષ્ટાંતથી સિદ્ધસુખની વિભાષા, તુલ્ય પરિભાષા, આછી વિવેચના માત્ર થઈ. બાકી એની ઉપમા નહિ મળે. કેમકે સિદ્ધ ભગવંતનું સુખ સ્વરૂપે સર્વથા અચિંત્ય છે. તે એટલા માટે કે આપણી પાસે જે મતિજ્ઞાન છે, તેના એ વિષય નથી. ગમે તેવા સૂક્ષ્મ ચિંતનથી પણ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ [પંચસૂત્ર-૫ એ સુખ બરાબર કળાય એવું નથી. (૫) વિચિત્ર તથાભવ્યત્વે સહકારિ-ભેદ સૂત્ર-સારૂ-પજ્ઞાતિગં gifસદ્ધાવવાણ, પ્રવાહ બળાફા तेवि भगवंतो एवं । तहाभव्वत्ताइभावओ। विचित्तमेअं तहाफलभेएण। नाविचित्ते सहकारिभेओ । तदवेक्खो तओ त्ति । અથ –એક સિદ્ધની અપેક્ષાએ (એ અનંતસુખ) સાદિઅનંત છે, પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. તે સિદ્ધ ભગવાન પણ એમ જ છે. તથાભવ્યત્યાદિ ભાવને લીધે તે તે રીતે ફળભેદને લઈને એ તથાભવ્યત્વ જુદી જુદી જાતનું છે. જુદી જુદી જાતનું ન હોય તે સહકારી-ભેદ ન પડે. સહકારી-ભેદ તથાભવ્યત્વની અપેક્ષા રાખનારે છે. - વિવેચનઃ-તે સુખ એક સિદ્ધ વ્યક્તિની અપેક્ષાએ પ્રારંભવાળું છે; છતાં સિદ્ધોની પરંપરાની દૃષ્ટિએ કાળથી અંત વિનાનું છે. પ્રવાહથી તો અનાદિ કાળથી ચાલી આવતા સકલ સિદ્ધ ભગવંતના સમુદાયની અપેક્ષાએ તે સુખ અનાદિનું છે. આ રીતે તે સિદ્ધ પરમાત્મા પણ સિદ્ધ સ્વરૂપે પ્રત્યેકની દષ્ટિએ સાદિ અને અક્ષય છે, અને સમૂહ પરંપરાની દષ્ટિએ અનાદિ અનંત છે. પ્રસિદ્ધ થનાર તે ભવ્ય જી જ હોય છે, અને ભવ્યમાં ભવ્યત્વ એક સરખું છે, તે પછી સિદ્ધ થવામાં જુદે જુદે કાળ, જુદી જુદી સામગ્રી વગેરે શાથી ? ઉ-સામાન્યથી ભવ્યત્વ સમાન છતાં ભવ્યમાં તથાભવ્યત્વ અર્થાત વૈયક્તિક ભવ્યત્વ જુદું જુદું હોય છે. તથાભવ્યત્વ એ જુદી જુદી રીતે મોક્ષની સામગ્રી અને મોક્ષરૂપી ફળમાં પરિપાક પામનારું હોય છે, માટે તે જીવદીઠ જુદું જુદું હોય છે એટલે Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪પ૭ પ્રવ્રયા-ફલસૂત્રમ] કાળ વગેરેની ભિન્નતાને અનુસરીને જ મોક્ષ થાય છે. પ્ર-તથાભવ્યત્વ જુદું ન હોય છતાં જુદા જુદા સહાયક નિમિત્ત કારણને લઈને મેક્ષફળ જુદી જુદી રીતે પામે એવું કેમ ન બને ? ઉ૦–પણ પહેલું તે સહાયક કારણોમાં ભિન્નતા જ શાથી આવે છે? બીજા સમાધાનના અભાવે કહેવું પડશે કે તથાભવ્યત્વાદિની ભિન્નતાને લઈને. કેમકે સહાયકોને એ સ્વભાવ છે કે તથાભવ્યત્યાદિને આધારે ચાલવું. નહીંતર તે તે સહાયક ચેકસરૂપે આવી મળે નહિ. આનું કારણ એ છે કે કેઈની અપેક્ષા વિના નિમિત્તે મળી જતા હોય તે પ્રશ્ન એ થાય કે સર્વ ભવ્ય જીવોને તે એકી સાથે કેમ ન મળે ? અથવા કેઈને કદીયે ન મળે એવું કેમ ન બને ? વસ્તુસ્થિતિએ બનેમાંથી એકે વાત બનતી નથી. અને તે એ છે કે અમુક અમુક ચક્કસ રીતે અમુક અમુક ચોક્કસ સમયે તે નિમિત્તે આવી મળે છે. તે સમાન નહિ પણ વિચિત્ર પ્રકારના તથાભવ્યત્વાદિને આધાર રાખતા હોવાથી બને છે. આમ ભવ્યત્વથી ભવ્ય સમાન છતાં તથાભવ્યત્વથી અસમાન છે, એમ અનેકાન્ત છે. એવી રીતે સિદ્ધ સાદિ પણ છે અને અનાદિય છે, એ અનેકાન્ત છે. . (૬) અનેકાંતવાદથી જ તત્ત્વવ્યવસ્થા : (૭) બદની જ મુક્તિ : અરૂપીને બંધ કેમ? સૂત્ર—બળતરા તત્તવાળો વસ્તુ ઘર્ષ, સંતો . मिच्छत्तमेसो । न इतो ववत्था । अणारिहमेअं।.संसारिणो उ सिद्धत्तं । नाबद्धस्स मुत्ती सद्दत्थरहिआ। અથ:-અનેકાંતવાદ એ તત્વવાદ છે. (તથાભવ્યત્વાદિ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ [ પંચત્ર-પ હાવાના હિસાબે) અનેકાંતવાદ એ રીતે છે; નહિતર તેા (ભવ્યત્વના) એકાંત થઇ જાય છે. એ મિથ્યાત્વ છે. એનાથી વ્યવસ્થા ન થાય. એકાંતનું આશ્રયણ એ આહૂત સિદ્ધાન્ત નથી. સ`સારીને જ સિદ્ધપણુ આવે. ન ખંધાયેલાની મુક્તિ (માનવી એ) શબ્દાર્થરહિત છે. વિવેચનઃ–અનેકાંતવાદથી જ વ્યવસ્થાઃ-અનેકાંતવાદ એ તત્ત્વવાદ છે, તાત્ત્વિક સિદ્ધાન્ત છે, એકાંતવાદ એ મિથ્યા સિદ્ધાન્ત છે. અનેકાન્તથી થતું પદાર્થનું નિરૂપણ એજ તાત્ત્વિક નિરૂપણ છે, કેમકે એ વસ્તુમાં ઘટતા અનેક ધર્મો અને અનેક કા-સામર્થીને ન્યાય આપે છે, પણ એકાન્તવાદની જેમ અમુકના. સ્વીકાર અને અમુકના અપલાપ કરતા નથી. પ્રસ્તુતમાં ભવ્યત્વમાં અનેકાન્ત આ રીતે, કે ભવ્યત્વ મેાક્ષપ્રાપ્તિની યાગ્યતારૂપ હાઈ, એ મેાક્ષની જેમ મેાક્ષનાં સાધના અને સાધનાએ પ્રત્યે પણ કારણભૂત છે. મૂળ ચેાગ્યતા હાય તા જ આ બધું પ્રાપ્ત થાય. હવે દરેક જીવને જુદા જુદા જ કાળ વગેરે સાધના અને જુદી જુદી જ સાધના-માક્ષયેાગે મળે છે; તેા એમાં કારણભૂત ભવ્યવામાં જુદી જુદી જ કારણતા માનવી પડે. આમ, બધાના મેાક્ષની એકસરખી કારણતા; પરંતુ સાધન-સાધનાની ચેાગ્યતા તરીકે જુદી જુદી કારણતા. આ અનેકાંતવાદ જ થયા, પણ સમાન જ કારણતાના એકાંત નહિ. એકાંતવાદ એ તા એક પાક્ષિક જ સ્થિતિ માનશે ! એથી ભિન્ન ભિન્ન જાતના અનેક કાર્ચીને ન્યાય નહિ આપી શકે. ભવ્યત્વાદિ ખધાને સર્વથા સરખુંજ માનવું એ એકાન્ત તા બધાની સમકાળે સમાનયેાગથી જ મેાક્ષની આપત્તિ લાવે! હકીકતમાં Page #516 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા-ફલસૂત્રમ ] ૪૫૯ તેમ છે નહિ. માટે એકાન્તવાદ મિથ્યાવાદ છે. કેમકે એકાંતવાદથી વસ્તુની વ્યવસ્થા નથી થઈ શકતી. ભવ્યત્વમાં જે ભિન્નતા ન હેય અર્થાત્ એકાતે ભવ્યત્વ સમાન જ હોય, તે કાળ વગેરે સહકારી જુદા જુદા મળે છે તે શાથી? તેથી કહો કે અનેકાંતવાદ એટલા માટે સ્વીકાર્ય રહે છે કે ભવ્યમાં જ જુદી જુદી જાતના તથાભવ્ય પણ માનવામાં આવ્યા છે, તેથી એના બળે સાધન-સહકારી અને મેક્ષાગો અનેક પ્રકારના ઘટી શકે છે. એમ હોવાથી કાળભેદ ઘટે, અને એના ગે સર્વ ભવ્યને મક્ષ એક સાથે થવાને પ્રસંગ ન આવે. ભવ્યત્વ એટલે મોક્ષભવનની યોગ્યતા. માલભવન એટલે મોક્ષપ્રાપ્તિ, એને ગ્ય ભવ્યજીવ એ પ્રાપ્તિનું કામ છે. (ભવ્ય અર્થાત્ કર્તા મોક્ષ આવીને જીવને પ્રાપ્ત થાય ત્યાં જીવ મેક્ષ માટે પ્રાથ્ય. એ અર્થમાં ભવ્ય શબ્દ એ વિધ્યર્થ કૃદંત છે. “” પ્રત્યય કર્યતા સૂચવે છે.) વ્યાકરણની દષ્ટિએ કર્મ એ છ કારકમાંનું એક કારક છે, અને કારક એ ક્રિયામાં કારણ હેતુ) હોય છે. વસ્તુમાં મૂળમાં સ્વભાવ જ જુદો ન હોય, તે સહકારી. ભેદ કાંઈ ન કરી શકે. દા. ત. ઘઉં-ચોખાના બીજના સ્વભાવ જુદા છે તે જ જુદી જુદી વાવેતર પદ્ધતિ પણ પાક ભિન્ન ભિન્ન કરે છે. એમ અહીં જીના સ્વભાવ જુદા જુદા હોય તે જ જુદી જુદી સામગ્રીથી ભિન્નભિન્નકાલીન મોક્ષ પ્રાપ્તિ થાય. અહીં ધ્યાનમાં રહે કે, “ભવ્ય મેક્ષ નહિ પણ જીવ છે, કર્મણિ વિધ્યર્થ કદંત છે. એ આ રીતે સંગત થાય કે પ્રાપ્તિની ક્રિયા કરનાર Page #517 -------------------------------------------------------------------------- ________________ ४६० [પંચસૂત્ર-૫ કર્તા, યાને આવી મળનારે “મેક્ષ' છે, ને ક્રિયાનું કર્મ“જીવ” છે. મેક્ષ આવીને જીવને ભેટે છે; તેથી પ્રાપક મોક્ષ બને. પ્રાપ્ય એટલે ભવ્ય. એ પ્રાપિત-કિયામાં કર્મ“જીવ” પણ કારણભૂત હાઈ ક્રિયાના ચિચે જીવસ્વભાવભૂત ભવ્યત્વમાં પણ વિચિત્રતા સિદ્ધ થાય છે. ભવ્યત્વ જુદા જુદા કેમ ? હવે અહીં જુઓ કે દા. ત. શ્રીમંતાઈ એકસરખી પણ અનેક માણસને ભિન્ન ભિન્ન કાળે આવી મળતી હોય, તે ત્યાં એ ભિન્ન ભિન્ન કાળના જ પુણ્યોદયના સ્વભાવવાળા માનવા પડે. એવા ભિન્ન ભિન્ન સ્વભાવ ઉપર જ વેપાર, સમય, આદિના ભેદ પડે છે. એવી રીતે અહીં મોક્ષ એક સરખા છતાં અનેક ભવ્યને ભિન્ન ભિન્ન કાળે આવી મળે છે, ત્યાં કારણભૂત ભવ્યત્વવિપાક સ્વભાવ ભિન્ન ભિન્ન જ માનવા પડે. એ વિચિત્ર વિપાક પણ વિચિત્ર વિચિત્ર ભવ્યને આભારી છે. વિચિત્રભવ્યત્વેને લઈને જ ભિન્ન ભિન્ન કાળાદિ સામગ્રીથી જુદે જુદે કાળે એના પરિપાક અને મોક્ષ થાય. આ હિસાબે વ્યકિતદીઠ ભવ્યત્વ યાને તથા ભવ્યત્વ સમાન નહિ પણ અ-સમાન છે. સાંખ્યમાન્ય અનાદિ-અબદ્ધ જીવ સુકત ન થઈ શકે: સિદ્ધ થવાનું અનાદિ કાળથી ચાલુ છે, એમાં જેમ ભવ્યજીવોની વિચિત્ર વિચિત્ર તથાભવ્યતા સિદ્ધ થાય છે, તેમ છે અનાદિ કાળથી શુદ્ધ-બુદ્ધ-મુકત નથી, પણ કમલથી લેપાયેલ હોવાથી સંસારી છે, અસિદ્ધ છે, અબુદ્ધ છે, અમુક્ત છે, તે જ એમને સિદ્ધ બુદ્ધ મુક્ત વગેરે થવાનું હોય એ પણ સિદ્ધ થાય છે. કેમકે જે સંસારી હેય, એટલે કે અસિદ્ધ Page #518 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૬૧ હેય, એનેજ સિદ્ધ થવાનું હેય, બીજાને નહિ. મૂળથી જ સિદ્ધ હોય, એને શું સિદ્ધ થવાનું હતું? જે બદ્ધ (બંધાયેલો હોય, એને બંધનથી છૂટી મુક્ત થવાનું હોય; એની મુક્તિ વાસ્તવિક ગણાય. બાકી કદી ય જે બદ્ધ નથી, એની મુક્તિ વાસ્તવિક ન ગણાય. બંધ જ નહિ હેવાથી એનામાં મુક્તિ શબ્દનો અર્થ ન ઘટે. કદાચ એનામાં મુક્તને વ્યવહાર ઉપચારથી કર હોય, તે અસલી મુક્તિ તે “પ્રકૃતિ” વગેરે કઈ બીજાની માનીને, એને ઉપચાર આત્મામાં કરવામાં આવતું હોય એવું બને – આ સાંખ્યાદિને મત છે. પરંતુ તે બેટ છે. કેમકે જો આત્મા નહિ પણ પ્રકૃતિ બદ્ધ છે, તે પ્રકૃતિ ભલે દુઃખી હેય, કિંતુ શુદ્ધ સ્વરૂપી આત્માને શું? પછી મુક્તિ માટે પુરુષાર્થ પણ આત્માએ શા સારૂ કરે? “પ્રકૃતિના કાર્યને પોતાનામાંથી ભ્રમ ટાળવા માટે”—એમ જે કહેવામાં આવે, તે એનો અર્થ એ કે “આત્મા પિતે બદ્ધ નહિ છતાં પ્રકૃતિની બદ્ધતા પિતાનામાં આરોપિત કરવાના ભ્રમવાળે તે છે જ. એવું સ્વીકારવામાં આપત્તિ એ આવશે કે એ ભ્રમવાળી દશા પૂરત પણ આત્મા અશુદ્ધ અને બદ્ધ ગણાશે ! તે જ પછી “ભ્રમ ટળે આત્મા શુદ્ધ અને મુક્ત બન્ય” એ કથન સાર્થક થશે. આમ આત્મા બદ્ધ છે તે જ મુક્ત થવાનું ઘટી શકે. અબદ્ધની મુક્તિ થતી હોય, તે અબદ્ધ જડ આકાશાદિની પણ મુક્તિ કેમ ન થાય? અરૂપીને બંધ કેવી રીતે : પ્ર-ઠીક છે આત્મા બદ્ધ છે એમ માનીએ પણ અરૂપી અમૂર્ત આત્મા પર મૂર્ત કર્મ પુદ્ગલને બંધ કેવી રીતે ઘટે? ઉ૦-આકાશની જેમ કેવળ શુદ્ધ અરૂપી આત્મા પર રૂપી Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ [ પંચસૂત્રકર્મને બંધ ન પડી શકે એ વાત સાચી છે. પરંતુ અહીં તે પૂર્વ કાળથી આત્મા કર્મના લેપે લેપાયેલ હોવાથી રૂપી મૂર્ત જે છે. તેથી એના પર ન કર્મબંધ લાગી શકે છે. વળી પૂર્વે એ લેપ પણ એની પૂર્વે આત્મા બીજા કમથી લેપાયેલ જે હતું, એના પર લાગ્યું હતું અને એથી દૂર પૂર્વની લેપાયેલી સ્થિતિ પણ એની પૂર્વભવમાં આત્મા એથી પૂર્વેથી લેપાઈને આવેલે તેના પર બનેલી. એટલે એ કેઈજ ભૂતકાળ નથી કે જેમાં જીવ કર્મથી લેપાયલે ન હોય, ને કર્મ બાંધવાની કિયા ન કરી હોય. અર્થાત્ આત્મા પર કર્મબંધપ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે. અહે! જીવની આ કેવી મૂર્ખતા કે એણે કર્મ બાંધવાને એટલે કે પિતાને મલિન કરવાને જાણે સ્વભાવજ બનાવી દીધે! દૂધની સફેદાઈ, ખાંડની મીઠાશ, કે કાજળની કાળાશના સ્વભાવ મૂળથી. એની જેમ જીવનો કર્મ બાંધવાને સ્વભાવ મૂળથી. કઈ ભૂતકાળમાં બંધની કિયાના સ્વભાવ વિના જીવી રહ્યો નહિ! ખૂબી તે એ, કે કર્મમળ સ્વયં ચાલીને જીવ પર ચેટવા નથી આવતે; તેમ છતાં આત્મા એને નિમિત્ત આપીને પિતાની પર ચુંટાડ્યા વિના અને તેથી અનંત દુઃખી બન્યા વિના રહ્યો નથી! આમ અનંતાનંત કાળની આ બાળચેષ્ટાની ભયંકરતાનું પણ હજી એને ભાન નથી થતું, એ એક માનવપણુમાં કમનસીબી છે! હવે તે એ ભાન લાવીને બંધની ક્રિયાને અંત લાવવું જોઈએ. એ અંત લાવવાનું સામર્થ્ય માનવભવમાં જ છે, માટે માનવભવ એ માટે જ મળે ગણાય, અને એ અંત લાવવાથી જ સફળ થાય. Page #520 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ્ ] ૪૬૩ સૂત્ર:-બળારૂમ છો વાદેળ, લચાતુકો | અવતુબંધળે वामुत्ती, पुणो बंधपसंगओ, अविसेसो अबद्धमुत्ताणं । અઃ-ક બ`ધ (વ્યક્તિગત સાદિ છતાં) પ્રવાહથી અનાદિ છે. દા. ત. ભૂતકાળ પૂર્વે અ-ખદ્ધ પછી અંધાતા હેાય. તા કાયમી મુક્તિ જ ન થાય; કેમકે (કામચલાઉ મુકત થવા છતાં હવે અખદ્ર હાઈ ફી) ખંધ થવાની આપત્તિ ઊભી છે. કારણ અનાદિથી અમૃદ્ધ દશા અને પછીની મુતદશા એમાં (આત્મસ્વરૂપમાં) ફરક નથી. વિવેચન:-અનાદિ બધપ્રવાહ: આમ દરેક ક્રિયા પોતે વ્યક્તિગત નવી ઉત્પન્ન થયેલી છતાં, પૂર્વ પૂર્વ વિચ રતાં જણાશે કે પ્રવાહે-પરપરાએ આત્મા પર અનાદિ કાળથી કર્મ બંધન ચાલુ છે. તે ભૂતકાળની જેમ યુક્તિયુકત પણ છે. કાઈ પૂછે કે ભૂતકાળ કચારથી શરૂ થયા? તા કહેવાય કે દરેક ભૂતકાળ પ્રારભવાળા નવો નવો નિમિત્ત થયેલ હોવા છતાં, પૂર્વ પૂર્વ પ્રવાહની દૃષ્ટિએ ભૂતકાળ અનાદિથી ચાલે છે તેમજ વર્તમાનકાળ અનુભવવાનું પણ અનાદિથી છે. કેમકે, ભૂતકાળ તેનું નામ, કે જે કાળ વ માનતા પામી ચૂકચો છે; અને ભવિષ્યકાળ તેનું નામ કે જે વર્તમાનતાને પામશે. જ્યારે પ્રવાહથી ભૂતકાળ અનાદિના છે તે પછી એના ખીજભૂત વર્તમાન પણ અનાદિવાળા છે. આકાશ વ્યક્તિગત અનાદિ છે, એટલે પેાતેજ અનાદિથી છે. આ કર્મ બંધ, ભૂતકાળ, વગેરે પ્રવાહથી અનાદ્વિ છે, એટલે પેતે નહિ પણ પેાતાની જાતને ફાઇને કોઈ અનાદિથી હાય જ. પ્ર૦-કેાઈ પણ વસ્તુ, એમ ક બંધ પણ, કત્યારે ને કયારે શરૂ તા થઈ જ હાય ને ? Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ : [ પ ચસૂત્ર-૫ ઉ૦–ના, પ્રવાહથી આમ બંધ જે અનાદિ ન માનીએ, અર્થાત બહુ પૂર્વે આત્મા તદ્દન અબદ્ધ માનીએ, અને પછીથી અબદ્ધ આત્મા પર બંધ શરૂ થયે એમ માનીએ, તે આત્માની કદી “મુક્તિ” એટલે કે કાયમી શાશ્વત સિદ્ધપણું થઈ શકે નહિ. કેમકે આત્મા ભલે અહિ એકવાર કદાચ કામચલાઉ સર્વકર્મબંધન તેડી નાખે, તે પણ હવે અબદ્ધ બન્યા હોવાથી અને તમારા મતે અબદ્ધને બંધન લાગતું હોવાથી, પૂર્વની જેમ ભવિષ્યમાં ન બંધ કાં શરૂ ન થાય ? અને જો એ થઈ શકે છે, તે કાયમી મુક્તિ અસંભવિત બની. અલબત્ “અબદ્ધ અને “મુક્ત” બે શબ્દ જુદા છે, પરંતુ એ બંનેમાં આત્માની શુદ્ધ અવસ્થા સમાન છે, કઈ તાત્વિક ફરક નથી. તેથીજ જે અબદ્ધ પણ બંધાય, તે મુકત પણ બંધાશે ! એટલે ખરી રીતે શાશ્વત મુક્તપણું જ નહિ ! (૮) અનાદિ કર્મચાગ નાશ્ય કેમ? : દિદક્ષા અસત સૂત્ર:-શ્રાફનોવિ વિશો જળોવઢનાણvi વિવિધ अकरणस्स । न यादिट्ठमि एसा । न सहजाए निवित्ती । न निवित्तीए आयढाणं । न यऽण्णहा तस्सेसा । भव्वत्ततुल्ला नाएणं । न केवलजीवरूवमेअं। न भाविजोगावेक्खोए तुल्लत्तं. तया केवलत्तेण सयाऽविसेसओ । तहासहावकप्पणमप्पमाणमेव । एसेव दोसो परिकप्पिआए। અર્થ:-(કર્મ) અનાદિ સંબંધ હોવા છતાં સુવર્ણ-માટીના દાક્તથી વિગ થાય છે. ઇંદ્રિય-રહિત(શુદ્ધાત્મા)ને દિક્ષા (પ્રકૃતિ-દર્શનેચ્છા) ન થઈ શકે. ન જોયેલા વિષયની દર્શનેચ્છા થતી નથી. સ્વભાવભૂત (હોય તો એ)ની નિવૃત્તિ ન થાય; નિવૃત્ત થતી હોય તે પછી આત્માનું અસ્તિત્વ નહિ રહે. Page #522 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૬૫ નહિતર (જે આત્મા ઊભું રહેતું હોય તે) એ દિક્ષા એની નહિ કહેવાય. દષ્ટાન્તથી (દિદક્ષા) ભવ્યત્વ જેવી નથી. ભવ્યત્વ શુદ્ધ જીવસ્વરૂપ નથી. (દિદક્ષાને) ભાવી ગની અપેક્ષાએ તુલ્યતા નથી, કેમકે પૂર્વે એકલી જ હેઈને સદા સમાન છે. (મહત્ તત્ત્વાદિવિકાર-દર્શને સદા નિવૃત્ત થવાને) સ્વભાવ કલ્પ અપ્રામાણિક છે. એ જ દેષ કલ્પિત દિક્ષામાં છે. વિવેચન:-અનાદિ કર્મબંધને અંત કેવી રીતે? પ્રવર્તે પછી, એમ તે આત્મા સાથે કર્મને સંબંધ જે અનાદિને છે, તે તે સ્વાભાવિક ઠર્યો! તેથી તેને કદીય અંત ન આવે, તેથી મેલ થઈજ ન શકે ! જેમકે, આકાશ અને મેને સંબંધ અનાદિને છે, તો કદી તેને અંત આવનાર નથી. ઉ૦-દષ્ટાન્તમાં સંબંધ પ્રવાહથી અનાદિ નહિ, કિંત વ્યકિતસ્વરૂપે અનાદિ છે, તેથી તે ભલે શાશ્વત છે. પરંતુ કમને સંબંધ તે તે તે વ્યકિતરૂપે પ્રારંભવાળે છે, તેથી તેને અંત આવી શકે છે. આમાં સુવર્ણ-માટીનું દષ્ટાંત છે. ખાણમાં જ્યારથી સુવર્ણ ઉત્પન્ન થયું, ત્યારથી માટીના સંબંધવાળુંજ ઉત્પન્ન થયું હોય છે. છતાં અગ્નિ તેજાબ વગેરેથી એ સંબંધનો અંત આવી શકે છે, અને સુવર્ણ મળથી તદ્દન મુક્ત બની શુદ્ધ થઈ શકે જ છે. એવી રીતે કર્મબંધનના હેતુથી ઉલટા હેતુઓ મળે, તેથી સુવર્ણની જેમ આત્મા તપે, તે જૂને કર્મમળ દૂર થઈ જાય, સાથે નવા બંધના હેતુ ન સેવીને બંધને અટકાવી દેવાય તે આત્મા સર્વથા મુક્ત થઈ શકે. આત્મા (૧) અબદ્ધ-(ર) બદ્ધમુક્તમાં ભેદ ? - Page #523 -------------------------------------------------------------------------- ________________ [ પંચસૂત્ર-૫ સાંખ્યમતની શાખાનું કહેવું છે કે,-અનાદિ બદ્ધ માનવાને બદલે અનાદિથી અબદ્ધ એવા જીવને પાછળથી બંધ થયે માનીએ તે શું વાંધે? અલબત બદ્ધમાંથી મુક્ત થયેલાને ફરી બંધ આ રીતે નિવારી શકાશે. પૂર્વે કદી બંધ નહેાતે થયે તે વખતને આત્મા તે “અબદ્ધ આત્મા અને બંધાયા પછી મુકત થયેલ આત્મા તે “બદ્ધમુકત આત્મા. એમાં સાંખ્યમતની માન્યતા એ છે કે આત્મા-ચેતન પુરુષ સદાને અકર્તા અર્ભકતા છે; કર્તા તે જડ પ્રકૃતિ છે. એનાં સર્જન મહત્તત્ત્વ-અહંકાર-શબ્દરૂપાદિતન્માત્રા-ઈન્દ્રિ અને પંચભૂત છે. આત્મા એમાં અભેદભ્રમ સેવી માને છે કે “હું કર્તા છું, આ બધું મારું છે.” સાંખ્યની એક શાખા જે અનાદિ સંસાર નથી માનતી, તે કહે છે કે ચેતન પુરુષને જ્યારે દિક્ષા થાય, દર્શનેછા થાય, ત્યાર પછી સંસાર શરૂ થાય છે. અર્થાત અનાદિ “અબદઆત્માને દિક્ષા થાય છે. દિદક્ષા એટલે સત્વ-રજ-તમસુસ્વરૂપ ત્રિગુણ પ્રકૃતિને વિકાર જોવાની ઈચ્છા. પ્રકૃતિ એ જડ જગતનું મૂળ કારણ છે. તે જોવાની ઇરછામાંથી આત્મા બંધાઈને સંસાર જન્મે છે. અસલ તે પ્રકૃતિ જ બંધાય છે, પરંતુ પ્રકૃતિમાંથી નીપજતું મહતતવ સ્ફટિકદર્પણ જેવું નિર્મળ હોવાથી તેમાં પુરુષ જુએ છે, અને તેમાં પડતા પિતાના પ્રતિબિંબ સાથે ભાસમાન, પ્રકૃતિના બદ્ધત્વ-કત્વ-જ્ઞાતૃત્વાદિ ધર્મોને આત્મા પિતાના માની લે છે, તેથી અનેક ભવરૂપી સંસારનાં સર્જન થાય છે. એમાં વિવેક ખ્યાતિ ભેદજ્ઞાન થાય કે “હું પ્રકૃતિ નહિ, પ્રકૃતિથી જુદો, સદા અબદ્ધ અકર્તા ચેતન પુરુષ.” ત્યાર પછી ક્રમશઃ આત્મા Page #524 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ] ४६७ મુકત થાય છે. હવે એવા “બુદ્ધયુક્ત આત્માને દિક્ષા થતી નથી. કેમકે તેણે પ્રકૃતિ જોઈ લીધી છે, તેથી તે તૃપ્ત છે. દિક્ષા નથી તેથી બંધાવાનું નથી, એટલે બદ્ધમુક્તને હવે બંધ કરી નહિ થાય. તે આત્મા પર અનાદિને બંધ શા સારૂ માન? સાંખ્યની “ દિક્ષામતનું ખંડન:જો બંધ આદિવાળે માનીયે તે બંધ થવાની પૂર્વે જ્યારે આત્મ બદ્ધ નથી ત્યારે તેને ઈદ્રિય નથી, શરીર નથી, મન વગેરે કાંઈ નથી, તે દિક્ષા થાયજ કેવી રીતે ? બંધ વિના કરણ એટલે કે ઇન્દ્રિય મળે નહિ તે વિના દિદક્ષા નહિ. દિક્ષા વિના બંધ નહિ, એટલે સંસાર નહિ. બીજી પણ એક વાત એ છે કે – | સર્વથા અજ્ઞાતની દિક્ષા નહિ - કવિમિ સા–(૧) અહિં “અદિ' શબ્દમાંનો પ્રત્યય કર્તા અર્થમાં લઈએ અને સાતમી વિભકિત સતિ સમી ગણીએ, તે એ અર્થ થાય કે જે કઈ દ્રષ્ટા ન હોય, તે દિક્ષા જ ન થઈ શકે. જોવાની ઇચ્છા તે દિક્ષા. જોનાર વિના જોવાનું કે ને ? અનાદિ અબદ્ધ તે, એને અંતઃકરણ પણ નથી, ઈદ્રિય-શરીરાદિવાળ જ નથી, તે પછી એને જેનાર દષ્ટા કેમ કહેવાય? એને અંતઃકરણ પણ નથી તે પછી એને દિક્ષા શી ? વિના કારણે એને દિદક્ષાવાળો અને દર્શન કરનારે માને છે તે એવો સ્વભાવ બનવાથી નિત્ય દિદક્ષાવાળો ને નિત્ય દ્રષ્ટા બને. (૨) રિમિમાં પ્રત્યય કર્મણિભૂતકૃદન્તને લઈએ અને સપ્તમી વિભક્તિ વિષય” અર્થમાં લઈએ, તે એ અર્થ થાય કે જે ચીજ બિલકુલ અદષ્ટ છે, એટલે કે જે વસ્તુ કદીય નથી પ્રત્યક્ષ જોઈ કે Page #525 -------------------------------------------------------------------------- ________________ ४६८ [ પંચસૂત્ર-૫ નથી સાંભળી, એ વિષયની દર્શનેચ્છા=દિદક્ષા નથી થતી. એથી અબદ્ધ અવસ્થામાં તદ્દન ન જોયેલ કે ન સાંભળેલ જે પ્રકૃતિ તેને જોવા જાણવાની ઈચ્છા જ ન થઈ શકે. અહેતુક દિક્ષા શાશ્વત ! : જેવાની ઈચ્છા તે દિક્ષા એ જાગવાનું કારણ શું? પ્રોજન શું? થવાનાં સાધન કયાં? અમુક જ કાળે કેમ જાગે? પૂર્વે કે પછી કેમ નહિ? આ કશું વિચાર્યા વિના દિક્ષા થાય એમ કહે, તે તે તે આત્માને સ્વાભાવિક ગુણ માન પડે. તે સ્વભાવ હેવાથી અનાદિ કાળથી જ હોય. તેથી બંધ વગેરે પણ અનાદિના માનવા પડે. આમ દિદક્ષા સહજ માનવા જતાં (૧) શાશ્વત માનવી પડશે ! (૨) તેમ બંધ પણ શાશ્વત ! વળી શાશ્વત દિક્ષાથી (૩) મેક્ષનો અભાવ થઈ જશે ! ચેતન્યની જેમ સ્વાભાવિક દિક્ષા કદીય નાશ ન થઈ શકે. છતાં જે દિદક્ષાને નાશ માને તે તસ્વભાવભૂત આત્માનું પણ નિઃસ્વભાવત્વ (નાશ) માનવું પડે. દિદક્ષાને તમે શુદ્ધ આત્મ-વસ્તુને સ્વભાવ કહે છે, તે સ્વભાવ ગયા પછી વસ્તુનું અવસ્થાન શું? વસ્તુ ક્યાંથી ઊભી રહે? અલ્હા-છતાંય જે આત્મા ઊભો રહે છે, તે એમ કહે કે દિક્ષા સદા ઊભી રહે છે. યા કહે કે એ એને સ્વભાવ નથી. એમ કહેતાં તે દિક્ષા આત્માની રહેશે જ નહિ. કેમકે અભેદ સંબંધ વિના બીજે સંબંધ (ગ) આત્મા સાથે દિદક્ષાને ઘટી શકતા નથી. તેથી આત્માને દિદક્ષા થઈ, એમ નહિ કહેવાય. સંબંધ વિના આ વસ્તુ આની છે એમ કેમ કહેવાય? દિદક્ષાની ભવ્યત્વ સાથે તુલનાપ્ર-ભલે અભેદ સંબંધ માનીશું. પરંતુ આત્માથી અભિન્ન Page #526 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ४६६ રહીને જેમ ભવ્યત્વ અનાદિ હોવા છતાં મોક્ષ વખતે નાશ પામે છે. ત્યાં આત્મા નાશ ન પામતાં ઊભે રહી શકે છે, તેમ દિદક્ષા પ્રકૃતિદર્શનથી ભલે નિવૃત્ત થાય છતાં આત્મા ટકી શકશે. ઉ૦-ન્યાયને અનુસારે દિક્ષા ભવ્યત્વ જેવી નથી; કેમકે ભવ્યત્વ તે શુદ્ધ અબદ્ધ જીવસ્વરૂપ નથી, જ્યારે દિક્ષાને તે તમે શુદ્ધ અબદ્ધ આત્મસ્વરૂપ કહે છે. પ્ર-એ રીતે તુલ્યતા ભલે ન હોય, પરંતુ બીજી રીતે ભવ્યત્વ હિસાબે ભવિષ્યમાં જે કૈવલ્ય-મુક્તિનાં ઉત્થાન થશે, એમ દિદક્ષા હિસાબે આત્માથી પ્રકૃતિના મહતતત્ત્વાદિ વિકારોના જે ભવિષ્યમાં દર્શન અને કૈવલ્ય કરાશે, તે ભાવી ગની અપેક્ષાએ સમાનતા તે છે જ. ભવ્યત્વને પણ સ્વનાશક એ ભાવી મુક્તિને યોગ છે, તેમ દિક્ષાને પણ ભાવદર્શનને વેગ થઈ, સ્વનાશક કૈવલ્ય-અવસ્થાને યોગ છે. તે ભવ્યત્વની જેમ દિક્ષા જીવમાં સ્વાભાવિક કેમ ન માનવી? ઉ૦-એમ માને તે પણ દિક્ષાની આ વિશેષતા તે ઊભી જ છે કે એ પૂર્વે અબદ્ધ શુદ્ધાત્મામાં હતી. તે પછી હવે કેવલ્ય અવસ્થા થઈ ગયા પછીય ભાવી ગ થવાનું રહેતું નથી, એટલે પાછી સમાન એટલે કે પૂર્વનાં જેવી અબદ્ધ શુદ્ધ અવસ્થા આત્માની બની. એથી સહજ એવી દિક્ષા કેઈ એક કૈવલ્યઅવસ્થા થઈ ગયા પછી પણ પાછી કેમ ન ખડી થાય? એવું થતાં તે શાશ્વત મુક્તિ જ નહિ બને. ભવ્યત્વમાં એવું નથી કેમકે એ તે અનાદિથી બદ્ધ અશુદ્ધ આત્માની અવસ્થા હતી, તે હવે આત્મા અબદ્ધ શુદ્ધ બની ગયા પછી એમાં શી રીતે એ આવી શકે ? દિક્ષાને તે પહેલાં ય શુદ્ધ અબદ્ધ આત્મા Page #527 -------------------------------------------------------------------------- ________________ ४७० [પંચસૂત્ર-૫ વસ્થાની જેમ કૈવલ્ય પછી પણ એવી શુદ્ધ અબદ્ધ અવસ્થા મળે છે. તે ત્યાં કેમ એ ફરીથી ન જાગે? પ્ર-દિદક્ષાને એ સ્વભાવ જ માનશું કે એ એકવાર મહતતત્વાદિ વિકારનાં દર્શન થયા પછી કૈવલ્ય અવસ્થામાં નાશ પામી જાય પછી ઊઠતી નથી. પછી ક્યાં આપત્તિ છે ? ઉ૦-મહતતત્ત્વાદિ વિકારેની પૂર્વેના અનાદિ વિશુદ્ધ કાળમાંની કેવલ્ય-અવસ્થા, અને એ વિકારનાં દર્શન પછી વિવેક ખ્યાતિથી થતી કૈવલ્ય-અવસ્થા–એ બે કેવલ્યની શુદ્ધ અવસ્થામાં કાંઈજ ફરક નથી. તેમ છતાં, એકમાં (પૂર્વમાં) દિક્ષાને સભાવ માન, અને બીજી પાછળની કૈવલ્ય-અવસ્થામાં દિદક્ષાને અભાવ માન,-એક જ આત્મામાં શુદ્ધ એવા બે વિરૂદ્ધ સ્વભાવ કલ્પવા એ પ્રમાણવિરુદ્ધ છે. છતાંય એમ માનવા જતાં દિક્ષાને આત્માથી ભિન્ન જ માનવી પડશે. કેમકે પ્રકૃતિ ને પુરુષ (આત્મા) કરતાં એ અધિક માની તેથી જ એ દિદક્ષાનું અસ્તિત્વ એવું જ હેય. આત્માને અનાદિકાળથી નહિ, પણ કેઈ વચલા કાળથી પ્રકૃતિવિકારો--મહતતત્ત્વાદિ-ને વેગ પ્રગટે છે, ત્યારે દિદક્ષા પણ વચલા કાળથી ઊઠે છે. તેથી દિક્ષા આગન્તુક થઈ. એ આત્મરૂપ -પુરુષસ્વરૂપ કે આગન્તુક પ્રકૃતિવિકાસસ્વરૂપ માનવી યુક્તિયુક્ત નથી; કેમકે (૧) પ્રકૃતિ સ્વરૂપ હોય તો તે “દિક્ષા એટલે પ્રકૃતિદર્શનેચ્છા” કેમ બને? શું દિક્ષા અર્થાત પ્રકૃતિને પ્રકૃતિ જેવાની ઈચ્છા થઈ? (૨) આત્મસ્વરૂપ પણ નહિ, કેમકે તે તે એ આત્માની જેમ શાશ્વતી બની જાય ! માટે પ્રકૃતિથી અને અનાદિસિદ્ધ પુરુષથી એ તદ્દન જુદી જ સાબિત થશે. તેવી દિક્ષા સર્વકાળ–શુદ્ધ એવા પુરુષને કાંઈ જ ન કરી શકે, તે પછી Page #528 -------------------------------------------------------------------------- ________________ ४७१ પ્રવ્રયા-ફલસૂત્રમ ] બંધ મોક્ષ કે ના ? કદાચ કહે કે દિક્ષા કલ્પિત છે, તે કલ્પિત દિક્ષામાં પણ આ જ પ્રમાણ-વિરુદ્ધતા દોષ છે, તેથી આ કલ્પના જ નિરર્થક છે. માત્ર કપેલી દિદક્ષા એ કલ્પનાથી વધીને કોઈ વસ્તુ નથી, તેથી તેમાં શી રીતે કોઈ પણ પ્રમાણ હોય? પ્રમાણુવિનાની વસ્તુ વસ્તુ જ નથી, તેથી દિક્ષા અમાન્ય છે. તેમ કલ્પિતઆરેપિત દિક્ષા કશું સત કાર્ય ન કરી શકે. (૯) બંધ-મેક્ષ પરિણામવિશેષ : બૌદ્ધના મેક્ષમતની સમીક્ષા સૂત્ર-પરિણામ મેગા વાંધામેચો ત્તિ , વનવિયુદ્ધ निरुवचरिओभयभावेणं । न अप्पभूअं कम्मं । न परिकप्पिअमेअं । न एवं भवादिभेओ । न भवाभवो उ सिद्धी । न तदुच्छेदेऽणुप्पाओ। न एवं समंजसत्तं । नाणाईमंतो भवो । न हेउफलभावो । અર્થ:-(આત્માના) પરિણામવિશેષથી બંધ-મેષભેદ છે, એ જ સર્વનયશુદ્ધ અને ઉપચારરહિત મુખ્ય બંધમાક્ષ હેવાથી ઠીક છે. કર્મ આત્મસ્વરૂપ નથી, તેમ) એ કલ્પિત નથી. કેમકે એમ તે સંસાર-મોક્ષને ભેદ ન પડે ! મેક્ષ કાંઈ માત્ર સંસારના અભાવ સ્વરૂપ (અર્થાત ક્ષણ સંતાન-પરંપરાના સર્વથા નાશરૂપ) નથી. સંતાનને ઉરછેદ થતો હોય તો સંતાનોત્પત્તિ ન થાય એવું નથી. (થાઓ એમ કહે તેય) એમ ન્યાયયુક્તતા નથી, (કેમકે અસત ઉત્પન્ન ન થાય. થતું હોય તે) સંસાર અનાદિમાન નહિ રહે (તેમજ) કાર્ય-કારણભાવ નહિ સચવાય વિવેચન -ખરેખર બંધ-મેક્ષ શું? જૈનમતઃત્યારે હવે પ્રશ્ન છે કે બંધ-મેલ સંબંધમાં પ્રમાણથી Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ [ પંચસૂત્ર-૫ સંગત તવ શું છે? તત્ત્વ આ, કે એ બે જુદી જુદી આત્માની અવસ્થા છે. આત્મા નિત્ય ખરો પણ પરિણામી નિત્ય એટલે કે એ આત્મા તરીકે કાયમ રહીને એમાં જુદા જુદા પરિણામ પરિવર્તન થાય. આત્મા જ મનુષ્ય મટી દેવ થાય, દેવ મટી પશુ થાય, આમાં જ બંધનબદ્ધ બને, ને એ જ બંધનમુક્ત થાય. આમ આત્માના એવા એવા પરિણામ-વિશેષથી બંધ અને મોક્ષની ભિન્ન ભિન્ન અવસ્થા એ પ્રમાણસિદ્ધ છે. આત્મામાં જે કોઈપણ પ્રકારની અવસ્થા પલટાય નહિ, તે જીવ “જીવતે છે,” “મરી ગયો, “આત્મા તિર્યંચ મટી મનુષ્ય થયો, મનુષ્ય મટી દેવ થયો,” વગેરે મુખ્યપણે વાસ્તવિક વ્યવહાર થાય નહિ. “આત્મા પૂર્વ બંધાયેલો હતો, હવે મુક્ત થયે,” વગેરે વ્યવહાર પણ અવસ્થા ફર્યા વિના ન બને. ત્યારે આ કાંઈ કાલ્પનિક વ્યવહાર નથી. અને આત્મા સાથે બાહા કેઈ બીજી વસ્તુના વાસ્તવિક સંગ-વિગ વિના શુદ્ધ એકલા આત્મામાં અવસ્થામાં પરિવર્તન, સંસારમાંથી મુક્તિ, અનાદિ સંસાર,-એ બધું ન્યાય દષ્ટિએ ન ઘટી શકે, સર્વનયથી વિશુદ્ધ એવા મતે સંગત ન થાય. કેમકે બંધ મોક્ષ ઉભય એ ઔપચારિક નથી, પરંતુ મુખ્ય વાસ્તવિક છે. માટે જ એ પુરુષાર્થ માગે છે, એના માટે તે શાસ્ત્ર છે, સંત-શેતાનના ભેદ છે, સાચા-ખોટા માર્ગભેદ છે....વગેરે. આ દ્રવ્યાસ્તિક મતના હિસાબે પ્રરૂપણું થઈ. અર્થાત અનાદિબદ્ધ આત્મદ્રવ્ય અને મુકત આત્મદ્રવ્ય એ પ્રમાણસિદ્ધ છે, એ કહ્યું. પર્યાયનયથી વિચારણું:- હવે પર્યાયાસ્તિક મતની Page #530 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા–ફલસૂત્રમ ] ૪૭૩ અપેક્ષાએ અંધ-મેાક્ષ પર્યાયને વાસ્તવિક જણાવે છે. તે એમ કહે છે કે મંધાતા કમ એ તે આત્મપર્યાય ઊભા કરે છે, પરંતુ એ કમ કાઈ ખુદ આત્મા નથી, અર્થાત્ ખેાધસ્વરૂપ નથી. તેમ એ કર્મ કે એ વાસના િકલ્પિત અસત્ પણ નથી. કેમકે, એ જો કલ્પિત હાય, અસત્ જ હોય, તા આત્માને ભિન્ન ભિન્ન જાતના ભાવ શી રીતે થાય ? કર્મ અને વાસનાને માત્ર આત્મસ્વરૂપ કે કલ્પિત માનવા જતાં તે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માથી એ કાંઈ જુદા ન ઠર્યા ! હવે એ પર્યાયરૂપ અર્થાત્ ક્ષણ ક્ષણ ભિન્ન હાઈ ચાહ્ય ભવપર્યાય કે ચાહ્ય મેાક્ષપર્યાય, બધી ય ક્ષણેા શુદ્ધ જ્ઞાનાત્મક કમ ક્ષણા કે વાસનાક્ષણા બની. તેથી ભવ–માક્ષ વચ્ચે ભેદ ન રહ્યો! માત્ર આત્મસ્વરૂપ કે કલ્પિત હાવામાં, નામ ભવ મેલેા કે મેાક્ષ, ભેદ શે! પડે? કમ અને વાસના એ કોઈ અલગ ચીજ નહિ, પણ ક્ષણિક જ્ઞાનમાત્રરૂપ ! તેથી એ ક્ષણે ભલે ભિન્ન ભિન્ન હેાય, છતાં મુક્તિની અનેક ક્ષણેામાં જેમ વિચિત્ર અનેક ભવ નથી, તેમ અહીં સ`સારની ક્ષણેામાં પણ અનેક વિચિત્ર ભવ નહિ અને. તેથી તા સ`સાર અને મેાક્ષ વચ્ચે કાંઈ તફાવત નહિ રહે ! માટે કર્મ-વાસના વગેરેને પણ પ્રમાણસિદ્ધ સત્ માની ખંધમેાક્ષને અલગ જીવદ્રવ્યના વાસ્તવિક પર્યાયજ માનવા જોઇશે. પ્ર૦-એમ શા માટે ? દ્રવ્ય કાંઈ નહિ, પણ અશુદ્ધ કર્મવાસનાક્ષણાની પર’પરા એ જ સ ંસાર છે; અને એ કારણપૂર્વક હાય એ માટે ભલે સસાર અનાદિના હૈ. પર`તુ એ ક્ષણસંતતિ મુઝાઇ ગયેલા દીવાની જેમ અત્યંત ઉચ્છિન્ન થઈ જાય એ જ મેાક્ષ, એવું કેમ નહિ ? પછી પાછળ કશું ય ખાકી શા માટે રહેવું જોઇએ ? દીવા મુઝાઈ ગયે કશું રહેતું નથી; એમ ભવ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ [ પંચસૂત્ર-પ ક્ષણોના અત થયે કશું રહેતું નથી. ને એનું જ નામ મેાક્ષ થયા. બૌદ્ધમત-અત્યંત ક્ષણેાચ્છેદ મેાક્ષ'નું ખંડન:ઉજો કાંઈ બાકી ન રહે તે એને અથ એ થયે કે એક વખતની સત વસ્તુ હવે કાઈ પણ સ્વરૂપે સત ન રહી, પણ સદ્ન અત્ય'ત વિચ્છેદ થવાથી અસત્ થઇ ગઇ !' તમારે બૌદ્ધોને સ્થિર દ્રવ્ય તા માનવું નથી, એટલે ક્ષણિક જ્ઞાન પરપરાના તદ્દન અંત એ મેાક્ષ કહેા છે. જો એમ અસત્ થાય તે તૈા મુક્તિની પછી પણ ફ્રી સ`સાર નહિ જ ઉત્પન્ન થાય એવું શા માટે ? ફરી પણ ઉત્પન્ન થશેજ. કેમકે જ્યારે સતને તદ્દના ઉચ્છેદ થઇ અસત્ થઈ શકે, તેા મુક્તિ પછી તદ્ન અસત્ એ પાછું સત્ મની એવા સંતાનની (ભવાની) ઉત્પત્તિય કેમ ન થાય ? જો સત્ અસત્ થાય, તેા એક વખતનું તદ્દન અસત્ એ ફરી સત્ પણ થઈ શકવું જોઇએ. નિયમ તે એ છે કે ‘નાસતો વિદ્યતે માવો, નામાવો વિદ્યુતે સતઃ !' અર્થાત્ અસત્ની ઉત્પત્તિ નથી, અને સતના અત્યંત નાશ નથી થતા, સતનું રૂપાંતર થાય, પણ કશું ઊભું તેા રહે જ. તેમ એમાંથી કાંઈ નવું ઉત્પન્ન થઈ શકે, કિન્તુ આકાશ-કુસુમની જેવા તદ્ન અસતમાંથી કશું ઉત્પન્ન ન થઈ શકે. હવે કહા, તમારે જ્યારે આ નિયમ નથી માનવા અને સત ભવક્ષણાના તદ્દન નાશ માનવા છે, તે પછી એવા મેાક્ષ ખાદ તદ્દન અસતમાંથી પાછી સત ભવક્ષણુપર'પરાય કાં ન ઉત્પન્ન થાય ? અસત્માંથી ઉત્પત્તિ માનવામાં દોષ: પ્ર-થાઓ; એમ માક્ષ પછી પણ સ‘તાનની પુનઃ ઉત્પત્તિ કદાચ માની લઇએ તે ? Page #532 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા–ફલસૂત્રમ ૪૭૫ ઉ૦-એ ન્યાયયુક્ત નહિ કરે, કેમકે એથી તે પૂર્વે પણ સંસાર (સંતાન) અનાદિસિદ્ધ નહિ થાય. કારણ કે સર્વથા અસત એ ઉત્પન્ન નથી થતું, માટે તે સંસાર અનાદિસિદ્ધ થાય છે. પણ જ્યારે સર્વથા અસત પણ ઉત્પન્ન થઈ શકે છે એમ કહે છે, તે પૂર્વે સંતાન ગમે ત્યારે વચમાંજ અસ્તિત્વમાં આવ્યું એવું માની શકાશે, પછી શા સારૂ અનાદિ અસ્તિત્વ માનવું ? પ્ર-તે તે વધુ સરસ? કેમકે અનાદિ માનવાની ખટપટમટી! ઉ–શું રાખ સરસ ? એમ તે જગપ્રસિદ્ધ કાર્યકારણ ભાવને લેપ થઇ જશે. કેમકે અકસ્માત થતા સંતાનની પહેલી ક્ષણ કઈ પણ કારણ મળ્યા વિના જન્મી, એટલે કે “કારણ રહિત કાર્ય થયું,” એમ માનવું પડશે. ત્યારે “સંતાનની છેલ્લી ક્ષણનું કેઈ કાર્ય જ ન રહ્યું, અને એ ક્ષણ નાશ પામી,” એમ માનવું પડશે. ખરી રીતે કાર્યકારણની વ્યવસ્થા સનાતન છે. કારણ વિના કાર્ય નજ જમે. નહિતર “દહીં માટે દૂધ વિના ચાલે ! ભેજન વિના જ તૃપ્તિ થઈ જાય ! પ્રકાશ વિનાજ અંધકાર ટળી જાય !” એવું કાં ન બને? વાસ્તવમાં ભવ-એક્ષ શું ? : સંક્ષેપમાં, કાલ્પનિક નહિ પણ વાસ્તવિક એવા કર્મને અનાદિ કાળથી આત્મા પર સંગ થવાથી સંસાર, અને કર્મને તદ્દન વિગ થવાથી મોક્ષ થાય છે. આ સંગ-વિયોગ એ આત્માના તેવા તેવા પરિણામ યાને અવસ્થા ઘડે છે. આત્મા, કર્મ, બંધ, મોક્ષ, ઈત્યાદિમાંનું કશું કાલ્પનિક નથી, સઘળું વાસ્તવિક છે. જેઓ આત્માને દીપક–તિની જેમ જ્ઞાન-ધારા Page #533 -------------------------------------------------------------------------- ________________ ४७६ [ પંચસૂત્ર-૫ સ્વરૂપ માને છે, અને એ તદ્દત બુઝાઈ અટકી જાય, અસત થઈ જાય એને મેક્ષ કહે છે; એ યુક્તિવિરુદ્ધ છે. જ્યોતિ બુઝાયા પછી પણ એની કાજળના પુદ્ગલો આકાશમાં વ્યાપી જાય છે, તે કાયમ છે. એમ અહીં પણ વિચિત્ર ભાન અવસ્થા-પરિ ણામની ધારા ભલે અટકી, પરંતુ એને અનુભવનાર આત્મા હવે મેક્ષમાં શુદ્ધ સ્વરૂપે કાયમ છે. નહિતર તે જે સત્ અસત્, થાય, તે અસત્ સત્ કેમ ન થઈ શકે. અસત કદી ય સત્ નથી થતું, માટે તે સંસાર અનાદિકાળથી ચાલે છે. તેમ સત પણ કદી અત્યંત અસત ન થઈ શકે, માટે સર્વનાશ એ મોક્ષ નહિ, કિંતુ કર્મનાશ અને શુદ્ધ આત્મા એ મોક્ષ. બૌદ્ધક્ષમાં સવ અસની આપત્તિ: સર્વનાશ એ મેક્ષ, એમ માનવામાં બધું અસત થઈ જાય, તે આ રીતે-ચરમ ક્ષણ અકારણ બનવાથી કેઈ કાર્ય કરનારી ન રહી, એટલે કે “અથકિયાકારી ન રહી. અને નિયમ એ છે કે “જે અર્થ ક્રિયાકારી હોય તે સત અર્થાત કશું કાર્ય ઉત્પન્ન કરે તે સત. હવે ચરમક્ષણ કશું ઉત્પન્ન નથી કરતી, માટે તે ચરમ ક્ષણ અસત બની ! તેથી તે એની પૂર્વની એની પૂર્વની એમ બધી ક્ષણે પણ અસતની કારણ હોવાથી સઘળું અસત ઠરશે! આમ “મોક્ષ એટલે ક્ષણસંતાન-પરંપરાને અત્યંત ઉચ્છેદ એવું નહિ માની શકાય. સૂત્ર-તત તાણાવપૂનમર્તા, નિરાહારગન્નચબો નિગોगेणं । तस्सेव तहाभावे जुत्तमेअं । सुहुममतृपयमेअं विचिन्तिअव्वं महापण्णाए त्ति । અર્થ-“ચરમક્ષણને તદ્દન નિવૃત્ત થવાને સ્વભાવ જ છે, Page #534 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ] ४७७ એમ કલ્પવું (પણ) અયુક્ત છે; કેમકે એમાં તે તમે) સ્વતંત્ર અનુશાસનથી (ક્ષણપર્યાયની) નિરાધારતા યા અનન્વય ઠેકી બેસાડ્યો. તે (આત્મા)ને જ (સર્વકર્મનાશ પછી) સદા અબદ્ધભાવ-અભેવભાવ માને તે તે યુક્ત છે. આ સૂક્ષ્મ પદાર્થ સ્થાન મહા પ્રજ્ઞાથી વિચારણીય છે. વિવેચન-દ્રવ્ય વિના માત્ર પર્યાય ન હોય: પ્રવ-સંસારની છેલ્લી ક્ષણને એ સ્વભાવ જ માનીએ કે “એ તદ્દન નિવૃત્ત થઈ જાય છે, પછી નવી ક્ષણ ઉત્પન્ન જ નથી થતી, અને એ જ મોક્ષ, તે શે વધે? સ્વભાવમાં પ્રશ્ન ન રહે કે “આ આમ કેમ, ને આમ કેમ નહિ? અગ્નિને સ્વભાવ બાળવાને છે, ત્યાં કેણ પૂછે છે “કેમ બાળવાને ?” ઉ૦-આ સ્વભાવ માનવે યુકિતવિરુદ્ધ છે, માત્ર એક જાતના રાજાના કાયદા જેવું અનુશાસન, બળાત્કાર, તકરહિત હઠાગ્રહ છે. કેમકે એમાં તે નિરાધારતા અથવા અનન્વયને બળાત્કારે “સ્વભાવ'ના નામ હેઠળ ઠેકી બેસાડવાનું થાય છે. તે આ રીતે - નિરાધારતા-અનવય એટલે ?: ચરમ ક્ષણને અત્યંત નિવૃત્ત થવાને સ્વભાવ કહે છે, ત્યાં “સ્વભાવ” એટલે “સ્વને ભાવ નહિ, કેમકે “સ્વ” જેવી કેઈ જુદી વસ્તુ તમારા મતે નથી કે જે ઊભી રહીને એને ભાવ યાને એમાં બીજી ક્ષણે કશું થાય; કિન્તુ સ્વભાવ=ત્વ એ જે ભાવ યાને આત્મીય સત્તા. ચરમ ક્ષણને સ્વભાવ નિવૃત્તિને; અર્થાત “ચરમ ક્ષણ પછીથી નિવૃત્તિસ્વભાવ છે, એમ કહેવા જતાં, (૧) પછીથી “સ્વભાવ” યાને આત્મીય સત્તા ઊભી રહી. તેથી Page #535 -------------------------------------------------------------------------- ________________ ४७८ [ પંચસૂત્રનિવૃત્તિ નિરાધાર બની! નિવૃત્તિ તે અત્યંત નાશરૂપ છે, જ્યારે ત્યાં તમે માનેલો ચરમક્ષણને સ્વભાવ સ્વસત્તા ઊભી છે, તે એ નાશ કયાં રહેવાને ? સત્તા=અસ્તિત્વ અને નાશ, બે એકરૂપ તે કહેવાય નહિ, તેમ નાશ પલામાં રહે નહિ. એટલે નાશ યાને નિવૃત્તિ એકલી અટુલી આધારરહિત બની. અથવા, (૨) જે કહે કે “ના, ત્યાં પછીથી ચરમક્ષણની સ્વસત્તા છે જ નહિ, એકલી નિવૃત્તિ જ ખરેખર ઊભી છે, તે નિવૃત્તિ અનવયવાળી બની ! અર્થાત નિવૃત્તિને કોઈની સાથે અન્વય યાને સંબંધ ન રહ્યો. “ચમક્ષણની નિવૃત્તિ” એવું નહિ કહી શકાય. દ્રવ્ય વિના એકલા પર્યાય માનવામાં આ આપત્તિ છે, દ્રવ્યસહિત માને તે નહિ; કેમકે એમાં તે દા. ત. અગ્નિ-દીવાની નિવૃત્તિ થઈ એટલે કે પછી બચેલા ભસ્મ-તામસપુદગલમાં પૂર્વે જે ઉષ્ણુ સ્પર્શ, પ્રકાશમય રૂપ આદિ પર્યાય હતા તે હવે મટી શીતસ્પર્શ, ત-શ્યામ રૂપ વગેરે..પર્યાય થયા, એનું જ નામ અગ્નિની નિવૃત્તિ. એ તે ઊભેલા પુદગલદ્રવ્યના ધર્મ હોઈ તેની સાથે સંબંધવાળા છે, અન્વયવાળા છે. એકલા પર્યાયમાં તે આ ઘટે નહિ. માટે અનન્વયની આપત્તિ. તમે આ “નિયોગથી સ્વભાવ માન્યો, અર્થાત તમે કહ્યું “સ્વભાવમાં પ્રશ્ન ન હોય કે “આ આમ કેવી રીતે? નહિતર “સ્વભાવ” શબ્દનો અર્થ ન ઘટે. સ્વભાવ એટલે સ્વભાવ, એ એને જ છે. આમ કહેવામાં પછી ભલે ચમક્ષણનિવૃત્તિ નિરાધાર બને કે અનન્વયવાળી બને, એ એને સ્વભાવ જ છે કે એ એમ જ હોય.” કિંતુ આવું તમે કહેવા જતાં તે તર્ક-યુકિત વિનાનું તમારું એક આ અનુશાસન થયું ! બળાત્કાર થયે ! Page #536 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા-ફલસૂત્રમ ] ૪૭૯ પરંતુ આ વિદ્વાનેાની સભામાં ન ચાલે કે ‘ખસ હું કહું છું કે આ આમ જ છે. એમ માની લે.' એ તે નિયુતિક દુરાગ્રહ કહેવાય. ખૌદ્ધમત એકાંતપર્યાયવાદી છે, એટલે એને આવા નિરાધારતા અને અનવયના સ્વભાવ ઠાકી બેસાડવા પડે છે. ખાકી જગતમાં સ્પષ્ટ દેખાય છે કે દ્રવ્ય ઊભું રહી એમાં ક્ષણે ક્ષણે પર્યાય—અવસ્થાએ ક્રે છે. પૂર્વક્ષણુના પર્યાયનું દ્રવ્ય ખીજી ક્ષણના પર્યાયેામાં ઊતરે છે. દૂધના મૂળ પુદ્ગલે ખિલાડી રાતના ચાટી નથી ગઈ, તેા જ એ પછી ઊભા રહીને સવારે દહી...–અવસ્થા તરીકે દેખા દે છે. જો પૂર્વનું કશું પણ બીજી ક્ષણની વસ્તુમાં ઊતરતું જ ન હાય, તેા તે પૂર્વ ક્ષણે દેખાતા કાઇપણ ગુણેાના દા. ત. સફેદાઇ-સુંવાળાશ વગેરેને ખીજી ક્ષણની વસ્તુમાં અન્વય=સંબંધ, અર્થાત ઉતાર ન અનીશકે. ગુણાના અન્વય તે કાઈ આધારભૂત દ્રવ્યને લઇને જ ખની શકે, પરંતુ નિરાધાર નહિ. એમ નિવૃત્તિ પણ નિરાધાર ન થઈ શકે. દૂધની નિવૃત્તિ એના ઉપાદાનભૂત મૂળ પુદ્ગલના આધાર પર છે. ને દહીંની ઉત્પત્તિ ય ત્યાં છે. તમારે ત્યાં પર્યાય સિવાય તે ક્ષણિકપર્યાય ને કાઈ સ્થિર આધાર જ નથી, તેથી આધાર વિના ગુણા બીજી ક્ષણના દ્રષ્યમાં નહિ ઊતરી શકે; તેા ખીજી ક્ષણનું દ્રવ્ય ગુણે કરીને પ્રથમ ક્ષણના દ્રવ્યની સમાન શી રીતે બને ? ક્ષણેક્ષણે એજ ઘડા દેખાય છે એ કેમ બને ? એમ છતાં માત્ર ગુણાના પેાતાના અન્વયિ દ્રવ્ય વિના અન્વય યાને સંધ માનવા, એ અપ્રામાણિક છે. એથી ખરી રીતે અન્વયને અભાવ આવી પડશે, અન્વય નહિજ મની શકે. કેમકે તન્નિવૃત્તસ્તત્વાત’વસ્તુની નિવૃત્તિ એજ, તમારે ત્યાં, સ્વભાવ છે. જ્યાં ક્ષણમાં - Page #537 -------------------------------------------------------------------------- ________________ ४८० [ પંચસૂત્ર-૪ સર્વ નિવૃત્તિ થઈ, સર્વનષ્ટ થયું, ત્યાં અન્વય કે ? દા. ત. સોનાના કડામાંથી કુંડલ બનાવ્યાં. ત્યાં ખરી રીતે તે કડામાંનું સુવર્ણ દ્રવ્ય કાયમ રહી કુંડલમાં ઊતરે છે, અર્થાત એજ અનછ સુવર્ણના કુંડલ બને છે. તેથી કડામાં દેખાતા કેટલાક ધર્મો-પીળું રૂપ, અમુક ટચ, કઠીન સ્પર્શ, વગેરે સુવર્ણરૂપી આધારને લઈને કુંડલમાં ઊતરે છે. પરંતુ જે કડાની ઉપર કઈ રસાયણ પ્રયોગ થવાથી તે ભસ્મ બની ગયું હોત, તે હવે સુવર્ણ જ નહિ હેવાથી પીળુંરૂપ વગેરેના અન્વયને પ્રસંગજ નહિ ઊભું થાત. બૌદ્ધમતે તે, જે આમેય કડું બીજી ક્ષણે સર્વથા નિવૃત્ત થવા છતાં પીળું રૂપ વગેરે પછીના કુંડલ દ્રવ્યમાં અન્વિત થઈ શકે છે, તે ભરૂમમાં કેમ અવિત ન થાય ? પ્ર.-એમ તો તમારા સાધાર અન્વયવાદની અપેક્ષાએ, ભરૂમમાં દેખાતા વિલક્ષણ ધર્મોને ક્યાંથી અન્વય થયે? ઉ૦-કડાની અવસ્થામાં સુવર્ણ દ્રવ્યની જેમ, એજ સુવર્ણની અવસ્થામાં સૂક્ષમ અણુ દ્રવ્ય છે, તે કાયમ રહી ભસ્મમાં ઊતરે છે. તેથી તેના ધર્મોને અન્વય થાય છે. આથી, તમે તે નિરાધાર અને અનન્વય-સ્વભાવ નિગથી હઠાગ્રહથી જ જે લીધે, એ સૂચવે છે કે એ તર્કસિદ્ધ નથી. કેમકે વસ્તુસ્વરૂપે પૂર્વોત્તર ક્ષણમાં એક આધારભૂત દ્રવ્ય છે જ. નહિતર, આ કારણનું આ કાર્ય એ શબ્દોને કેઈ અર્થ જ ન રહે. જેવું ચરમ ક્ષણે થતું સર્વથા નષ્ટ થવાનું વિચાર્યું, તેવું પ્રથમ ક્ષણે સર્વથા અસતની ઉત્પત્તિ અંગે વિચારવું. બંને વિચારણુમાં એકાંત પર્યાયવાદીને ઉપર કહેલા અનેક દૂષણે લાગુ થાય છે, તેથી નીચે મુજબ સૂચવે છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૮૧ તવ તામાવે”-પ્રથમ ક્ષણનું દ્રવ્ય જ બીજી ક્ષણે કાયમ રહી નવી અવસ્થાવાળું બને છે,” એમ જે માને, તે જ વસ્તુને બીજી ક્ષણે નિવૃત્ત થવાને સ્વભાવ માનવે યુક્તિયુક્ત કરશે, કેમકે વસ્તુ દ્રવ્યરૂપે સ્થિર રહીને જ પૂર્વ પર્યાયરૂપે નિવૃત્ત થાય છે. એમ આત્માના સંસારપર્યાય-બાલ્યાવસ્થા ચાલતી હતી, હવે સર્વકર્મક્ષય થવાથી તે નિવૃત્ત થઈ અભવપર્યાય અબદ્ધાવસ્થા ચાલશે, એટલે કે આત્મા જ સંસારી-બદ્ધ તરીકે નિવૃત્ત થયે અને મુક્ત–અબદ્ધ તરીકે ઉત્પન્ન થયે. એ રીતે પ્રવ રહેલ આત્મદ્રવ્યની જ “બદ્ધ પર્યાયરૂપે નિવૃત્તિ સ્વીકારાય તે નિવૃત્તિસ્વભાવ, અનાદિ સંસાર, કાર્યકારણભાવ વગેરે યુક્તિયુક્ત બની શકે. આ બધું સૂમ પદાર્થ સ્થાન છે. માટે એ મહા પ્રજ્ઞા એટલે કે વિશાળ અને ગંભીર તવબુદ્ધિથી વિચારણીય છે. તે વિના એ સમજવા-પકડવાનું મુશ્કેલ છે. (૧૦) સિદ્ધનું સુખ આદિ દશનેની મેક્ષકહપના સૂત્ર-અપ નવવિવમેવ સિસુરાં / રૂત્તો રેવુત્તમ રૂમ, દવા अणुस्सुगत्तेऽणंतभावाओ । लोगंतसिद्धिवासिणो एए । जत्थ य एगो, तत्थ नियमा अणंता । अकम्मुणो गई, पुव्वपओगेण अलाउप्पभिइभावओ निअमो अओ चेव अफुसमाणगईए गमणं । उक्करिसविससओ इअं । અર્થઆ સિદ્ધસુખ અવિનાશી જ છે. માટે જ એ શ્રેષ્ઠ છે, કેમકે સર્વથા અનુત્સુકતા સાથે અનંતતા છે. એ (સિદ્ધ) લાકાતે રહેલા છે. જ્યાં એક (સિદ્ધ) છે, ત્યાં નિયમા અનંતા છે. (ત્યાં એમનું) જવું કર્મથી નથી, કેમકે તુંબડા વગેરેનાં દષ્ટાંતથી પૂર્વ પ્રગથી છે. એટલા જ માટે આ નિયમ છે કે એ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ [પંચસૂત્ર-૫ અસ્પૃશ૬ ગતિથી જાય છે. (ગતિની) ઉષ્કૃષ્ટતાવિશેષથી આ ગમન છે. વિવેચનઃ-સિદ્ધોનું સુખ, સ્થાન, ગતિ હવે મૂળ વિષય સિદ્ધ-અવસ્થા ઉપર આવે. (અહીં સર્વજ્ઞદર્શનની તુલનામાં ઈતર દર્શને મોક્ષના અર્થાત્ સિદ્ધ અવસ્થાના કેવા સ્વરૂપને માને છે, તેની જરા ઝાંખી જોઈએ મેક્ષ સ્વરૂપ અંગે દાર્શનિક માન્યતાઓ – ન્યાય-વૈશેષિક દર્શનવાળા આત્માનું પરિમાણ “વિભુ સર્વ દિગ વ્યાપી અને સ્વભાવ જ્ઞાનશૂન્ય માને છે. એટલે મેક્ષ થતાં (૧) એને કઈ સ્થાનમાં જવાનું એ માનતા નથી, તેમજ (૨) મોક્ષનું સ્વરૂપ આત્યન્તિક દુઃખધ્વસ, વિશેષગુણ છે, ઈત્યાદિ કહે છે. પરંતુ તે યુક્તિસંગત નથી. કેમકે (૧) આત્મગુણે જ્ઞાનસુખાદિ શરીરમાત્રમાં જ ઉપલબ્ધ થાય છે, તેથી આત્મા વિભુ સર્વવ્યાપી નહિ, પણ માત્ર દેહવ્યાપી છે. વળી (૨) મોક્ષમાં જે જ્ઞાનાદિ સર્વ વિશેષ ગુણેને ઉચ્છેદ થયે હેવાથી તદ્દન અભાવ છે, તે એવી મુક્તિ જડમુક્તિ થઈ! એ શી રીતે પ્રાચ્ય બને? કેમ જ ઈષ્ટ બને ? સુખને સર્વનાશ કોણ ઈચ્છે? વળી ત્યાં જે જ્ઞાનને સર્વથા અભાવ હોય તે પછી આત્માનું ચૈતન્ય પણ શું રહ્યું ? ચિતન્ય તે એ જ્ઞાનસ્વભાવ છે, કે જે આત્માને જડથી જુદું પાડે છે. સ્વભાવને નાશ કેમ થાય? અને જે જ્ઞાન એ આત્મસ્વભાવ ન હોય, પરંતુ કારણથી ઉત્પન્ન થનાર આગંતુક ગુણ હેય. તે જડમાં દા. ત. જડ ઈન્દ્રિયમાં એ કેમ ન જન્મે ? ઇદ્રિયવિષયસંબંધ વગેરે તે ઈન્દ્રિયમાં પણ Page #540 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૮૩ છે જ. સારાંશ, જ્ઞાનસુખાદિ આત્મસ્વભાવ ન માનવાથી મેક્ષ-સ્વરૂપ જડ પથર જેવું બની આવે ! સાંખ્ય-ચગદર્શન તે વળી કહે છે કે “જ્ઞાન-સુખાદિ તે જડ પ્રકૃતિના જ ધર્મ છે, ચેતન “પુરુષ'ના, આત્માના નહિ” તે પછી ત્યાં આત્માનું ચિતન્ય શું ? મોક્ષની પૂર્વ ભૂમિકારૂપે ઋતંભર પ્રજ્ઞા, સંપ્રજ્ઞાત-અસંપ્રજ્ઞાત સમાધિ, નવનિદિધ્યાસન, વગેરે શું ? વળી આત્મા જે સદાને કમળપત્રવત નિર્લેપ છે, તે એને બંધાવાનું ય શું ? અને મુક્ત થવાનું પણ શું ? | વેદાન્તી આત્માની શુદ્ધ પરમબ્રહ્મ-અવસ્થાને મોક્ષ કહે છે, જે નિર્ગુણ, નિર્ધમક, અને સજાતીયવિજાતીયભેદશૂન્ય છે. આ મત પણ નિયુક્તિક છે, કેમકે તે પછી એનું કાંઈ સ્વરૂપ જ ન રહે, તેથી પરમબ્રા આકાશ પુપની જેમ અસત બની જાય! કદાચ સત ચિદરૂપ કહે તે એને કઈ જ્ઞાન હોય. વિષય વિના એનામાં ચિદ્રુપતા યાને જ્ઞાનસ્વરૂપ શું ? જો જાણવાની કઈ વસ્તુ જ નથી, તે જાણકારી શી? વળી એ મેક્ષ એટલે જીવાત્માને એક જ શુદ્ધ બ્રહ્મરૂપ બનવાનું કહે છે, પરંતુ એમાં તે એવા એકજ પરમબ્રહ્મના અંશરૂપ સર્વ જીવાત્માઓને લય થઈ ગયા વિના કેઈની પણ સંપૂર્ણ મુક્તિ શી રીતે ? બૌદ્ધો કહે છે, “મેક્ષ એટલે, ક્ષણિક આત્માની સંસારકાળમાં ચાલતી જે વિજ્ઞાનક્ષણ-પરંપરા વિષયાકારથી કલુષિત છે, એ હવે તદ્દન સ્વચ્છ થઈ નિરાકાર ચિત્યંતતિવિજ્ઞાનધારા નિરુપપ્લવ નિવિષયકરૂપે ચાલે એ મેક્ષ અથવા સમૂળ ક્ષણો છેદ વિજ્ઞાન-ધારાને આત્યંતિક નાશ એ મેક્ષ.” આ મત પણ ઠીક નથી, કેમકે વિજ્ઞાનધારા જો નિરાકાર-નિવિષયક છે, Page #541 -------------------------------------------------------------------------- ________________ ४८४ [પંચસૂત્રતે એનામાં વિજ્ઞાનપણું શું? તેમજ સર્વથા નાશ એટલે તે મોક્ષમાં કશું રહ્યું નહિ! પરંતુ સતને સર્વથા નાશ થઈ જ કેમ શકે? તેમજ એવા પિતાના જ સર્વનાશરૂપ મેક્ષને ઈ છે. પણ કેણ? પાશ્ચાત્યદર્શનો સ્વતંત્ર જીવસ્વરૂપ, અનાદિ કાર્યકારણ ભાવથી એની અનાદિ બદ્ધ અવસ્થા, વગેરે કશું માનતા નથી. પછી મેક્ષ એટલે Salvation કહે ખરા, પરંતુ એનું વાસ્તવિક કાયમી શાશ્વત સ્વરૂપ શું. એ કહી શકતા નથી, તેમ એના વાસ્તવ ઉપાય સ્વીકારી શકતા નથી, એ તે કહે છે પહેલાં આદમઈવ હતા એમાંથી જીવાત્મા બન્યા. હવે ઈશ્વરના દરબારમાં જ્યારે સર્વ જીવે ભેગા થશે ત્યારે ન્યાય ચુકવાશે. પછી નવેસરથી સ્વર્ગ દેજખ મૃત્યુ લેક શરૂ થશે. આ મત તર્કવિરુદ્ધ છે, અને વસ્તુના ચક્કસ સ્વરૂપને બતાવી શક્તા નથી, કે શાશ્વત મેક્ષ શું એ દર્શાવી શકતું નથી. અવતારવાદવાળા તે મોક્ષમાંથી પણ પાછા ધર્મગ્લાનિ હટાવવા સંસારમાં જન્મ લેવાનું માને છે. કિંતુ એ કથન “માતા મે વંધ્યા જેવું છે, કેમકે જે મુક્ત છે, અર્થાત ભવજન્મ પ્રોજક કમ આદિથી સર્વથા રહિત છે, તે પછી જન્મ શે? અને જે જન્મ છે, તે એ સર્વથામુક્ત શાના? અસ્તુ.) અનંત સુખ-સિદ્ધ અવસ્થાનું સુખ નિયમો અપર્યવસિત છે, અંત ન જ પામનારું છે. માટે જ એ સર્વશ્રેષ્ઠ છે, વિનશ્વર સુખ શ્રેષ્ઠ નથી. આ તે અવિનાશી છે. ત્યાં સર્વથા ઉત્સુક્તા નથી. તેમજ એ સુખ અનંત છે. એક સુખ મળ્યું. છતાં બીજાની જે ઉત્સુકતા છે, કે જાગી, તે સુખ ખંડિત થવાનું. Page #542 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ] ૪૮૫ સર્વથા ઉત્સુકતા ટળે તેજ સુખ સદા અખંડિત ટકે. સિદ્ધ શિલાનું સ્થાનઃ એ સિદ્ધ ભગવતે ચૌદ રાજલોકના અંતે સિદ્ધિ નામના સુંદર સ્થાનમાં એટલે કે સિદ્ધશિલાની ઉપર લોકના ઠેઠ મથાળે રહ્યા છે. આ સિદ્ધશિલા ૪૫ લાખ યોજન લાંબી-પહેલી ગોળાકાર સ્ફટિક રનની છે; કેમકે ૪૫ લાખ જનોના અઢી દ્વીપના કેઈપણ ભાગમાંથી આભા કર્મમુક્ત બની ત્યાં જાય છે; અને તે તદ્દન સરળ ગતિએ જાય છે. એટલે એ પ્રમાણે રહેવા ત્યાં સ્થાન જોઈએ ને? એ વચમાં ૮ જન જાડી અને બીજના ચંદ્રની જેમ છેડે જતાં તદ્દન પાતળી હોય છે. એની ઉપરના એક યજનના લેકાકાશમાં છેલ્લા એજનમાં સિદ્ધો રહે છે.) જ્યાં એક સિદ્ધ છે, ત્યાં તેજ આકાશપ્રદેશના ક્ષેત્રમાં નિયમ બીજા અનંતા સિદ્ધ ભગવાન છે, કેમકે જગ પરિમિત છે, અને સિદ્ધ અનંતા થયેલા છે. એ સાંસારિક ભવને અત્યંત ક્ષય કરી નિત્ય મુક્ત થયેલા છે, અને સર્વશુભને પામી એકાંતે સુખી બનીને અરૂપી હાઈ એકબીજાને જરા ય નડતર કર્યા વિના ત્યાં રહેલા છે. સિદ્ધિગમન કેવું ? તુંબડાનું દૃષ્ટાન્ત પ્ર-અહીં સકલ કર્મને જ્યારે ક્ષય થઈ ગયો, ત્યારે અહીંથી એમને લેકાંતે કેણે પહોંચાડ્યા ? ઉ૦-આઠ જાતની માટીના લેપથી લેપાઈ, પછી પાણીમાં નખાઈ, તળીએ રહેલું તુંબડું જેમ માટીને સર્વ લેપ નીકળી જતાં સહજ ઉપર આવવાના સ્વભાવવાળું છે, તેમ તુંબડા વગેરેના દષ્ટાંતે આઠેય કર્મથી રહિત બનેલા જીવનું પૂર્વ પ્રયોગને Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ [ પ'ચસૂત્ર-પ લઈને સહજભાવે લેાકના અંતે ગમન થાય છે. પૂર્વે પ્રયાગથી એટલે કે સૌથી હલકા હાઈ, જીવ ઠેઠ ઉપર રહેવાના સ્વભાવવાળેા હોવાથી, તેમાં અટકાવનાર પૂર્વ લાગેલ કમના પ્રતિબંધ દૂર થતાંજ સહજભાવે ઉપર જાય છે. એથી જ એ નિયમ છે કે એ અસ્પૃશદ્ ગતિએ ઉપર જાય છે. પ્ર-ત્યાંથી પાછું નીચે આવવું, પાછું ઉપર જવું, એમ વારવાર ગમનાગમન કેમ નથી થતું ? ઉ-એજ તુંબડાના દૃષ્ટાંતથી ફરી નીચે આવવાનું નથી થતું, પરંતુ ‘એકજ સમયમાં એકજવાર ટેડ ઉપર જવાનુ વગેરે નિયમા સચવાય છે. પ્ર૦-અહીંથી સાત રાજલેાક જેટલે ઊંચે એકજ સમયમાં જવાનું શું કમળની સે। પાંખડી એક સાથે વીંધી જનાર ભાલાના દૃષ્ટાંતે ખનતું હશે ? ૭૦-ના, ભાલે તા પ્રત્યેક પાંખડીને અડીને જાય છે, તેથી એને અસંખ્ય સમય લાગે છે. પરંતુ મુક્ત જીવ એકજ સમયમાં લેાકાન્ત જે પહેાંચે છે, તે વચલા આકાશ પ્રદેશને અડકવા વિના પહેાંચે છે. આને અસ્પૃશ-ગતિએ ગમન કહે છે. પ્ર૦-ચમાં થઇને જાય છે, છતાં અડકે નહિ ! એ કેમ અને? ઉ-ગમનમાં ખાસ ઉત્કષૅથી આમ બની શકે છે. જેમ સામાન્ય વેગ કરતાં વિશિષ્ઠ ઝડપથી થતા ગમનમાં વિશેષતા હોય છે, તેમ અતિ ઉંચા વેગવાળા ઉત્કૃષ્ટ ગમનમાં અસ્પૃશત્ અવસ્થાની વિશેષતા ઘટી શકે છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ ४८७ પ્રવજ્યા-ફલસૂત્રમ } (૧૧) ભવ્યને કદી ઉછેદ નહિ સૂત્ર –લઘુગો મવાળ વતમાળ, guતાતા સમચા इत्थ नायं । भव्वत्तं जोगयामित्तभेव केसिंचि पडिमाजुग्गदारूनिदंसणेणं । ववहारमयमेयं । અર્થ –ભની અનંતતા હોવાથી (સંસારમાંથી એમને કદી) ઉછેદ નથી. આ (અનંતુ) “અનંતાનંત” નામનું છે. આમાં સમય દષ્ટાન્ત છે. ભવ્યત્વ પ્રતિમાચોગ્ય કાષ્ઠના દુષ્ટાન્તથી કેટલાકને યોગ્યતા માત્ર સ્વરૂપ જ હોય છે. આ જીવને ભવ્યત્વ સ્વભાવ) વ્યવહાર-મત છે. વિવેચન - અનંતાનંત ભવ્ય કદી ખૂટે નહિ પ્રસિદ્ધ થયેલા પાછા તે આવતા નથી, અને સિદ્ધ થવાનું અનાદિકાળથી ચાલુ છે, તથા છ છ માસે ઓછામાં ઓછો એક સિદ્ધ તે થયા કરે છે, તો પછી ભાવીકાળે ભવ્ય સંસારમાંથી ખૂટી કેમ ન જાય? ઉ૦-ભવ્યોની સંખ્યા અનંત છે, તેથી ખૂટે એમ નથી. - પ્રવવનસ્પતિમાં કાયસ્થિતિ અનંતકાળની છતાં એને ય ક્ષય તે થાય છે, તે સિદ્ધ થતાં થતાં, અનંતી ભવ્યરાશિને પણ અંત કેમ ન આવે ? ઉ૦-ભની અનંતની સંખ્યા “અનંતાનંત’સ્વરૂપ છે, પણ “યુક્તઅનંત’ આદિસ્વરૂપ નથી. સંખ્યાશાસ્ત્રમાં નવ અસંખ્યાતની સંખ્યા વટાવી આગળ વધતાં, નવ અનંતા આવે. એમાં પહેલા ત્રણ તે “પરિત્ત' અનંતા, પછી આગળ વધતાં બીજા ત્રણ તે “યુક્ત, અને તેથી આગળ ત્રણ “અનંત” અનંતા આવે. ભવ્યોની સંખ્યા આમાં મધ્યમ “અનંત” એટલે કે ૮મું Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ [ પંચસૂત્ર–પ અનંતું છે. અનન્તાનઃ સંખ્યામાં ત્રણે કાળના સમયનું દષ્ટાંત છે. તેથી જેમ સમયે પ્રત્યેક ક્ષણે વહી જાય છે, છતાં એ કદી ખૂટે એમ નથી; તેમ કદી ભવ્ય ખૂટે એમ નથી. અહીં પાછું એવું નથી કે વહી ગયેલ સમય પાછા આવતા હોય તેથી કાળ અખૂટ રહેતું હોય ! એ તે નવા નવા જ સમય આવે છે. કાળ પાછો ન આવે: વહી ગયેલ કાળ પાછો ન આવે તે પછી એમ કેમ કહેવાય છે કે ગયેલી ઋતુ પાછી આવે છે, ક્ષય પામેલે ચંદ્ર પુનઃ આવે છે, અર્થાત્ એક વાર શુકલ પક્ષ વીત્યા પછી પણ કૃષ્ણ પક્ષ પર થયે ફરી શુક્લ પક્ષ આવે છે; પરંતુ વહી ગયેલું નદીનું પાણી કે માણસનું આયુષ્ય પાછું ફરતું નથી.” ઉ૦-અહીં ઋતુ વગેરે સમયનું પાછું આવવાનું કહ્યું, તે વ્યવહારમાત્રથી સમજવું. અર્થાત્ નિશ્ચયથી=વસ્તુસ્થિતિએ તે બીજે ન જ ઋતુકાળ આવે છે, પણ જૂને નહિ. કેમકે નિશ્ચયથી પણ જે એને એજ કાળ પાછો ફરતો હોય, તો તો બાલ્યકાળ વગેરે નિવૃત્ત જ ન થાય. અર્થાતુ બાલ્યાદિ અવસ્થા ચાલ્યા કરવી જોઈએ; કારણ કે, પક્ષ વગેરે કાળને સ્વભાવ જ બાલ્યાદિ અવસ્થા કરવાનું છે. હવે જે કાળ એનો એ જ રહે પણ ફરે નહિ, તો એ અવસ્થા પણ ન ફરી શકે, એની એજ રહે ! ભવ્ય ન ખૂટે? એમાં દલીલ અને આગામઃ ટૂંકમાં, કાળ ફરે છે, ચાલુ કાળ વહી જાય છે, અને ને. આવે છે; છતાં કાળ ખૂટતો નથી. તેમ ભળે પણ મેક્ષે જવા છતાં ખૂટતા નથી. કાળ અનાદિ, એમ સિદ્ધ થવાનું અનાદિ Page #546 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા-ફલસૂત્રમ ] ૪૮૯ કાળથી; એટલે કે અમર્યાદિતકાળથી. ભવ્ય ખૂટી જવાનું જે આ અમર્યાદિતકાળમાં ન થયું એ હવેના ભાવી મર્યાદિતકાળમાં શે થાય ? અનંતજ્ઞાનીનું વચન છે કે સંસારને કદી અંત નથી. જ્યારે પૂછો ત્યારે કહેવાશે કે એક નિગદના અનંતમાં ભાગ જેટલા જ સિદ્ધ થયા છે. આ આગમગમ્ય પદાર્થ છે. એ શ્રદ્ધાથી સ્વીકાર્ય છે. ભવ્ય -જાતિભવ્ય-અભવ્ય - બીજી એ પણ વાત છે કે સર્વ ભવ્યોને ય સિદ્ધિ મળવાનો પ્રશ્ન નથી ઊભે થતે તે એટલા માટે, કે કેટલાએક ભવ્યજીમાં તે માત્ર યોગ્યતા (સિદ્ધ થઈ શકવાની લાયકાત)રૂ૫ ભવ્યત્વ છે, કિંતુ ભવ્ય છતાં પણ તે કયારેય સિદ્ધ નથી થવાના; કેમકે સદા નિગોદમાં રહેવાથી એમને મોક્ષ પામવાની સામગ્રી જ કદી મળવાની નથી. આવા ભવ્યને જાતિભવ્ય કહેવાય છે. એમનામાં ભવ્યત્વને સર્વ જોઈ શકે, જુએ છે. પ્રવે-તો પછી જાતિભાગ્ય અને અભિવ્યમાં શાથી ફેર ? - ઉ–પ્રતિમા ઘડવાયેગ્ય કાષ્ઠને દષ્ટાંતે ફેર છે. પ્રતિમા ઘડવાનું ભલે સમાન હોય, છતાં કાષ્ઠ કાષ્ઠમાં ફરક હોય છે. ગાંઠ વગેરેથી રહિત કેઈ કાષ્ટ તે પ્રતિમાને યોગ્ય ગણાય છે. ત્યારે તેવું ગાંઠ આદિવાળું કાષ્ઠ પ્રતિમા–ગ્ય જ ગણાતું નથી. ત્યારે પ્રતિમાયેગ્ય કેટલા ય કાષ્ઠ સંગ-સામગ્રીના અભાવે પ્રતિમારૂપે ઘડાવાનું બનતું નથી. સ્વયંભૂરમણદ્વીપની માટીના ઘડા કેણ ઘડવાનું હતું? છતાં શું એ માટી ઘડાયોગ્ય નથી ? છે જ, વંધ્યત્વ વિનાની સુશીલ વિધવાને કદી પુત્પત્તિ નહિ થાય. છતાં એનામાં ગ્યતા ખરી. એવું જાતિભવ્યો છે. ત્યારે Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ [પંચસૂત્ર-પ નદીની રેતી ઘડાને, ને વંધ્યા સ્ત્રી પુત્રને અયોગ્ય જ છે. આ વસ્તુ મોટા પંડિત કે અજ્ઞાન સ્ત્રીઓ પણ સમજે છે. બાકી બીજાઓમાં મેક્ષે જવાની યેગ્યતારૂપ ભવ્યત્વ તેના કાર્ય ઉપરથી ક૯પી શકાય છે. ગ્યતા જ ન હોય તે સામગ્રી ગમે તેટલી મળે, છતાંય મેક્ષ શું કે સમ્યકૂવાદિના પરિણામ શું, એ ન જ થાય. વળી આ યોગ્યતા પણ જીવમાં અનાદિકાળથી હોય છે. (અહિં એ વિચારણીય બને છે કે આવું ભવ્યત્વ કે જે લાખ કરોડે ગમે ઉપાય જવા છતાં ઘડ્યું ઘડાતું નથી, કે મેળવ્યું મેળવાતું નથી, પણ અનાદિસિદ્ધ હોય છે, તે જે આપણને મળી ગયું છે, તે આપણું સદભાગ્યની કઈ અવધિ છે? બિચારે અભવ્ય અનંતવાર નરકની કારમી પીડા ભોગવી આવે કે અનંતવાર પ્રભુના સમવસરણ જોઈ આવે તે પણ જે ભવ્યત્વ ન જ પામી શકે, અને તેથી જ કદીય ઠેઠ નરક-નિગોદાદિ સુધીના કારણે ત્રાસમય સંસારમાંથી છૂટી જ ન શકે, એવું મહામૂલું ભવ્યત્વ આપણને સહજ મળ્યું છે, કાંઈજ કિંમત ખરચ્યા વિના મળ્યું છે, કઈ પરિશ્રમ કર્યા વિના મળ્યું છે, તે પછી એનું મહત્ત્વ આપણે કેટલું સમજીએ છીએ? એ ભવ્યત્ય સફલ કરવા એટલે કાર્યસાધક બનાવવા કેટલી ગરજ, કેટલી કાળજી, અને કેટલી મહેનત લઈએ છીએ? જે ચિંતામણિને ફલે—ખ (ફળસાધકો કરવાથી મહાસુખ મળતા હોય, તેને ચીંથરે બાંધી રાખી, કાચના ટૂકડા પાછળ કારમી મજુરી કરી રેટેલ -મરચું ઉપાર્જના કે મૂખ અને ભાગ્યહીન ગણાય ? ચિંતામણિ ચાલી ગયા પછી એ શું કરી શકવાને ? એવી રીતે ભવ્યત્વને પકવવાના આ સુંદર કાળમાં એ કર્યા વિના જે જીવન Page #548 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ્] ૪૯૧ ગુમાવે, પછી ભવ્યત્વ પકવવાની સંયોગ-સામગ્રી વિનાના ભાવમાં એ બેકાર શું સાધી શકવાને? ભવ્યત્વ એ ચિંતામણિ છે, એને આરાધો. ભવ્યત્વ એ બીજ છે, એને પકવો. બીજાઓ મેશે. ગયેલા સાંભળીને, “ત્યારે, મારી મેલ થશે કે નહિ!” આ પ્રમાણે થતી શંકા પણ પોતાનામાં ભવ્યત્વને સાબિત કરે છે. એમ મારા આત્મામાં નિશ્ચિત થયેલા ભવ્યત્વને, અહો ! હું કેમ જલ્દી પકવું ! ' એ તમન્ના જોઈએ. ) ભવ્યત્વ એ અનાદિ સાન્ત સ્વભાવ શાથી? : પ્રવ-ભવ્યત્વ નિવૃત્ત થવાના સ્વભાવવાળું છે કે નિત્ય છે? નિત્ય હોય તો મેક્ષમાં પણ ભવ્યત્વ રહે, અર્થાત્ મોક્ષગમનયેગ્યતા રહે ! તેથી તે વસ્તુતઃ મેક્ષ થયે જ ન ગણાય. ત્યારે જે ભવ્યત્વ નિવૃત્ત-સ્વભાવ હોય તે ક્યારનુંય નિવૃત્ત થઈ જવું જોઈએ. જો એમ કહે કે કારણે સામગ્રી પામીને નિવૃત્ત થાય છે, તે પણ નિવૃત્ત થનારા એવા ભવ્યત્વને જીવને સ્વભાવ કેમ કહેવાય ? સ્વભાવ તે તે કહેવાય કે જે વસ્તુ સાથે કાયમ રહેતા હોય. તેથી આ રીતે તે ભવ્યત્વ અસિદ્ધ નહિ બને ? ઉ૦-ના, ભવ્યત્વ અંગે ઉપર મુજબ વિક૯૫ ઉઠાવવા નકામા છે. કેમકે યદ્યપિ ભવ્યત્વ શાશ્વત નિત્ય નથી, પણ નિમિત્ત પામીને મેક્ષ થતાં એ નિવૃત્ત થવાના સ્વભાવવાળું છે; છતાં એ ભવ્ય જીવને જે સ્વભાવ ગણાય છે, તે વ્યવહારથી. નિશ્ચયથી તે જીવમાં સદા સ્થાયી એવા જ્ઞાનાદિ ધર્મને જ સ્વભાવ કહેવાય. તેથી ભવ્યત્વ એ જીવને સ્વભાવ ખરે, પણ નિશ્ચય નયથી નહિ, હિતુ વ્યવહારથી. વ્યવહાર એ જ રીતે વ્યવસ્થિત છે, કે ભવ્ય કર્મ પ્રેરિત યા કર્માધીન નહિ, કિન્તુ જીવ જ્યારથી Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ [ પંચસૂત્ર-૫ છે ત્યારથી એની સાથે જડાઈ ગયેલ છે, અને ગ્યતારૂપ છે, તેથી સ્વભાવભૂત છે; તેમજ ઉપાય દ્વારા એ ભવ્યત્વને પકવી એને મોક્ષની રેગ્યતામાંથી મેક્ષરૂપી ફલમાં પરિણમાવી શકાય છે...વગેરે પૂર્વે વિચારાઈ ગયું છે. (૧૨) વ્યવહાર એ તત્ત્વનું અંગ સૂત્રઃ-gણો જીવ તત્ત, પવિત્તિવિયોગે, બળતસિદ્ધિો , निच्छयंगभावेण । અર્થ–આ વ્યવહાર પણ તત્વનું અંગ છે, કેમકે, એ પ્રવૃત્તિનું સંશોધન કરે છે, અનેકાંતવાદની સિદ્ધિ એથી થાય છે, એ નિશ્ચયનું અંગ છે વિવેચન-વ્યવહાર સને આલંબી: જગતની ભિન્ન ભિન્ન જાતિની સ્થિતિ ને યેગ્યતાને આવે વ્યવહાર પણ વાસ્તવિક તેવા તેવા વિચિત્ર સત્ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે; નહિ કે વિના પદાર્થો એ માત્ર જ્ઞાનસ્વરૂપ અર્થાત કાલ્પનિક છે. એથી હવે કેઈએમ દુરાગ્રહ રાખે કે નિશ્ચયથી તે આત્મા અનંત જ્ઞાનસુખાદિ સ્વભાવવાળે છે, જ્યારે ભવ્યત્વાદિ વ્યવહાર તો કલિપત છે; માટે ભવ્યત્વને પકવવા કરવાની વાત ફજુલ છે, તે એને આ દુરાગ્રહ ઓટો ઠરે છે. ભવ્યવાદિનો આ વ્યવહાર સત્પદાર્થને અવલંબતો હોવાથી, એ અહીં મોક્ષ-સાધનાના પ્રકરણમાં તત્ત્વનું અર્થાત પારમાર્થિક મોક્ષનું અંગ છે. યેગ્યતા સવસ્તુ છે –વસ્તુસ્થિતિ તે એ છે, કે યોગ્યતાના પરિપાકની પ્રકિયા તે શું, પણ યોગ્યતાનું ભાને ય અર્થાત આ વસ્તુ એગ્ય છે એવી બુદ્ધિ ય, વસ્તુ ખરેખર એવી હોય તે જ થાય. એટલે એ બુદ્ધિ અસદુહેતુક નહિ, પણ સદ્. Page #550 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા ફલસૂત્રમ ૫] ૪૯૩ હેતુક હોય છે, અર્થાત એ ભાન સત એવી યેગ્યતાવસ્તુને આશ્રીને જ જન્મી શકે છે, પણ અસતને લઈને નહિ. વસ્તુમાં યેગ્યતા-અગ્યતા જેવા સ્વભાવમાં જે કાંઈ તફાવત ન હોય, તે કેમ એગ્ય જ વસ્તુ શોધતા જવાય છે? કેમ યોગ્ય ઉપરજ કાર્યની મહેનત થાય છે? એ કાંઈ ‘વસ્તુ બધી ય સરખી, માત્ર પિતાની કલ્પના અમુક પર ગ્યતાની લગાવીને કાર્ય થાય છે, એવું નથી. નહિતર તે ક્યારેક ખરેખર યેય નહિ એવી વસ્તુ પર ગ્યતાની કલપના કરી કરેલી મહેનત નિષ્ફળ કેમ જાય? કાલ્પનિક ગ્યતાની બુદ્ધિ તો ત્યાં છે જ, પછી કાર્ય કેમ ન થાય? તલમાંથી જ તેલ નીકળે છે, રેતીમાંથી નહિ; એ સૂચવે છે કે તલમાં ચગ્યતા છે, રેતીમાં નહિ. મગમાં રંધાવાની યોગ્યતા છે, કોરડુમાં નહિ. આ વસ્તુસ્થિતિ સત ન હોય તે કેરડુમાં આ મગ પચનગ્ય છે એવી કાલ્પનિક બુદ્ધિ પ્રમાણભૂત ઠરે! એમ ગાંઠાદિ હિત 5 કાષ્ઠની જેમ અગ્ય કાષ્ઠમાં પણ આ ગાંડાળું કાષ્ઠ મૂર્તિ ઘડવા માટે અગ્ય છે.” એવું જ્ઞાન અપ્રમાણ કરે ! આ બધું તે બીજે વિચાર્યું છે. વ્યવહાર તત્વનું અંગ છે: હવે અનુષ્ઠાનને આશ્રીને કહે છે કે આ વ્યવહારનય પણ તત્ત્વાંગ છે; એટલે કે પ્રવૃત્તિમાં મોક્ષનું એક અંગ છે. મેક્ષસાધક પુરુષાર્થમાં જેમ નિશ્ચયનય એ સાધ્યદષ્ટિ રખાવીને ઉપયોગી છે, તેમ વ્યવહારનય એ પુરુષાર્થને આગળ ને આગળ વિશુદ્ધ બનાવવા દ્વારા ઉપગી છે. માટે કહ્યું છે કે જે વીતરાગ સર્વજ્ઞના જ સિદ્ધાંતને અનુસરતા હે, તે વ્યવહાર-નિશ્ચય બંનેને છેડતા મા. વ્યવહારનયના પણ નિર્ણયમાં (અર્થાત વ્ય Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ [ પંચસૂત્રવહારનય પણ મક્ષસાધનાનું અંગ છે, એવા નિશંક નિશ્ચયમાં) મુંઝાશે નહિ. કેમકે વ્યવહારનયન નિષેધ કરવાથી અવશ્ય મોક્ષમાર્ગ રૂપી તીર્થને જ ઉછેદ થશે. જે વ્યવહાર નહિ તે સાધના શી ? શાસનની સ્થાપના શા સારુ પ્રવે-આત્માના શુદ્ધસ્વરૂપ તરફની દષ્ટિને નિશ્ચયનયથી લઈ, એને જ સાધના કેમ નહિ કહેવાય? ઉ૦-આ નિશ્ચયનય તમારા મતે ય જૂઠે છે. કેમકે આમાં નિશ્ચયથી તે સર્વથા શુદ્ધ ક્ષાયિક સમકિત અને પૂર્ણ જ્ઞાનના સવભાવવાળો છે, અપૂર્ણ અશુદ્ધ જ્ઞાનાદિસ્વભાવવાળે નહિ. તે શું એ તમારી અશુદ્ધ અપૂર્ણ દૃષ્ટિ આ સ્વભાવમાં આવશે ? નહિ જ. ત્યારે તમારે માનવું પડશે કે એ દષ્ટિ પણ વ્યવહાર છે. છતાંય તે જે જરૂરી છે, તે એવી દષ્ટિને પોષનારી મહાવ્રતની પ્રતિજ્ઞા વગેરે ધર્મક્રિયાઓ પણ વ્યવહાર છતાં જરૂરી છે જ. તેથી જ મોક્ષસાધનાનું એ અંગ છે. કેમકે, વ્યવહાર તત્ત્વાંગના ૩ કારણ: (૧) gવત્તિવિરોહન-વ્યવહારમતે બહારથી ચારિત્ર વગેરે પાળવાથી આગામી પરલેકની પ્રવૃત્તિનું સંશોધન થાય છે. આ અનુભવસિદ્ધ છે કે અહીં જેટલા પ્રમાણમાં વ્રતનિયમ–ત્યાગતપ પળાતા આવે છે એટલા પ્રમાણમાં પછી પૂર્વના જેવી પાપપ્રવૃત્તિરસ-ચડસ-અમર્યાદિતતા નથી રહેતી; એમાં હાર થઈ જાય છે. એના સંસ્કારથી પરલોકમાં પણ એ હાસ અનુસરે છે. આની અસર આત્માના આંતરિક પરિણામ ઉપર પડે છે. માટે કહેવાય કે ભાવી ભવમાં ઝળકનારા એવા વિશુદ્ધ વિશુદ્ધતર ભાનું, આ ચારિત્રથી ઘડતર થવા માંડે છે, Page #552 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૯૫ (૨) “અeગતસિદ્ધિઓ –નિશ્ચયની સાથે વ્યવહારને પ્રધાનપણે માનવાથી જ અનેકાંતવાદ પ્રમાણસિદ્ધ કરે છે. (૩) “નિચ્છયંગભાવેણુ-વ્યવહારથી ચારિત્ર વગેરેનું પાલન કરતાં કરતાં, આન્તર પુરુષાર્થ શુદ્ધ બનીને અપૂર્વકરણાદિ નિશ્ચયસાધના પ્રાપ્ત થાય છે. આમ આ ત્રણ પ્રબલ હેતુએ વ્યવહાર પણ મેક્ષાંગ છે. કિંતુ. એટલું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે દંભ યા મલિન આશંસા આદિથી રહિત શુદ્ધ વ્યવહાર એજ આજ્ઞાનુસારી પુષ્ટ આલમ્બન છે. અર્થાત્ નિશ્ચયધર્મની પ્રાપ્તિ માટે શુદ્ધ એવા વ્યવહારનું આલંબન પુષ્ટ આલંબન ગણાય; અથવા શુદ્ધ જ વ્યવહાર નિશ્ચયરૂપી પુષ્ટ આલંબનવાળે ગણાય અશુદ્ધ થવવહાર તે આ જીવે અનંત કર્યા; છતાં એ સર્વથી જે કાર્ય ન સિધ્યું, તે કાર્ય નિશ્ચયના ધ્યેય સાથેના શાસ્ત્રોક્ત ચારિત્રાદિવ્યવહારથી સિદ્ધ થાય છે. વ્યવહાર જરૂરીના દાખલા: નિશ્ચય-ચારિત્ર ત્રીજી કષાયની ચોકડીના ઉપશમથી પ્રગટતા આત્માના શુદ્ધ પરિણામને કહે છે. એનું સંપાદક, સંવર્ધક અને સંરક્ષક વ્યવહાર-ચારિત્ર છે. અર્થાત સ સારના સંબંધ વોસિરાવી, હરણાદ સાથે, પ્રભુ સમક્ષ, ગુરુ પાસે ચારિત્રની પ્રતિજ્ઞા કરી. જ્ઞાનદિ પંચાચારનું પાલન, શાસ્ત્રાધ્યયન, ૧ આત્મા અપ્રમત સર્વવિરતિના ભાવથી આગળ વધી શપક શ્રેણી પર ચઢવા જે અભૂતપૂર્વ આત્મવી ફેરવે છે, તે અપૂર્વકરણ કહેવાય. એથી આગળ વધી આન તકરણ, મોક્ષપણ, ઘાતિકર્મને નાશ વગેરે નિશ્ચય-સાધના કરે છે, કેવળજ્ઞાન પામી શિલેશીકરણ કરી મુક્ત થાય છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ [ પ’ચસૂત્ર-પ પરીસહ-ઉપસર્ગનું સહન, વગેરે કરવું, એ જે વ્યવહાર–ચારિત્ર છે, તે જ વાસ્તવિક કષાયક્ષચેાપશમ અને વિરતિભાવરૂપી નિશ્ચયચારિત્રમાં આત્માને ખરેખર રમતા રાખે છે. ભાણામાં પીરસેલી રસે.ઇને જોયા કરવાથી આંતરિક તૃપ્તિ ન થાય. આંતરિક તૃપ્તિ તા એને હાથમાં લઈ માંમાં મૂકી ચાવી પેટમાં ઉતારવા વગેરૈના ખાદ્ય વ્યવહારથી જ થાય. ઉપદેશક કે કવિના હૃદયમાં ગમે તેવા ઉપદેશ કે કાવ્ય રમતા હતાં, એ ઉચ્ચારણ કે લેખનરૂપ વ્યવહારમાં ન ઊતરે ત્યાં સુધી ખીજા એને સ્વાદ કાંથી અનુભવે ? વસ્તુ કે વ્યક્તિ પર પ્રેમ હોવા છતાં જો એના પર શૈાભા કે એની સરભરા જોતાં પ્રેમ વધી જાય છે, તા એ વ્યવહારને જ મહિમા સૂચવે છે. ઉન્માર્ગે ચઢી ગયેલાને સસમાગમ, પરમાત્મદર્શન, વૈરાગ્યશ્રવણ, ધાર્મિક અનુષ્ઠાન, કર્તવ્ય-પાલન વગેરે વ્યવહાર મળે છે, તે તે નિશ્ચય-સન્મા પામે છે; ને એ વ્યવહારમાં ન આવનારા અને તેથીજ ઇંદ્રિયગુલામી, ભેાગલ’પટતા, ધનલેાભ, કષાયી ચેષ્ટા, વગેરેમાં લીન રહેનારા, એ આત્મામાં શુભ ભાવ નથી જગાડી શકતા, એ પ્રત્યક્ષ દેખાય છે. એ નિશ્ચયને શું પામે ? નિશ્ચયનયના એકાંત માની માહ્ય બીજા વ્યવહારને ઉડાવનારાને પણ સામામાં નિશ્ચયની શ્રદ્ધા-સમજ કરાવવા માટે ઉપદેશ, લેખ વગેરે બાહ્ય વ્યવહારનું જ શરણું લેવું પડે છે. એ સૂચવે છે કે વ્યવહાર એ નિશ્ચયની સિદ્ધિ માટે પ્રવૃત્તિનું અનિવાર્ય આવશ્યક અંગ છે નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારથી. નિશ્ચયની વૃદ્ધિ વ્યવહારથી. નિશ્ચયનું શેાધન વ્યવહારથી, નિશ્ચયની પૂર્ણતા વ્યવહારથી. તેરમા ગુણસ્થાનકને અ ંતે ચેગેાના નિરોધરૂપી વ્યવહાર આદરવાથી જ સ્થિર આત્મપ્રદેશરૂપ નિશ્ચયની પૂર્ણતા થાય છે. ૪૯ Page #554 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૯૭ (૧૩) જિનાજ્ઞા સામંતભદ્રા : પાત્ર કેણુ? સૂત્ર-gણા બાળા રૂછું માવો સમંતમા તિપિરિયુદ્વીપ, अपुणबंधगाइगम्मा । અથર–અહીં ભગવાનની આ (ઉભય નયની) આજ્ઞા સમંતભદ્રા છે, ત્રિકેટિ-પરિશુદ્ધ છે, અપુનબંધકાદિ જીવથી સમજાય એવી છે. વિવેચન-સમંતભદ્રઃ ૩ પરીક્ષાશુદ્ધઃ અહીં શ્રી અરિહંત ભગવંતની ઉભયનયગર્ભિત અર્થાત નિશ્ચય-વ્યવહાર બંને નયને પ્રરૂપનારી આ આજ્ઞા, અથવા આ પંચસૂત્રમાં અનુવાદ કરેલી સર્વ આજ્ઞા સમંતભદ્ર છે–સર્વ રીતે નિર્દોષ છે. કેમકે એ કષ, છેદ અને તાપની વિકેટિ-પરીક્ષામાં શુદ્ધ સાબિત થયેલી છે. જેમ સુવર્ણને કસેટીએ કસી, વચ્ચેથી કાપી, જરૂર પડે અગ્નિ પર તપાવી પારખવામાં આવે છે, તેવી રીતે શાસ્ત્રવચનની પરીક્ષા કરાય છે. તેમાં અવિરુદ્ધ કલ્યાણ કર્તવ્યનાં વિધાન, અને વિરુદ્ધ કાર્યોનાં નિષેધ, જે શાસ્ત્ર ફરમાવ્યા હોય, તે શાસ્ત્ર “કષ પરીક્ષામાં નિર્દોષ ઠર્યું. વળી એ વિધિનિષેધની પ્રાપ્તિ કે પાલન કરાવે એવી ક્રિયાઓ-આચારો બતાવનારું શાસ્ત્ર છેદ’ પરીક્ષામાં પસાર ગણાય. તથા એ વિધિનિષેધ અને આચાર સંગત થઈ શકે અર્થાત વિહિતને સ્વીકાર અને નિષિદ્ધને ત્યાગ તથા આચાર-કિયા ઘટી શકે, એવાં તવ અને સિદ્ધાન્તની વ્યવસ્થાવાળું શાસ્ત્ર એ “તાપ” १ विधिप्रतिपेधौ कषः । २ तत्संभवपालनाचेष्टोक्तिश्छेदः । ३ तन्निबन्धन-भाववादस्तापः । - ૩૨ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ [પંચસૂત્ર-પ પરીક્ષામાં શુદ્ધ નીવડ્યું કહેવાય. શ્રી તીર્થંકરદેવનાં વચને આ ત્રિવિધ પરીક્ષામાં પસાર છે; કેમકે, (૧) એમાં તપ સ્વાધ્યાય-ધ્યાનાદિનાં વિધાન છે, અને સૂક્ષમ જીવની પણ હિંસા વગેરેના નિષેધ ફરમાવેલા છે; (૨) એ વિધિનિષેધને એટલે કે કે તપ-ધ્યાનાદિપાલન અને હિંસાદિ-ત્યાગને પમાડે અને સંરક્ષે એવી સમિતિ ગુપ્તિ તથા નિર્દોષ ભિક્ષાચર્યાદિ ક્રિયાઓ ઉપદેશી છે; અને (૩) એ વિધિનિષેધ-આચારકિયા ઘટી શકે એવાં તત્વ યાને નિત્યાનિત્ય આત્માદિ પદાર્થો તથા સ્યાદવાદાદિ સિદ્ધાન્ત કહેલાં છે. નિષિદ્ધ હિંસાદિને ત્યજીને વિહિત તપચારિત્રાદિ સાધવાનું એકાંતે નિત્ય અપરાવર્ય આત્મામાં ક્યાંથી ઘટી શકે ? તેમજ એકાંતે ક્ષણિક અનિત્યમાં પણ ન ઘટે, કેમકે હિંસાદિ ત્યજનાર અને તપ-ચારિત્ર સાધનાર તે ક્ષણમાં સર્વથા નાશ પામે, ત્યારે એનું ફળ પામનાર કેઈ બીજો ન જ જ ! એટલે સાધના અને ફળ પામનારો એકજ આત્મા ન બને ત્યારે, નિત્યનિત્ય સ્વરૂપવાળો જ આત્મા એ બંનેમાં પરિણમી શકે, એમાં જ એ ઘટી શકે. આવાં ત્રિટિપરિશુદ્ધ સત્ય જિનવચન કેણુ પાળી શકે? તે કે એ સઘળાય જે ગમ્ય હેય, અર્થાત લભ્ય અને યથાર્થ જણાવા ગ્ય હોય તે તે અપુર્બન્ધકાદિ આત્માને જ ગમ્ય છે. “અપુનબંધક એટલે સિત્તેર કેડાછેડી વગેરે ઉત્કૃષ્ટી કર્મની સ્થિતિને હવે ફરી કદીય નહિ બાંધવા (ઉપાવા) રૂપે ખપાવનાર આત્મા. એજ જિનવચનના બંધને છે. આદિ શબ્દથી – Page #556 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ] ૪૯. માર્ગાભિમુખ, માર્ગ પતિત વગેરે આત્માઓ લેવા. અહિં “માર્ગ” શબ્દથી સમ્યકૃત્વ(જિનવચનની શ્રદ્ધા)ને પમાડનાર માર્ગ લે, એટલે કે વિશિષ્ટ ગુણસ્થાન(સમ્યકત્વ)ની પ્રાપ્તિ કરાવવામાં તત્પર એ ઘાતી કર્મને અમુક ક્ષપશમ લે. તેથી ચિત્તનું તવશ્રદ્ધા સન્મુખ જે સરળ ગમન નીપજે છે, એ માર્ગ કહેવાય. એ માર્ગમાં પ્રવેશેલો તે માર્ગ પતિત, અને અને માર્ગપ્રવેશને ગ્ય બને તે માર્ગાભિમુખ. પ્રવર્તે કેમ એળખાય? ઉ૦-એમના આચારવિચાર પરથી એ એાળખાય; જેમકે એ લીધેલી પ્રતિજ્ઞાને દઢપણે પાળનારા હોય છે. કદાચ એમાં ખલના થાય તે ગુરુસમક્ષ એના આલેચક પ્રકાશક હોય, એમ વસ્તુતત્વના ચિંતક-પરીક્ષક હોય છે, ઘર સંસાર પર બહુમાન વિનાના હોય છે, ઈત્યાદિ. આવા જ જિનાજ્ઞા પામવાને ગ્ય હોય છે, પણ ભવાભિનંદી જી નહિ; કેમકે એ તો અપુનર્બન્ધક કરતાં ઘણું પાછલી દશામાં છે. ભવાભિનંદી જીવેને તે કેઈ જિનવચન સંભળાવે, તે પણ તેથી, એમને એ માત્ર જડપુગલાનંદી, સંસારરસિક અને મોક્ષની અરુચિવાળા તથા અસત્પાપપ્રવૃત્તિમાં લીન હેઈને વિષયપ્રતિભાસ જ્ઞાન થાય છે, કિન્તુ પરિણતિજ્ઞાન નહિ. એટલે કે દા. ત. “ઈન્દ્રિયોના ઈષ્ટ વિષયે આત્મઘાતક છે? એવું જિનવચનથી માત્ર પ્રતિભાસ રૂપે જાણી શકે છે ખરા, પરંતુ એ જાણકારી એમના દિલને અસરકારક નથી, એ વિષયને દ્રષ્ય તિરસ્કાર્ય તરીકે લગાડી શકતી નથી. એવું લગાડે તે પરિણતિ જ્ઞાન કહેવાય. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ [પંચસૂત્ર-૫ પરિણતિ જ્ઞાન એટલે મનને ચમકારે કરે તેવું જ્ઞાન. પાડેશીને કરે પડી ગયે” એવું સાંભળીને હૃદયને કાંઈ આંચકે ન કરાવે તે પતનનું પ્રતિભાસ જ્ઞાન. પરંતુ “ના, ના, પાડોશીને નહિ, એ તે તમારો છોકરે પડ્યો, એમ સાંભળતાં હદયમાં ધ્રાસકા સાથે “હે ! હે ! શું કીધું? ક્યાં પડ્યો ? કેમ પડ્યો?” વગેરે ચમકારે કરાવે તે પતનનું પરિણતિ જ્ઞાન. રસ્તે જતા દારૂ પીધેલાને કેઈ કહે, “અલ્યા ! આ બાજુ ચાલ, નહિતર તે બાજુ કૂવે છે. તેમાં પડીશ !” ત્યારે તેને કૂ. હેવાનું જણાય તે ખરું, પણ દિલને કેઈ ડર નહિ તે કૂવાનું પ્રતિભાસ જ્ઞાન. ત્યારે ઘેન વિનાના સાવચેત માણસને કૂવે હોવાનું સાંભળતાંજ “હે! કૂ? બાપરે ! હમણાં મરત!” એ ચમકારાવાળું જ્ઞાન થાય તે કૂવાનું પરિણતિજ્ઞાન ભવાભિનંદી જીવ એટલે મેહમદિરાથી છાકટે બનેલે દારૂડિયે. એને વિષે ભયંકર એવું સાંભળવા છતાં વિષ પ્રત્યે કોઈ ષ ન થાય. ને તેથી જ વિષયત્યાગનાં જિનવચનને એ યથાર્થ પામ્યું ન ગણાય. અશ્રદ્ધાળુ આત્મા જિનવચનને સંગ્રહનારા શાસ્ત્રને યથાર્થ રીતે પામી શકતા નથી, પછી ભલેને એવા જીવે સ્વર્ગીય સમૃદ્ધિ આદિના ઉદ્દેશથી ચારિત્ર પણ લીધું કે શાસ્ત્રપઠન કર્યું હોય. - પ્રવર્તે પછી તે બીજાને શી રીતે કેટલીક વાર તારનારા બને છે? જાતમાં અસર નથી તે અન્યને અસર કેમ કરે ? ઉ૦-જેમ દર્પણમાંનાં મેલા પણ મુખના પ્રતિબંબ થકી એ દર્પણ મુખને ઊજળું નથી કરતું, કિન્તુ પ્રતિબિંબને જોઈને માણસ પોતાના એગ્ય સાધન દ્વારા મુખ ઉજ્જવળ કરે છે; એમ આ ભવાભિનંદી જીવના બાહા વર્તાવ-વાણીરૂપી દર્પણમાં મેગ્ય Page #558 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યા–ફલસૂત્રમ ] ૫૦૧ જીવ પિતાની મલિનતા દેખી પિતાની લાયકાત અને શ્રમથી ઊજળ બને છે. સૂત્રઃ-gબત્તિ રજુ રૂથ ઢિ શોચિત્તિપિત્તિયં, संवेगसाहगं गिअमा। અર્થ:-અહીં અપુનબંધકતાદિનું જ્ઞાપક લિંગ આજ્ઞાપ્રિયતા છે, જે ઔચિત્ય પૂર્વકની પ્રવૃત્તિથી જણાય. એ અવશ્ય સંવેગસાધક છે. વિવેચન-આજ્ઞાપ્રિયતા-ઔચિત્ય સૂત્રકાર મહર્ષિ આજ્ઞાપ્રિયતાને અપુનબંધકાદિ આત્માનું લિંગ (ચિહ્ન, લક્ષણ) કહે છે. આજ્ઞાની પ્રિયતાની સાથે આજ્ઞાનું શ્રવણ અને અભ્યાસ પણ લિંગ તરીકે સમજી લેવા. ભવાભિનંદી અવસ્થા વટાવીને અપુનબંધક અવસ્થા પામનાર તે છે કે જે જિનની આજ્ઞા પ્રિય કરે છે. ત્યાં એને એમ થાય છે, કે “અહે ! ભગવંતની આજ્ઞા રુચવા, જાણવા, અને આદરવાને આ અહીં અવસર મળ્યો છે ! જે અહીં એ ચૂકીશ, તે ફરી ક્યાં મળનાર છે?” જિનાજ્ઞાપાલનનું જ જ્ઞાન અનંતુ કેવળજ્ઞાન પમાડે છે, જિનાજ્ઞાપાલનમાંજ ખર્ચેલ શક્તિ અનંતુ વીર્ય પ્રગટાવે છે, જિનાજ્ઞાપાલનમાંજ હાણેલું સુખ અનંત સુખ દેખાડે છે. જીવનમાં આજ્ઞાને વિશુદ્ધ પ્રેમ આવ્યાનું, ઔચિત્યથી થતાં પ્રર્વતનદ્વારા, જણાય છે. કેમકે ઔચિત્યને યોગ્ય વર્તાવને) જાળવવામાં જ આજ્ઞા પર બહુમાન રહે છે. ઔચિત્યને ભંગ કરીને પ્રવર્તાવામાં તે આજ્ઞાપ્રિયતા નથી કિંતુ મેહને નાચ છે. આજ્ઞા જે સમગ્ર જડ સંસારને અસાર, તુચ્છ, કથિરને કહે છે, એવા સંસારને જે Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ [ પંચસૂત્ર-૫ બરાબર એ જ સમજે, તે અવસરે એના પ્રભનને જતું કરે. પણ ઔચિત્યને જતું નહિ કરે. આમ ઔચિત્યને અખંડ જાળવે, તે મનાય કે એ આજ્ઞા પર બહુમાન કરનાર છે. જુઓ કે ઔચિત્યને ભંગ કેણ કરાવે છે? તુચ્છ સંસારના વિષય-કષાયના બહુમાન ને? એ બહુમાન જેને છે એને આજ્ઞાન આદર ક્યાંથી હોય? કેમકે સઘળીય આજ્ઞા યાને સમસ્ત જિનવચન વિષયકષાયની ભયંકરતા અને મેક્ષ-મક્ષસાધક ધમનીજ કલ્યાણ-મંગળરૂપતા દર્શાવી વિષયકષાયને અત્યંત ત્યાજ્ય અને મોક્ષ તથા સદ્ધર્મને જ ઉપાદેય-આદરણીય કહેનારા છે. ધરાર અનુચિત વર્તનારે આવાં જિનવચનની અવગણના કરી વિષયકષાય અને અર્થકામને આદર સાથે સેવી રહ્યો છે. આથી સમજાશે કે આજ્ઞાને પ્રેમી, જેમાં સર્વત્ર મન-વચનકાયાએ ઉચિત વર્તાવને ખપી હોય, તેમ નિયમ સંવેગને સાધક હેય. “સંવેગ એટલે મેક્ષને અને માક્ષસાધક જિનેક્ત ધર્મને તીવ્ર અભિલાષ, દઢ રંગ. મેક્ષ અને ધર્મની આજ્ઞા ગમી એટલે સહેજે મોક્ષ અને ધર્મને રંગ એ જમાવે ને વધારે. આજ્ઞા પામવા છતાં જે આત્મામાં સંવેગ નથી, તે વસ્તુ તે હદયમાં આજ્ઞા પામ્ય જ નથી. સંવેગીને તે આજ્ઞાના પ્રતાપે સન્માન, સમૃદ્ધિ કે સ્વર્ગાદિ મળે, તેય ત્યાં એ ઔચિત્યા સાથે સંવેગ-વિરાગમાં ઝીલતે હેય. તેથી એને ભાવવૃદ્ધિ કે દુર્ગતિ ન થાય. પરંતુ સંવેગવિનાના ભવાભિનંદીને તે સન્માન સમૃદ્ધિ મળતાં, સંવેગાદિના અભાવે એ એવા કષાય-હિંસાદિના ઘોર પાપમાં પડે છે, કે તેથી એને દીર્ઘ દુર્ગતિના ભવે સર્જાય. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ લક્ષણથી) પિવી. એવાનન"ધકાદિ સિવા પ્રત્રજ્યા–ફલસૂત્રમ] (૧૪) અપાત્રને જિનાજ્ઞા ન દેવામાં કસણું સૂવા-7 ઘા ઝીં રે ! ઢિવિવજ્ઞયાગો તપારા तयणुग्गहट्टयाए आमकुंभोदगनासनाएणं एसा करुणत्ति वुच्चइ एगंतपरिसुद्धा, अविराहणाफला, तिलोगनाहबहुमाणेणं निस्सेअससाहिगत्ति પવનસુત્તા (રૂતિ શ્રી વસૂત્ર ) અર્થ-આ જિનાજ્ઞા (અપુનબંધકાદિ સિવાયના) બીજા જીવને નહિ આપવી. એવાની ઓળખાણ (અપુનબંધકાદિનાં લક્ષણથી) વિપરીત લક્ષણેએ થાય. (જિનાજ્ઞા ન આપવી એમાં) કાચા ઘડામાં પાણી ભરવાના દષ્ટાંતે તેના ઉપકારનું પ્રયોજન હેવાથી એ કરુણા છે એમ કહેવાય છે, ને તે એકાંતે વિશુદ્ધ છે. (એમાં જિનાજ્ઞાની) વિરાધના નથી થતી. ત્રિલેકનાથ પરનું બહુમાન હોવાથી એ મેક્ષની સાધક છે. એ પ્રમાણે પ્રવજ્યાફળ સૂત્ર પૂરું થયું. (શ્રી પંચસૂત્રક પૂર્ણ થયું.) વિવેચન-જિનાજ્ઞા કેને ન આપવી ? – હવે સૂત્રકાર આ પંચસૂત્રે કહેલ માર્ગમાં અંકિત થયેલ જિનવચન-જિનાજ્ઞા કને ન આપવી તે બતાવતાં કહે છે કે જેને એવી જિનાજ્ઞા પ્રિય નથી, જેને એવાં જિનવચન ગમતાં નથી, એને એનું દાન ન કરવું. કેમકે આ જિનાજ્ઞા-જિનેક્તમાર્ગમાં જે ઉચ્ચ આધ્યાત્મિક હિતકર કડક વિધારે છે, એ એવા ભૌતિક વિલાસના રસિયાને હાસ્યાસ્પદ અને અવગણનાપાત્ર લાગે છે. એવાને આ જિનાજ્ઞા સાંભળતાં એ હાંસીઅવગણનાને ઉન્માદ જાગે છે. તેથી તે એ બિચારાને દુઃખદ દુર્ગતિના ભવ સર્જાય. માટે જ અપુનર્બન્ધકાદિ સિવાયના બીજા જે અસંવેગી અને અનુચિતકારી એવા ભવાભિનંદી છે, Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ [ પાઁચસૂત્ર-પ તેને શ્રી જિનભગતની સદ્ આજ્ઞા આપવી નહિ, અર્થાત્ શાસ્ત્ર-રહસ્યા કહેવા નહિ, તેમજ આજ્ઞાએ આદેશેલ માગ આપવા નહિ. પ્ર૦-એવા અાગ્ય જીવેા શી રીતે ઓળખાય ? ૯૦-અપુનખધકાદિ જીવા કરતાં ઉટાં લક્ષણથી, દા. ત. તીવ્ર વિષય-પરિગ્રહાદની અનાદિ સંજ્ઞા, મુક્તિ પ્રત્યે દ્વેષ, અનુચિતકારિતા, વગેરે ચિહ્નોથી એ આળખાય. ક્ષુદ્રતા, લાભરતિ વગેરે એનાં લક્ષણ તા પૂર્વે કહેવાઈ ગયા છે. તારક જિનાજ્ઞા અયેાગ્યને કેમ સારી નહિ ? :કોઇને એમ દયા આવે કે એવા જીવ સંસારમાં અથડાતા કુટાતા માંડ માંડ મનુષ્ય ભવ પામ્યા છે, તેા એ બિચારાને તારક જિનાજ્ઞા આપેા ને;' પણ ના, નજ અપાય. એને જિનાજ્ઞા ન આપવામાં એની દયા કરી કહેવાય, કેમકે એનું ચિત્ત પ્રશાન્ત નથી તેથી, જેમ નવા આવેલા તાવમાં એ તાવને તરત શાન્ત કરવાનુ ઔષધ અપાય તે એ સનેપાત વગેરે વધુ ખરાબી કરે છે, તેમ અશાન્ત (વિષયકષાયથી વિહ્નલ) મતિવાળાને શાસ્ત્રના સમ્યગ્ ભાવાનું' કરેલું પ્રતિપાદન એને નુકસાન કરનારૂં બને છે. બીજી પણ દૃષ્ટાન્ત કાચા ઘડાનુ` છે. જેમ કાચા ઘડામાં નાખેલુ પાણી ઘડાને નાશ કરે છે, તેમ જિનેાક્ત સિદ્ધાન્તનું રહસ્ય નાના (અચેાગ્ય)પાત્રમાં નખાય, તેા તેથી અપાત્ર જીવના ઉન્માદ વધવાથી વધુ વિનાશ થાય છે. તેથી અયેાગ્યને આવી ઊ'ચી જિનાજ્ઞા ન આપવી, એ એની દયા છે. એવી યા જ એકાન્ત શુદ્ધ છે. કેમકે એથી પૂર્વે કહેલા અપાત્રદાનના નુકસાન નિવારાય છે. એવી શુદ્ધ દયા જ સમ્યગ્ વિચારપૂર્વકની હાવાથી પેાતાને અને Page #562 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૫૦૫ સામાને વિરાધનામાંથી બચાવી લેનારી બને છે, નહિ કે દયાભાસ બચાવી શકે ! અયોગ્યને જિનાજ્ઞા આપવાની દયા એ તે બિમારને અગ્ય કુપથ્ય આપવાની કરાતી ઉપલક દેખાવની દયાની જેમ દયાભાસ છે, ખોટી દયા છે. કેમકે અપાત્ર જીવને ભવને આનંદ છે, ઇંદ્રિયવિષયે અને કષામાં નિર્ભીક રમણુતા છે, એ પાપ તે છે જ. હવે એને વિષયકષાય ભયંકર અને ત્યાજ્ય કહેનારાં જિનવચન આપે એટલે એ વચનની હાંસી કરે છે, વચન પર સુગ અને દ્વેષ કરે છે. આ વધુ પાપ એને દુગતિઓમાં રીબાવે છે. આમાં એની દયા ક્યાં થઈ? માટે એવાને જિનવચન આપનારો બેટી દયામાં તણાય છે. એ દયા એને જિનવચનની વિરાધનાથી બચાવતી નથી. ત્યારે અપાત્રને જિનાજ્ઞા ન આપવારૂપી શુદ્ધ દયા કરનારને એ દયા જિનાજ્ઞાની વિરાધનાથી બચાવતી હોવાથી, અને એમ કરવામાં જ ત્રિલેકનાથ શ્રી તીર્થકરદેવ ઉપરનું બહુમાન અખંડ રહેતું હોવાથી, એ માક્ષસાધક બને છે. અર્થાત ભવાભિનંદીને જિનવચન ન દેનારો એને ય વધુ અનર્થથી બચાવે છે, અને સ્વયં વિરાધનાથી બચી મેક્ષ સાધી શકે છે. આવી સાચી દયાનું સ્વરૂપ કહેનારા શ્રી પરમાત્મા ઉપર ખરેખર બહુમાન ધરનારો એ જ ગણાય છે. તાત્પર્ય એ છે કે જેને જિનેક્ત આગમ નથી પરિણમ્યા, આગમન પરિણતિરૂપ ધ નથી થયો, એ એવી સાચી દયા નથી સાચવી શકતા; કિંતુ જેમને આગમ પરિણમ્યા છે, એ જ એવી દયા જાળવી શકે છે. પરિણમવું એટલે કે પચવું તેને કહેવાય કે જેનાથી રસકસ વધે, પણ અજીર્ણના વિકારે ન થાય. આગમને પચાવી પરિણમાવી શકનારે તે, કે જેને Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ [ પંચસૂત્ર-૫ એનાથી, બીજા ત્રીજા વિકારની જેમ, અપાત્રદાનનું સાહસ, ટૂંકી દષ્ટિ, આગમવચનની ઉપરવટતા, વગેરે વિકારે પણ ન થાય. આવાને જગશુરુ ઉપર આંતર ભક્તિ ખૂબ હેય જ, એમાં નવાઈ નથી; અને એથી જ એ આગમ-પરિણતિવાળો આવી જે સાચી દયા કરે, તે દયા પણ અનુબંધવાળી સુપ્રવૃત્તિ દ્વારા, અર્થાત સમ્યફ પરમાર્થમય પ્રવૃત્તિઓની પરંપરા દ્વારા, મેક્ષને અવશ્ય સાધી આપે છે. આ રીતે પ્રવ્રજ્યાફલ-સૂત્ર સમાપ્ત થયું. એથી પંચસૂત્રની વ્યાખ્યા પણ સમાપ્ત થઈ. વ્યાખ્યાની સાથે પંચસૂત્ર પૂર્ણ થયું. હવે ટીકાકાર મહર્ષિ નીચે મુજબ વંદન વાંછા કરે છે. શ્રતની અધિષ્ઠાત્રી શ્રી સરસ્વતી દેવીને નમસ્કાર હો. નમસ્કાર કરવા ગ્ય સઘળાયને નમસ્કાર હો. સર્વે વંદનીયને હું વંદન કરું છું. સર્વે ઉપકારીઓનાં વૈયાવચ્ચ(સેવા)ને હું ઈરછુ છું. એ સર્વના પ્રભાવે ઔચિત્યનાં પાલનપૂર્વક ધર્મમાં મારે પુરુષાર્થ છે. સર્વે જ સુખી થાઓ. સર્વે જ સુખી થાઓ, સર્વે જ સુખી થાઓ. इति श्रीचिरन्तनाचार्यकृत-पञ्चसूत्रकसत्कमाचार्यपुरन्दर-समर्थ-शास्रकारश्रीहरिभद्रसूरिकृतटीकानुसारेण सिद्धान्तमहोदध्याचार्यश्रीविजयप्रेमसूरीश्वरशिष्याणुपंन्यासभानुविजयकृतम् 'उच्च प्रकाशना पंथे' नामकं बालभाषाविवेचनं समाप्तिमगात् । विवेचनेऽस्मिन् यदि सूत्रकारटीकाकाराशयविरुद्धं श्रीजिनवचनविरुद्धं वा किञ्चित्प्रलपितं स्यात् तदा तन्मे मिथ्या दुष्कृतं भूयादिति । Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચસૂત્ર મૂળ ણ વીઅરાગાણું સવણૂણું દેવપૂઈઆણું જહઠિવસ્થવાઈશું તેલુગુરૂણ અહંતાણ ભગવંતાણું જે એવાઈફખંતિ-ઈહ ખલુ અણાઈ જીવે અણાઈ જવમ્સ ભવે અણાઈ કમ્મસંજોગનિવત્તિએ દુકખરે દુકખલે, દુકખાણબંધે એઅસ્સ શું લુછત્તી સુદ્ધધમ્માઓ. સુદ્ધધમ્મસંપત્તી પાવકસ્મવિગમાઓ. પાવકસ્મવિગો તહાભવત્તાઈભાવ. તસ્ય પુણ વિવાગસાહણાણિ, ૧ ચઉસરણગમણું, ૨. દુક્કડગરિહા, ૩. સુકડાણ સેવણું, અઓ કાયધ્વમિણું હે ઉકામેણું સયા સુપ્પણિહાણું ભુજ ભુજ સંલિસે તિકાલમસંકિલેશે. જાવજીવ મેં ભગવતે પરમતિ નાહા અણુત્તરપુણસંભારા ખીણરાગદેસમેહા, અચિંતચિંતામણી, ભવજલહિપોઆ, એગંતસરણા અરહંતા સરણું. તહા પીણુજરામરણ અવેયકમ્પકલંકા, પણુઠ્ઠવાળાહા, કેવલનાણુદંસણુ, સિદ્ધિપુર નિવાસી, નિસમસુહસગયા, સવ્વહકયકિગ્રા, સિદ્ધા સરખું, તહા પસંગભીરાસયા સાવજગવિયા પંચવિહાયારજાણઝા પરેવયાનિયા પઉમાઈનિસણું ઝાણુઝયણસંગયા, વિસુઝમાણુભાવા સાહૂ સરણું Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ [ પંચસૂત્ર મૂળ તહા સુરાસુરમઅપૂઈઓ મોહતિમિરસુમાલી રાગદ્દાસવિસપરમમતે હેઊ સયલકલ્યાણારું કવણવિહાવસૂ સાહગ સિદ્ધભાવરૂ કેવલિપત્તો ધમ્મો જાવાજીવ મે ભગવં સરણું. સરણમુવગઓ અ એએસિં ગરિહામિ દુક્કડ. જ છું અરતિસુ વા, સિદ્ધસુવા, આયરિએ સુ વા વિઝાચેનું વા, સાહૂનું વા, સાહુણસુ વા, અનેસુ વા, ધમ્મટ્ટાણેસુ માણિજેસુ પૂણિજે, તહા માસુ વા, પિઇસુ વા, બંધૂમુ વા, મિત્તસુ વા, ઉવયારીસુ વા, એહેણ વા વેસુ, મગ્નફિએસ અમગક્રિએસુ વા મમ્મસાહણેનું વા અમસાહણેસુ વા કિંચિ વિતહમાયરિએ અણાયરિઅવું અણિછિએવું પાવં પાવાણુબધિ, સુહૂમ વા બાયર વા, મણેણ વા, વાયાએ વા, કાયેણ વા, કયું વા, કારાવિએ વા, અણુમેઇઅં વા, રાગેણુ વા દેણ વા, મહેણ વા, ઈથ વા જન્મે જમ્મતરે સુ વા, ગરહિઅમે દુક્કડમેએ ઉક્ઝિઅશ્વમેઅં, વિઆણિએ મએ, કલાણુમિત્તગુરુભગવંતવયણાએ એવમે અં તિ રિઇઅં સદ્ધાએ, અરહંતસિદ્ધસમકખં, ગરિહામિ અહમિણું દુક્કડમે ઉઝિયવ્યમે ઇન્થ મિચ્છામિ દુક્કડ, મિચ્છામિદુક્કડ મિચ્છામિ દુક્કડ, હે મે એસા સમ્મ ગરિહા, હેઉ મે અકરણનિઅમે, બહુમયે અમેતિ ઇચ્છામો અસ િઅરહંતાણુ ભગવંતાણું ગુરૂ કલાણુમિત્તાણુતિ. હોઉ મેં એએહિં સંજોગે. ઉમે એસા સુપત્થણા, ઉમે ઇત્ય બહુમાણે, હેઉ મે ઇઓ મુખબીએ તિ, પત્તસુ એએસ અહ સેવારિહે સિઆ, આણારિહે સિઆ, પડિવત્તિજીએસુ સિઆ નિરઈઆરપારગે સિઆ. સંવિગે જહાસત્તિએ સેમિ સુકાં અણુમેમિ સવ્વસિં અરહંતાણ અણુઠ્ઠાણું, સલૅસિં સિદ્ધાર્ણ સિદ્ધભાવ, સસિં Page #566 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧ ૫૦૯ આયરિયાણં આયાર, સન્વેસિ ઉવજ્ઝાયાણ સુત્તપયાણ, સન્થેસિં સાહૂણ સાહુતિિર’, સન્થે િસ સાવગાણ મુક્ ખસાહુણજોગે, સબ્વેસિ જીવાણ. હેૐકાર્માણ' કલાસયાણ` મગસાહુણજોગે. હોઉ મે એસા અણુમાઅણા સમ્મં વિહિપુબ્ધિ, સમ્મ મુદ્ધાસયા, સમ્ભ પવિત્તિવા, સમ્મ નિરઇયારા, પરમગુણજીત્તઅરહુ તાઇસામર્ત્ય, અચિન્તસત્તિજીત્તા હિ તે ભગવા વીઅરાગા સવષ્ણુ પરમકલ્લાણા, પરમકલ્લાણાહેઊ સત્તાણું. મૂઢ અહિં પાવે. અણા મહુવાસિએ અભિન્ન ભાવ, હિઆહિણ' અભિન્ને સિગ્મ અહિંઅનિવિત્ત સિગ્મ, હિઅ પવિત્ત સિચ્ય, આરાગે સિઆ, ચિઅડવત્તીએ સવ્વ સત્તાણ સહિષ્મતિ ઇચ્છામિ સુક્કડ ઇચ્છામિ સુક્કડ ઇચ્છામિ સુક્કડ.... એવમેચ્ય’ સન્મ‘ પઢમાણસ્સ સુણમાણસ અણુપ્તેહુમાણુસ્સ સિઢિલીભવતિ પરિહાય'તિ ખિજ્જ તિ અસુહુકમ્માણુમધા, નિરધે વાસુહક ભગ્ગસામન્થે સુપરિણામેણ કડગખă વિચ્છ વિસે, અપ્પલે સિઆ, સુહાણિજ્યે સિચ્ય, અપુણભાવેસિઆ તહા આસલિજ્જતિ પાિસિજ્જ તિ નિમ્મવિજ્જતિ સુહુકમ્માણુબધા સાણધ ચ સુહુકમ પગિž પગâિભાવજિજ નિયમલય સુત્ત વિએ મહાગએ મુહુલે સિઆ, સુહપવત્તગે સિગ્મા, પરમમુહુસાહુગે સિ. અએ અડિધમેઅ' અણુહુભાવિતાહે સુહભાવખીઅતિ, સુપ્પણિહાણ` સમ્મ` પઢિઆવ્યું, સમ્મ' અણુપહિઅવ્વ’ તિ. નમેા નમિનમિણ પરમગુરુવીઅગાણ, નમેા સેસનમુક્કારારિહાણ. જયઉ સવષ્ણુસાસણ, પરમસ બેાહીએ, સુહિણા ભવતુ વા, સુહિણા ભવતુ જીવા, સુહિણા ભવતુ જીવા. (ઇતિ પાપપ્રતિધાત-ગુણુખીજાધાન સૂત્ર) Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પંચસૂત્ર મૂળ દ્વિતીય સત્ર સાધુધર્મ-પરિભાવના જાયાએ ધમ્મગુણપડિવત્તિસદ્ધાએ ભાવિજા એએસિં સર્વ પયઇસુન્દરત, અણુગામિત્ત, પરેવયારિત્ત, પરમથહેઉત્ત તહા દુરણચરd, ભંગે દારુણત્ત, મહામે હજણગd, એવું ભૂઓ દુલહત્તતિ. એવં જહાસત્તીએ ઉચિઅવિહાણેણં અચંતભાવસારે પતિવજિજજા (ધમ્મગુણે) જહા ૧-થલગપાણાઇવાય-વિરમણું, ૨-થલગ-મુસાવાય-વિરમણ, ૩-થલગ અદત્તાદાણુ-વિરમણું, ક-થલગ મેહુણ-વિરમણું, પ-થલગ પરિગ્રહ-વિરમણમિચ્ચાઈ. પડિવજિજઊણુ પાલણે જઈજા, સયાડડણગાહને સિઆ, સયાજીણાભાગે સિઆ, સયાડડણપરતંતે સિઆ, આણું હિ મોહવિસપરમમતે, જલં રેસાઈજલણ, કમ્બવાહિતિગચ્છાસત્થ, કપાય સિવફલસ. વજિજજા અધમ્મમિત્તગ, ચિંતિજજાભિણવપવિએ ગુણે, અણુઈભવસંગએ ય અગુણે, ઉદગ્ગસહકારિત્ત અધમ્મમિત્તાણું, ઉભયલેગગરાહઅત્ત, અસુહગપરપર ચ. પરિહરિજા સમે લોકવિદ્ધ, કરણપરે જણાવ્યું, ન બિંસાવિજ ધર્મો, સંકિલેસે ખુ એસા, પરે અહિબીએ, અહિકુલ ચપત્તિ. એવમા એજ-ન ખલુ ઇત્તો પર અણુ, અંધત્તમે સંસારાડવીએ, જણગમણિઠ્ઠાવાયાણું, અદાણું સરૂણું, અસુહાણબંધમર્થ, સેવિન્જ ઘમિત્તે વિહાણેણં, અધો વિવાણકએ, વાહિએ વિવ વિજે, દરિદો વિવ ઈસરે, ભીએ વિવ મહાનાયગે. ન ઇએ Page #568 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨] ૫૧૧ સુંદરતરમનંતિ બહુમાણજુ સિઆ,આણકખી, આણપચ્છિગે, આણાઅવિરાહ, આણનિફાયગત્તિ. પહિતનધમ્મગુણારિહં ચ ફ્રિજા ગિહિસમુચિએસુ ગિહિસમાચારેસુ, પરિસુદ્ધાણુઠ્ઠાણે, પરિસુદ્ધમણકિરિએ, પરિશુદ્ધવકિરિએ, પરિસુદ્ધકાકિરિએ. વજિજજા અણેગવઘાયકારણું, ગરહણિજજ, બહુકિલેસ, આયઈવિરાહગ સમારંભ ન ચિંતિજજા પરપીડ, ન ભાવિજા દિણિયું. ન ગછિજા હરિસં. ન સેવિજા વિતહાભિનિવેસં. ઉચિયમણુ-પવગે સિઆ. ન ભાસિક્તા અહિઅં, ન ફસં, ન પસુન્ન, નાણિબદ્ધ, હિઅમિઅભાસગે સિઆ. એવું ન હિંસિજા ભૂઆણિ ન ગિણિહજ અદત્ત. ન નિરિકિખજજ પરદારે. ન મુજા અણસ્થદંડ. સહકાયોગે સિઆ. તહા લહેચિ અદાણે, લાહચિઅભેગે, લાહચિઅપરિવારે, લાહે ચિઅનિહિકરે સિઆ. અસંતાવને પરિવારસ, ગુણકરે જહાસત્તિ, અણુકંપાપરે, નિમ્મમે ભાવે, એવં ખલુ તપાલણે વિ ધર્મો, જહ અનપાલણે તિ, સર્વે જીવા પુપુ, મમત્ત બંધકારણું. તહા તે સુ તેસુ સમાયોસુ સઈસમણુગએ સિઆ, અમુગેડહું, અમુકુલ, અમુગસિસે, અમુગધશ્મઠ્ઠાણુઠુિએ, ન મે તથ્વિરાહણ, ન મે તદાર, વૃદ્ધી અમેઅર્સ, એઅમિથસારં, એમાયભૂયં, એ હિઅં, અસારમણે સવૅ, વિસેસએ અવિહિંગહણણું. એવમાહ તિલેગબંધૂ, પરમકાણિગે, સમે સંબુદ્ધ, ભગવ અરહંતેત્તિ એવં સમાચિઓ તદવિસુ સમાયાસુ સમ્મ વજિજ્જા, ભાવમંગલમેએ તનિષ્ફતીએ. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ પંચસૂત્ર મૂળ તહા જાગરિજ ધમ્મજાગરિઆએ કે મમ કાલે? કિમઅક્સ ઉચિ અં? અસારા વિસયા, નિયમગામિણે વિરસાવસાણા. ભીસણે મગ્ન સવ્વાભાવકારી, અવિનાયાગમણો, અણિવાણિજે, પુણે પુણેબંધી. ધમ્મો એઅસ્સ ઓસહું, એગતવિસુદ્ધો, મહાપુરિસસેવિઓ, સવહિઅકારી, નિરઈઆરે, પરમાણું દહેફ. નમે ઈમસ્ય ધમ્મક્સ, નમે એઅધમ્મપગાસગાણું. નમે એ અધમ્મપાલગાણું, નમે એ અધમ્મપરૂવગાણું. નમો એઅધમ્મુપવન્યજગાણું, ઇચ્છામિ અહમિણું ધર્મ પડિજિત્તએ સમ્મ મણવણકાયોગેહિં. હેઉ અમે કલાણું પરમકલાણાણું જિણુણમણુભાવ. સુપણિહાણુમેવ ચિંતિજજા પુણે પુણે. એ અધમ્મજુત્તાણમવવાયકારી સિઆ. પહાણું મેહઅણમે. એવ વિસુઝમાણે ભાવણાએ, કમ્પાપગમેણું ઉઈ એઅસ્સ જુગયું. તહાસ સારવિરત્તે સંવિ ભવઈ, અમને અપવિતાવી, વિશુદ્ધ વિસુઝમાણુભાવે. (ઈતિ સાધુધર્મ–પરિભાવના સૂત્ર) તૃતીય સૂત્ર પ્રવજ્યા ગ્રહણ વિધિ પરિભાવિએ સાયુધમે જહેાદિયગુણે જઈજા સમ્મમેઅં પડિવજિજતએ અપાવતા. પાવતા હિ તમ્પડિવસિવિશ્ર્વ. આપાએ ખુ એસે, ન ખલુ અકસલારંભ હિઅં, Page #570 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩] ૫૧૩ અપક્ષુિદ્રે કહિઁચિ હિમેાહિજ્જા અસ્માપિયરે ‘ઉભયલેગસલ' વિ', સમુદૃાયકડા કમ્મા સમુદાયલિત્ત એવ સુદીહા અવિએગા. અણ્ણા એગ‡નિવાસિસલ્લમેઅ.. ઉદ્દામા મચ્, પચ્ચાસણ્ણા ય. દુલહ` મણુઅત્ત' સમુદ્ધિઅરયણલાભતુલ્લ’. અપ્પભૂ અણ્ણ ભવા દુખમહુલા મેહુ ધયારા અદ્ભુસલાણ'વિણા અનુગ્ગા સુદ્ધધમ્મસ, જીગ્ન`ચ એઅ' પાઅભૂઅ ભવસમુદ્દે, જીત્ત' સકબ્જે નિઉજિ સંવરઈચ્છિત્` નાણકષ્ણધાર - તપવણજવણ, ખણે દુલહે, સવ્વક જોવમાઇએ સિદ્ધિસાહુગમસાહગત્તેણ, ઉવાદે ય એસા જીવાણું જ ન ઇમીએ જન્મા, ન જરા, ન મરણ, ન ઈવિએગેા, નાણિજ્જુસ પએગા, ન ખુહા, ન પિવાસા. ન અણ્ણા કાઈ દાસા, સવ્વહા અપરતંત જીવાવસ્થાણું અનુભાગારિહિં સંત' સિવ' અવ્વામાહુ' તિ. વિવરીએ ય સંસારો ઇમીએ, અણુવિઠ્ઠઅસહાવેા. ઇત્ય ખલુ સુહી વિ સુહી 'તમસત', સુવિષ્ણુળ્ સવમાલમાલ' તિ । તા અમિથ પડિ ધેણં, કરહુ મે અણુહુ. ઉજ્જમહુ એઅ' લુચ્છિ ત્તિએ. હુંપિ તુમ્હાણુમઇએ સાહેમિ એગ્મ' નિષ્વિણ્ણા જમ્મુમહિં સભિજ્જીઈ ય મે સમીહુિઅ ગુરુપભાવેણ એવ સેસેવિ એહિજ્જા, તઆ સમમેઅહિં સેવિજ્જ ધુમ્મ કરજ્જોચિઅ-કરણિજ નિરાસ’સો ઉ સવદા. એઅ... પરમમુણિ સાસણ, અબુજ્સમાત્રુ અ કમ્મપરિણઇએ વિહિજ્જા જહાસત્ત તહુવગરણ' આવાયસુદ્ધ સમઇએ. કયજીઆ ખુ એસા. કરુણા ય ધમ્મપહાણજણણી જન્મ. તએ અણુણ્ણાએ પિડવિજ્જજ ધમ્મ અણુહ્વા અણુવહે ચેવ ઉવહિજીત્તે સિઆ ધમ્મારાણ' ખુ હિંઅ` સવ્વસત્તાણુ, તહા તહેઅ' સપાડિજ્જા. સવહા અપડિવ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ [પંચસૂત્ર મૂળ જ્જામાણે ચઈજ્જા તે અડ્ડાગિલાણાસહત્વચાગનાએણ સે જહાનામએ કેઈ પુસેિ કચિ કતારગએ અમ્માપિઇસમેએ તપડિઓૢ વચિજા. તેસિં તત્ય નિયમઘાઈ પુરસમિત્તાસઝે સભવએ સહે મહાયકે સિઆ. તલ્થ સે પુરિસે તડબધાએ એવમાલાચિય ત ભવતિ એએ નિયમએ આસહમતરે, એસહભાવે આ સ`સએ, કાલસાણ અ એણિ તહુા સšવિચ્ડ સ’હવિએ તદ્દે સહનિમિત્ત સવિત્તનિમિત્ત` ચ ચયમાણે સાહૂ. એસ ચાએ અચાએ. અચાયે ચેવ ચાએ. મિથ પહાણું બુહાણું, ધીરા એઅસિણા, સ તે એસહુસાયણેણં જીવાવિજ્જા, સસ્તંભવાએ પુસિાચિઅમે, " એવ સુક્રપખિએ મહાપુને સસારક તારડિએ. અમ્માપિઈસ ગએ ધડિન્દ્રે વિજ્જિા તેસ તત્વ નિઅમવિણાસગે, અધત્તબીજાઇપુસિમેત્તાસઝે. સંભવતસમ્મત્તાઇ-એ સહે, મરણાઇવિવાગે, કÇાયકે સિ. તથ સે સુ≠કિખએ પુસેિ ધર્મડિબધાએ એવ’સમલૈચિઅ-વિસતિ એએ અવસ સમ્મેત્તાઇસહવરહે, તસ સાહણે વિભામા, કાલસાણિ અએણિ વવહારએ..” તહા સ’વિ સાવિએ ઈહલેાગચિંતાએ, તેસિં સમ્મત્તાઈ-સનિમિત્ત. વિસિન્ડ્રુગુરુમાઇભાવેણ, વિત્તનિમિત્ત' ચ, ફ઼િચકરણેણ ચયમાણે સજમડિવત્તીએ, સાહુ સિદ્ધીએ. એસ ચાએ અચાએ તત્તભાવાઓ, અચાયે ચેવ ચાએ, મિચ્છાભાવણા, તત્તમિથષહાણ, પમર્ત્યએ ધીરા એઅદસિંણા આસનભવ્યા. સ તે સમ્મત્તા સહુસ’ધાણેણ જીવાવિજ્રજા અચંતિઅ અમરણાવ જીબીઅજોગેણં, સંભવા સુપુર્રિસચિઅમેઅં દુહિ આણિ અ અમ્માપિઇણ, એસ ધમ્મા સયાણ. ભગત્ર ત્યે નાય પરિહરમાણે કુસલાણુબધિ અમ્માઇિસાગ તિ. એવં અરાવતાવ' સવહા, મુગુરુસમીવે પૂર્ણત્તા ભગવતે Page #572 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪] ૫૧૫ વીઆરોગે સાહુ અ, તેસિઊણ વિચિએ કિવણાઈ, સુપઉત્તાવસ્સએ સુવિસુદ્ધનિમિત્તે સમ્મ પāઈજા અધમૅહિંતો લેગસર ધમગમeણ. એસા જિણમાણુ “મહાકલાણુ” ત્તિ ન વિરાહિઅલ્લા બુહેણું મહાત્થભયાએ સિદ્ધિકંખિણ. પજાગ્રહણવિહિસુત્ત સમત્ત. ચતુર્થ સૂત્ર પ્રત્રજ્યા-પરિપાલના. સ એવમભિપડ્યુઇએ સમાણે સુવિહિભાવ કિરિયાફલેણ જુજઈ વિશુદ્ધચરણે મહાસરે ન વિવજયમેઈ. એઅઅભાવે અભિપે અસિદ્ધી ઉવાયાવિત્તિઓ નાવિવજડણવાએ પયટ્ટ, ઉવાએ અઉવેઅસાહો નિઅમેણું. તસ તત્તાએ અહણહા, અઈપસંગાઓ, નિયમસં. સે સમલેકચણે સમસત્તમિત્તે નિત્તગહદુખે પરમસુહસામેએ સમ્મ સિકમાઈઆઈ. ગુરુકુલવાસી ગુરુપડિબદ્ધ વિષ્ણુએ ભૂઅWદરિસી “ન ઇઓ હિએ તત્ત” તિ મન્નઈ સુસ્યુસાઈ ગુણત્તે તત્તાભિનિવેસા વિહિપરે પરમમિત ત્તિ અહિજઈ સુત્ત બદ્ધલકને આસંસાવિ પમુકે આયયદી. સ તમઈ સવહા. તેઓ સમ્મ નિઉજઈ. એમં ધીરાણુ સાસણું. અણહા અણિઓગે અવિહિગહિયમતનાએણુ અણુરાહણાએ ન કિંચિ. તદણરંભાએ ધુવં. મગદેસણએ દુખ અવધીરણ અપવિત્તી, નેવમહી અવગમવિરહેણું ન એસ મગગામિણે વિરહણુ અણુથમુહા, અત્યહેઉ તસ્મારંભાએ ધુવં. ઈલ્થ મગ્નદેસણુએ અણુભિનિવેસે પડિવત્તિમિદં કિરિઆર. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ [ પ'ચસૂત્ર મૂળ એવં પિ અહીંઅ' અહીં અવગમલેસજોગએ અય સખીએ. નિઅમે. મગામિણા ખુ એસા અવાયબહુલક્સ, નિરવાએ જહેાદિએ સુન્નુત્તકારી હુઇ પયણમાઇસ ગએ પંચસમિએ તિગુત્તે અણુત્થરે એઅ યાએ અવિઅત્તસ્સ સિગુણણીચાયનાએણ, વિત્ત ઈત્ય કેવલી એઅફલસૂએ. સમ્ભમેઅ વિઆઇ દુહાએ પરિણ્ણાએ. તહા આયાસપયાસીવ' સંદીણાથિરા ભેઅ’, અસ‘દીથિરત્યમુજ્જમઇ જહુાસત્તિ, અસંભતે અણુસગે અસંમત્તજોગારાહુએ ભઇ, ઉત્તરેત્તર જોગસિદ્ધીએ મુચ્ચઇ પાવકમ્બુણુ ત્તિ. વિરુજ્સ માણે આભવ ભાવિકિરઅમારાહેઇ, પસમસુંહમણુહુવ, અપીડિએ સજમતવ-કિરિઆએ, અવ્યહિએ પરિસહેવસહિં વાહિઅસુકિરિઆનાએણ, સે જહાનામએ કેઇ મહાવાહિહુએ અણુહૂતવેમણે વિષ્ણુાયા સરૂવેણ નિવિણા તત્ત, સુવિજવયણ સમ્મ તમવગચ્છિષ્મ જહાવિહાણ પત્રણે મુકિરિચ્યું. નિરુદ્ધહિચ્છાચારે તુચ્છપથમેઇ મુચ્ચમાણે વાહિણા તિઅત્તમાણવેઅણે સમુવલ્લભારેાગ'પદ્મ માનÇાવે તલ ભતિષ્ણુજીએ તપડિબધાએ સિરાખારાઇજોગે વિવાહિસમારુગવિણાણેણ ઇશ્નનિફ્ત્તીઓ અણાકુલભાવયાએ કરિઓવએગેણ અપીડિએ અવ્યહિએ મુહુલેસ્સાએ વહુઈ. વિજ ચ અહુ મણ. એવ કમ્ભવાહગહુએ, અણુભૂબ જમ્મા વેણે, વિણાયા દુખરૂવેણં, વિષ્ણુ તત્તએ, તમે સુગુરુવયણેણુ અણુઠ્ઠાણાણા તમવગચ્છિ, પુત્રુત્તવિહાણએ પત્રને સુરિય વજ્ર, નિરુદ્ધપમાયારે અસારસુદ્ધભાઇ, મુચ્ચમાણે કવાહિણા, તિગ્મત્તમાણિવિએગા વેણુ, સમુવલભ ચરણારુગ, પર્જુમાણસુહભાવે, તલ્લાભનિષ્ણુએ. તપહિમ'ધવિસેસ, પરિસહાવસગ્ગભાવે વિતત્તસંવેઅણા કુસલાસયવુઠ્ઠી ચિરાસયત્તેણ, ધમ્મા Page #574 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪ ] ૫૧૭ વગાએ સયા થિમિએ, તેઉલ્લેસાએ પવહૃઇ, ગુરું ચ બહુમનઈ જહેચિ અસંગાપડિવત્તીએ નિસગપવિત્તિભાવેણુ. એસા ગુરઇ વિઆહિ, ભાવસાર વિસે ભગવંતબહુમાણેણું. “જે મં પડિમનઈ સે ગુસં” તિ તદાણુ અનહા, કિરિઆ અદિરિઆ, કુલડાનારી કિરિઆસમા, ગારહિઆ તઈણું અફલજે.એ. વિસણતરીફલમિથ નાયું. આવખુ તપુલ, અસુહાબંધે. આયએ ગુસબહુમાણે અવંઝકારણુણ, અએ પરમગુરસંજોગો. તઓ સિદ્ધી અસંસર્યા. એ સેહ સુહેદએ પગિદ્યુત બધે ભવવાહિતેગિછી. ન એ સુન્દર પરં. ઉવમા ઇન્થ ન વિજઇ. સ એવપણે, એવભાવે, એવં પરિણામે, અપડિવડિઓ, વઠ્ઠમાણે તેઉકલેસાએ દુવાલ માસિએણું પરિઆએણું અઈકમઈ સભ્યદેવતેઉલેસ, એમાહ મહામુણું. તઓ સુકકે સુકાભિજાઈ ભવઈ. પાયે છિણકમબધે ખવાઈ લેગસણું. પડિસેઅગામી અણુઅનિવિત્તિ, સયા સુહજોગે એસ જોગી વિઆહિએ. એસ આરાહગે સામણુસ્સ, જહાગહિઅપછણે, સવહાસુદ્ધ, સંધઈ સુદ્ધાં ભવ સમ્મ અભવસાહગ ભેગકિરિઆ સુરૂવાઇકપં તઓ તા સંપુણું પારણુઈ અવિચલહેકભાવ આસકિલિયુસુહરૂવાએ અવતારણે સુંદરા અણુબધેણુ ન ય અણા સંપુણા. તતત્તખંડણણ એ નાણું તિ લુચ્ચાઈ એ અગ્નિ સુહગસિદ્ધી ઉચિઅપવિત્તિ પહાણું. ઈલ્ય ભાવ પવાગે. પાયં વિષ્પો ન વિજઈ નિરણબંધાસુહકમભાવેણુ. અખિન્નાએ ઇમે જેમા ભાવરહિણા તહા. તેઓ સમ્મ પવત્તઈ નિફાયઈ અણુઉલે. એવંકિરિયા સુકિરિયા એગતનિકલંકો નિકલંકથસાહિઆ તહા સુહાબંધા ઉત્તરોત્તરગસિદ્ધીએ. તઓ સે સાહઈ પર પરત્વે સમ્મ તકકુસલે સયા, તેહિ તેહિં Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ [ પંચસૂત્ર મૂળ પગારેહિ સાણબંધ મહેદએ બીજબીજાદિઠાવણેશું. કતિવિઆિઈજીત્તે અવંઝસુહચિઠે સમંતભદે સુપણિહાણાઇહેઊ મહતિ મેરરગામજે દેસાનલજલનિહી સંગસિદ્ધિકરે હવઈ અચિતચિંતામણિકપે. સ એવં પરંપરત્નસાહએ તહારાણદભાવ, અખેગેહિ ભહિં વિમુચ્ચમાણે પાવ—ણા, પવઠ્ઠમાણે અ સુહભાવેહિં, અણગભવિઓએ આરોહણએ પાણિઈ સબુત્તમ ભાવ ચરમ અચરમભવહે અવિગલપરંપરથનિમિત્ત. તલ્થ કઉણ નિરવ સેસ કિચ્ચ વિહુચર્યામલે સિજઝઈ, બુક્ઝઈ, મુદ, પરિનિવાઈ, સવ્યદુકખાણમંત કરેઇ. પંચમ સત્ર પ્રવજ્યા-ફલ स अवमभिसिद्धे परमबंभे मंगलालले जम्मजरामरणरहिजे पहीणासुहे अणुबंधसत्तिवज्जिओ संपत्तनिअसरूवे अकिरिओ सहावसंठिो अणंतनाणे अणंतदसणे. ___ से न सद्दे, न रूवे, न गंधे, न रसे, न फासे, अरूवी सत्ता, अणित्थंथसंठाणा, अणंतविरिया, कयकिच्चा, सव्वबाहाविवज्जिआ, सव्वहा निरविक्खा, थिमिआ पसंता. ____असंजोगिले असाऽणंदे अओ चेव परे मो. अविक्खा अणाणंदे, संजोगो विओगकारणं, अफलं फलमेआओ, विणिवायपरं खु तं बहुमयं मोहाओ अबुहाणं, जमित्तो विवज्जओ, तओ अणत्था अपज्जवसिआ, अस भावरिऊ परे अओ वुत्ते उ भगवया। नागासेण जोगो अअस्स. से सरूवसंठिओ. नागासमण्णत्थ. न सत्ता सदन्तरमुवेइ. Page #576 -------------------------------------------------------------------------- ________________ सूत्र-4 ] ૫૧૯ अर्चितमेअं केवलिगम्मं तत्तं निच्छयमयमेअं. विजेोगवं च जोगोत्ति न अस जोगा. भिण्णं लक्खणमेअस्स. न इत्थाविक्खण. सहावा खु असो, अनंतसह सहायकप्पो. उवमा इत्थ न विज्जइ. तब्भावेऽणुभावा परं तस्सेव. अवितहा अगंतओ. न आणा असा जिणाणं सव्वष्णूणं वितहत्ते निमित्तं न चानिमित्तं कज्जंति. निदंसणमितं तु नवरं सव्वसत्तुक्खओ, सव्ववाहिविगमे, सव्वत्थ संजेोगेणं, सविच्छासंपत्तीओ जारिसमेअं, इत्तोणंतगुणं. तं तु भावसत्तुखयादितो. रागादओ भावसत्तू. कम्मोदया वाहिणो. परमलद्धीओ उ अट्ठा. अणिच्छेच्छा इच्छा. अवं सुद्दुममेअं न तत्तओ इयरेण गम्मइ, जइसुहं व अजइणा, आरुगसुहं व रोगिणत्ति विभासा. अर्चितमेअ सरुवेणं, साइ- अपज्जवसिअं अगसिद्धावेक्खाओ, पवाहओ अणाई । तेवि भगवंतो अवं तहाभव्वत्ताइभावओ. विचित्तमेअं तहाफलभेभेण नाविचित्ते सहकारिभेओ. तदवेक्खा तओ त्ति, अगंतवाओ तत्तवाओ. स खलु एवं इहर हेगंतो । मिच्छत्तमेसो । न इत्तो वत्था अणारिहअअं । संसारिणो सिद्धत्तं । नाबद्धस्स मुत्ती सद्दत्थरहिआ । अणाइम बांधा पवाहेणं अई अकालतुल्ला । अबद्धबंधणे वाऽमुत्ती पुणे बंधपसंगओ | अविसेसेा अ बद्धमुक्काणं । अणाइजेोगे वि विओगो कंचणोवलनाएणं न दिदिक्खा अकरणस्स । न यादिट्ठ मि एसा । न सहजा एनिवित्ती । न निवित्तीय आयट्ठाणं । न य अन्नहा तस्सेसा न भव्वत्ततुल्ला नाएणं । न केवल जीवरूवमेअं । न भाविजेोग Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ [ પંચસૂત્ર મૂળ विक्खाए तुल्लत्तं, तया केवलत्तेण सयाऽविसेसओ, तहास हाव कप्पण - मप्पमाणमेव । असेव दासा परिकप्पिआओ. परिणामभेआ बंधाइभेओ त्ति साहू, सव्वनयविसुद्धि निरुवचरिओभयभावेणं. न अप्पभूअं कम्मं । न परिफप्पिअमेअ । न अवं भवादिभेओ. न भवाभावा उ सिद्धी । न तदुच्छेदेऽणुप्पाओ, न अवं समंजसत्तं, नाडणाइमंतो भवा न हेउफलभावेा. तस्स तहा सहावकप्पणमजुत्त. निराहारऽन्नयकओ निओगेणं । तस्सेव तहाभावे जुत्तमेअं. सुहुममदुपयमेअं. विचिंतअव्वं महापण्णाअत्ति । अपज्जवसिअमेव सिद्धसुक्खं इत्तो चेवुत्तमं इमं सव्वहा अणुस्सुगत्तेऽणंतभावाओ. लागंतसिद्धिवासिणा ओओ. जत्थ य ओगो, तत्थ नियमा अनंता अम्मुणा गई पुव्वपओगेण अलाउप्पभिइनायओ । नियमा अओ चेव अफुसमाणगईओ गमणं उक्करिसविसेसओ. इअं अव्वुच्छेओ भव्वाण अनंतभावेण अअमणंताणंतयं, समया इत्थ नायं भव्वत्त' जोगयामित्तमेव केसिंचि पडिमा जुग्गदारुनिदंसणेणं असो वि तत्तगं, पवित्तिविसोहणेण, अणेगंतसिद्धीओ, निच्छयंगभावेण परिसुद्धो, उ केवलं । असा आणा इह भगवओ समंतभद्दा तिकोडिपरिसुद्धीओ, अपुणबंधगाईगम्मा. अअप्पिअत्तं खलु इत्थ लिंगं ओचित्तिपवित्ति विन्नेअं संवेगसाहगं निअमा. न असा अन्नेसिं देआ लिंगविवज्जयाओ तपरिण्णा. तयणुग्गहयाओ आमकुंभोद्गनासनाओणं असा करुणत्ति वुच्चइ अगंतपरिसुद्धा, अविराणाफला तिलोगनाहबहुमाणेणं निस्सेअससाहित्ति पत्रज्जाफलसुत्त । ( इति श्री पंथसूत्र ) 品 品 節 Page #578 -------------------------------------------------------------------------- ________________ 0 ઇ ઈ એક ઝટ કઇ કઇ પૂ૦ પંન્યાસજી શ્રી મંગળવિજયજીના પુસ્તકોની યાદી ૧. ઉપદેશ પ્રાસાદ (હિંદી ભાષાંતર) ભા. ૧-૨-૩-૪ દરેકના રૂ. ૪-૦૦ ૨. ઉપદેશ પ્રાસાદ (હિંદી ભાષાંતર) ભા. ૫ ( રૂ. ૬-૦૦ ૩, શાંત સુધારસ ભાવના ભા. ૧-૨ બંનેના રૂ. ૮-૦૦ (સ્વ. શ્રી મોતીચંદ ગીરધરલાલ સેલીસીટરના અનુવાદ) ૪. ઉચ્ચ પ્રકારના પંથે રૂ. ૪-૦૦ (પંન્યાસજી શ્રી જ્ઞાનવિજયજી ગણિવરનું પંચસૂત્ર ઉપર વિવેચન સાથે ) પ્રાપ્તિ સ્થળ : ૧. સ્વ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી પુસ્તકાલય • ગાંધીરોડ, અમદાવાદ, ૨. શ્રી વર્ધમાન જૈન તવ પ્રચારક વિદ્યાલચ, શિવગંજ (રાજસ્થાન) ૩. શાહ શાન્તિલાલ જગજીવનદાસ • સાંકડીશેરી સામે અમદાવાદ. પૂ. પંન્યાસ શ્રી ભાનુવિજયજી ગણિવ રનું મનનીય સાહિત્ય ૧. ગદષ્ટિ સમુચ્ચય ( પિઠિકા ) ૨-૦૦ ૨. ગંગા પ્રવાહ ૧-૦૦ ૩. અરિહંતની ઓળખાણ ૧-૨૫ ૪, ગુણસેન અગ્નિશર્મા ( સમરાદિત્ય ભવ ૧ ). ૨-૦૨ ૫. સિંહ અને આનંદ ( સ ાદિત્ય ભવ ૨) પ્રેસમાં ૬, કલ્યાણમિત્ર મનરેખા અને અધ્યાત્મરૂઢ નમિરાજર્ષિ ૧-૦૦ ૭. વાત -વિહાર ૧-૦૦ ૮. પરમતેજ ભા. ૧ (લલીત વિસ્તરા ગુજરાતી વિવેચન ) ૬-૦૦ ૯. પુમતેજ ભા. ૨ (લલીત વિદ્વરા ગુજરાતી વિવેચન) ૧૦. લલિત વિસ્તરા હિન્દી ૧૧. નિશ્ચય વ્યવહાર ૧૨. જૈન ધર્મના સરળ પરિચય ભાગ ૧ ૧-૫૦ ૧૩. જૈન ધર્મના સરળ પરિચય ભાગ ૨ અલક્ષ્ય ૧૪. માર્ગાનુસારી જીવન યાને ઉત્થાન ૦૫૦ ૧૫, ધર્મારાધનાના મૂળ તત્વ (ડશક ) ૦-૭૫ 0 : પ્રાતિસથાન : પ્રેસમાં દિવ્ય દર્શન કાર્યાલય કાળુશીની પાળ, પૂઠું દીપક પ્રિન્ટરી - અમદાવાદ