SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ] ૨૯૫ જેવાના ચાંલ્લા હજાર બે હજાર જેવી મોટી રકમને પણ હાય છે. છોકરાને ભણાવવા નાત વગેરેમાંથી ફી, પુસ્તકા લેવાય છે, ને આગળ ભણાવવા સ્કાલરશીપા લેવાય છે, જેના માટે તે ઉદાર દાતારે માટી રકમ કાઢી હોય છે. વળી વેપાર કરવા કે મકાન સમરાવવા અંધાવવા લેન લેવાય છે. પાછુ, એવી લાન પાછી વાળવાની શક્તિ ન રહેતાં અને ઘર ઘરેણાં મેગે જ (MORTGAGE)માં મૂકેલ મુદત પૂરી થયે પેાતાની મૂડી તરીકે ઊડી જતાં અટકાવવા જો એ લેાનવાળા રકમ જતી કરે અગર બીજા સહાય કરે તેા તે વધાવી લેવાય છે. ત્યાં કાંઇ ધર્માદાનું ખાધું નથી મનાતું. પછી ચારિત્ર લેવાના પ્રસંગ આવે ત્યાંજ કેમ એવા પ્રશ્ન ? વિશેષ, એવું પણ મને છે કે સમજી દાતાર પેાતાના ધંધામાં ભાગ, દલાલી જેવું રાખી રકમ આપે છે, ગુપ્તપણે આપે છે, જેથી બીજા કાઈને એની ખબર જ પડતી નથી. ખાકી તેા પુત્ર શકય હાય તા પાતેજ રકમ કમાઇ ઊભી કરી લઈ સગવડ કરે છે. પ્રશ્ન-જેને પેાતાને સંસાર છોડવા છે, તે બીજાને સ'સારની વસ્તુ ધન વગેરે શા માટે આપે? શું એ પાપ નથી ? ઉબ્નના, જે ઉપકારી માતાપિતામાં સ`સાર છોડવાનુ હજી સામર્થ્ય નથી, એ પેાતે સૌંસારમાં જીવનનિર્વાહના અંગે દુર્ધ્યાનમાં ટળવળી ન મળે, તથા લેાકેામાં એથી ધર્મ ન નિંઢાય, એ માટે મુમુક્ષુ પુત્ર એમને ધન વગેરે આપે છે. એ પાપ નહિ પણ સેવા કરે છે. માતાપિતાની આ સેવા કરવી એ તા ખરેખર કૃતજ્ઞતા અને કરુણા છે. કૃતજ્ઞતા એ તા હૃદયને મેાક્ષમાર્ગાપયેાગી પ્રથમ ગુણ છે; એ મેાક્ષસાધકની ચૈાગ્યતા
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy