SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-પરિપાલન] ३४३ રાજે કુનેહથી ધીરે ધીરે એ બધું મુકાવ્યું. તે એ પિતામુનિ મહાન સાધુ બન્યા, ચિત્તલેશ રહિત થયા, સમજી ગયા કે પૂર્વગ્રહની ચર્યામાં કલેશ હતે. એમ ગ્રહ બ્યુગ્રહનું દુઃખ પણ ભારે, કેમકે એથી કોઈના દ્વારા ખોટી રીતે વ્યગ્રાહિત થતાં ગુર્નાદિ પર અરુચિ, અણગમો થાય છે. અગર સાધનાના અંગ પ્રત્યે અભાવ કે બેદરકારી થાય છે અને કદાચ ચારિત્રમાર્ગથી ભ્રષ્ટ થવાનું પણ બને છે ! સિદ્દષિગણુ ગુરુના ના કહેવા છતાં બૌદ્ધ મઠમાં એનું જાણવા માટે ગયા. પણ ત્યાંય પેલાઓએ એમની તેજસ્વી બુદ્ધિ દેખી એવા ચડાવ્યા કે “અહીં અમારા આચાર્ય બને.” હવે એવા વ્યુહ્વાહિત થઈ પાછા પૂર્વની કબુલાત મુજબ ગુરુને એ (રજોહરણ) પાછે સોંપવા આવ્યા. ત્યાં ગુરુ સમજાવે છે, છતાં બૌદ્ધનું આકર્ષણ છૂટતું નથી. એટલે ગુરુએ એમને શ્રી હરિભદ્રસૂરિ-રચિત જિન અને જૈનશાસનની અવ્વલ વિશેષતાઓ સમજાવતા શ્રી “લલિતવિસ્તરા” ગ્રન્થ વાંચવા આપે. એથી બુગ્રહ છૂટી પક્કા સાધુ બન્યા, અને એમણે વિશ્વમાં અપ્રતીમ રૂપક ગ્રન્થ ઉપમિતિ ભવપ્રપંચા કથા લખી ! (4) “પસમસુહસમેએ:–અગ્રહ અને ગ્રહની પકડમાંથી જે બ, એણે તે મહિને લપડાક લગાવી કાઢ્યો ! મહાન કર્મબંધ સહેલાઈથી અટકાવ્ય! દેને પિષણ ન આપ્યું, અને ગુણેને આવવા અદભૂત અવસર આપ્યું. તેથી કષાયોની હોળી શાંત થઈ ગઈ. એટલે હવે મુનિ દિવ્ય પ્રશમ સુખથી ભરેલા હેય. ક્રોધ દુઃખ છે, કેધ નથી એ મહાન સુખ છે. માન કે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy