SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ सुहम वा बायरं वा, मणेण वा, वायाओ वा, कामेण वा, कयं वा, काराविरं वा, अणुमोइअं वा, रागेण वा दोसेणवा मोहेण वा, इत्थ वा जम्मे जम्मंतरेसु वा, गरहिअमेअं, दुकडमेअं, उज्झिअव्वमेअं विआणि मजे कल्लाणमित्तगुरुभगवंतवयणाओ; अवमेअंति रोइअं सद्धाए; अरिहंतसिद्धसमक्खं गरहामि, अहमिणंदुःकडमेअं, उज्झियव्वमेअं इत्थ मिच्छा मि दुक्कडं, मिच्छा मि दुक्कडं, मिच्छा मि दुकडं. હું અરિહંતાદિ ચારને શરણે ગયે થકે, તે અરિહંત પ્રભુ આદિ પ્રત્યે મેં સેવેલા દુષ્યકૃત્યની, હું ગહ-નિંદા-દુર્ગછા કરું છું. તે આ રીતે આજ સુધીમાં શ્રી તીર્થકરદે, શ્રી સિદ્ધ પરમાત્માઓ, આચાર્ય ભગવન્ત, ઉપાધ્યાય, સાધુ કે સાધ્વીજી મહારાજાએ પ્રત્યે, અથવા બીજા માનનીય પૂજનીય ધર્મના સ્થાને (સાધર્મિકાદિ, જિનમંદિર-તીર્થાદિ. અને દયા–અહિંસાદિ) પ્રત્યે, તેમજ અનેક જન્મના માતાઓ, પિતાઓ, બધુ, (સગાં), મિત્રો કે ઉપકારી પ્રત્યે, અથવા સામાન્યથી સર્વ જી પ્રત્યે, તે મોક્ષમાર્ગ સમ્યગદર્શનાદિને વિષે રહેલા અથવા મિથ્યાત્વાદિમાં રહેલા સામાન્યથી કેઈપણ જીવ પ્રત્યે, અથવા મોક્ષમાર્ગ જ્ઞાનદર્શન ચારિત્રના સાધનભૂત (ધર્મશાસાદિ) પ્રત્યે કે મેક્ષ સાધનામાં અનુપયેગી પ્રત્યે અથવા મેક્ષ માર્ગથી વિપરીત સાધને પ્રત્યે જે કાંઈ ખેડું આચર્યું હેય, (એટલે કે જે કાંઈ અવિધિ ઉપગાદિ કર્યું હોય,-સંક્ષેપમાં) જે કાંઈ ન કરવા યોગ્ય કે ન ઈચ્છવા ગ્ય જે કઈ પાપ, ભવિષ્યમાં તેના વિપાકે પણ પાપ બંધાવે તેવું સૂક્ષ્મ કે સ્થૂલ પાપ, મન-વચન-કાયાએ જાતે (સ્વયં) કર્યું હોય, અથવા બીજા પાસે કરાવ્યું હોય, કે બીજાનું ઠીક માન્યું હોય તે પણ દુષ્કૃત, રાગથી,
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy