SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ નિશ્ચયથી મરણ નથી સંભવતું, એ અર્થ તો પ્રો. કરી શકે ! ન્યાયવાર્તિકમાં “વિચારાસહત્યં” શબ્દ આવે છે. આયુર્વેદ શાસ્ત્રમાં વનસ્પતિ માટે “કાલસહ અકાલસહ કહે છે. (૧૩) શુલપાક્ષિકની વિચારણામાં ચંદ્રકલાની કલ્પના પણ અસ્થાને છે. કેમકે શુકૂલપાક્ષિકમાં શુક્લપક્ષ એટલે શુકૂલમત અર્થાત ક્રિયાવાદ (અસ્તિત્વવાદ) લેવાને છે. એટલે કે આત્મા-કર્મ-મેક્ષ વગેરેના અસ્તિત્વને યથાસ્થિત માને તે કિયાવાદી, શુકૂલપાક્ષિક ગણાય. અને એ ન માને તે નાસિતત્વવાદી, નચિકવાદી વગેરે અઠિયાવાદી, તે શુપાક્ષિક ગણાય. આ જૈન આગમાની માન્યતા છે. (જુએ શ્રી યશો વિ. કુત ધર્મ પરીક્ષા) આમાં કમસર તેજ વધવા ઘટવા રૂ૫ ચંદ્રના શુક્લપક્ષ કૃષ્ણપક્ષ જેવી કલ્પના સંગત નથી. નહિતર કષ્ણુ સદા વધારે મલાન થતા જાય ! (૧૪) “વિભાષામાં પ્રો.નું નવું અવતરણ “દ્વિભાષા એ અસંગત છે. જ્ઞાનને ભલે પ્રાકૃતમાં “વાર’ આદેશ થાય, પણ ક્રિને તે “હું આદેશ થાય છે. જેમકે વિઘનું દુવિહં થાય, પણ વિવિહં નહિ. દ્વિગુણનું ‘વિગુણ નહિ પણ દુગુણ થાય. દ્વીપનું વીવ” નહિ, પણ દીવ” થાય છે. તેમ અહિં પણ દ્ધિમાપ લેવું હેત તે દુભાષા કહેત, નહિ કે વિભા સા. વિભાસાને અર્થ તે વિભાષા જ થાય. (૧૫) “સુપઉત્તાવસ્મય'ના અર્થમાં . સામાયિકાદિ છ આવશ્યક લે છે, તે ખોટું છે. કેમક સામાયિકાદિને સારે અભ્યાસ તે પ્રવજ્યા લીધા પછી કરશે. અહિં તો આવશ્યક તરીકે લોકોત્તર પ્રવજ્યા-ધર્મ સવીકારવા માટે સારી રીતે યોજેલ સાધુવેષનું ધારણ વગેરે જે અવશ્ય કર્તવ્ય, તે લેવાના છે. બીજું એ, કે એ માટે તે “સુ અમ્બન્ધ જેવું કાંઈક કહેત. અહિં “સુપઉત્ત” કહ્યું છે, તે પ્રો. કેમ ભૂલે છે?
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy