SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ થયેલ, તેથી લૂંટાર બને. અભિમાન અને સ્વરછ દપણામાં ઘર કૃત્ય કરતે મુનિના સંપર્ક દુષ્કૃત્યગર્તામાં ચડ્યો, નમ્ર બની ગયે, સ્વછંદતા વિસારી ગુરુભક્ત-અહંદુભક્ત બની મરીને કુમારપાળ થયે. (પંચ૦-) હોય છે તi mરિહા, હો મે કરાनिअमो, बहुमयं ममण्यं ति इच्छामि अणुसहि अरहंताणं भगवंताणं गुरूणं कल्लाणमित्ताणं ति । અર્થ –આ મારે સમ્યગૂ ગહ હે. મારે ફરીથી આ દુષ્કૃત્ય)ન કરવાનો નિયમ છે, અને આ બહુ માન્ય છે એટલા માટે અરિહંત ભગવાન અને કલ્યાણમિત્ર ગુરુદેવોની હિતશિક્ષા ઈચ્છું છું. વિવેચન –આ પ્રકારે મારી સમ્યફ એટલે કે વિધિસર ભાવથી દુષ્કૃત્ય ગહ હે, પણ માત્ર શાબ્દિક નહિ, હાર્દિક ગહ એવી કે જેથી તે દુષ્કૃત્યની લેશ માત્ર સુંદરતા યા કર્તવ્યતા હવે મને ન ભાસે. સાથે જેમ એક વખત રાગદ્વેષની ગાંઠ ભેદી કે પછી ફરીથી કર્મની ઉત્કૃષ્ટી કાળ-સ્થિતિ કદી બંધાતી નથી, તેવી રીતે ફરી તે દુષ્કૃતના બંધ હવે ન રહે એવો તેના અકરણનો નિયમ છે. ટીકામાં “ઈતિ સામર્થ્યમ' એમ લખ્યું છે, તેનો અર્થ “એ અર્થપત્તિથી ગમ્ય છે એ થાય. એટલે કે દુષ્કતની ગહનું પ્રકરણ છે, માટે અકરણ નિયમ દુષ્કૃત અંગેની સમજવો, એટલે કે દુષ્કૃત ન કરવાનો ભાવ છે. એમાં અર્થપત્તિથી સમજાય છે. ઉપરના બે, એટલે કે પૂર્વને દુષ્કૃતની ગહ અને ભવિવ્યના દુષ્કૃતને અકરણ નિયમ–આ બે; અથવા ચતુઃ શરણગમન તેવી રીતે 3ની ઉત્કૃષ્ટી કા રાગદ્વેષની શાન
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy