SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-ફલસૂત્રમ્ ] ૪૬૩ સૂત્ર:-બળારૂમ છો વાદેળ, લચાતુકો | અવતુબંધળે वामुत्ती, पुणो बंधपसंगओ, अविसेसो अबद्धमुत्ताणं । અઃ-ક બ`ધ (વ્યક્તિગત સાદિ છતાં) પ્રવાહથી અનાદિ છે. દા. ત. ભૂતકાળ પૂર્વે અ-ખદ્ધ પછી અંધાતા હેાય. તા કાયમી મુક્તિ જ ન થાય; કેમકે (કામચલાઉ મુકત થવા છતાં હવે અખદ્ર હાઈ ફી) ખંધ થવાની આપત્તિ ઊભી છે. કારણ અનાદિથી અમૃદ્ધ દશા અને પછીની મુતદશા એમાં (આત્મસ્વરૂપમાં) ફરક નથી. વિવેચન:-અનાદિ બધપ્રવાહ: આમ દરેક ક્રિયા પોતે વ્યક્તિગત નવી ઉત્પન્ન થયેલી છતાં, પૂર્વ પૂર્વ વિચ રતાં જણાશે કે પ્રવાહે-પરપરાએ આત્મા પર અનાદિ કાળથી કર્મ બંધન ચાલુ છે. તે ભૂતકાળની જેમ યુક્તિયુકત પણ છે. કાઈ પૂછે કે ભૂતકાળ કચારથી શરૂ થયા? તા કહેવાય કે દરેક ભૂતકાળ પ્રારભવાળા નવો નવો નિમિત્ત થયેલ હોવા છતાં, પૂર્વ પૂર્વ પ્રવાહની દૃષ્ટિએ ભૂતકાળ અનાદિથી ચાલે છે તેમજ વર્તમાનકાળ અનુભવવાનું પણ અનાદિથી છે. કેમકે, ભૂતકાળ તેનું નામ, કે જે કાળ વ માનતા પામી ચૂકચો છે; અને ભવિષ્યકાળ તેનું નામ કે જે વર્તમાનતાને પામશે. જ્યારે પ્રવાહથી ભૂતકાળ અનાદિના છે તે પછી એના ખીજભૂત વર્તમાન પણ અનાદિવાળા છે. આકાશ વ્યક્તિગત અનાદિ છે, એટલે પેાતેજ અનાદિથી છે. આ કર્મ બંધ, ભૂતકાળ, વગેરે પ્રવાહથી અનાદ્વિ છે, એટલે પેતે નહિ પણ પેાતાની જાતને ફાઇને કોઈ અનાદિથી હાય જ. પ્ર૦-કેાઈ પણ વસ્તુ, એમ ક બંધ પણ, કત્યારે ને કયારે શરૂ તા થઈ જ હાય ને ?
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy