SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પુરતી તપાસ કરવી ઘટે. કોલેજીયનેએ પણ આ ઉપરથી સવિધા માટે ખૂબ સાવધ રહેવું ઘટે. પ્રાંત, મોક્ષના આદર્શવાલા આર્યમાત્રને સ્વાધ્યાય માટે, તથાભવ્યત્વના પરિપાક માટે આ શ્રી પંચસૂત્રશાસ્ત્ર અતિ આવશ્યક છે. આને રેજ સ્વાધ્યાય કરવું જોઈએ, જેથી સાચે મોક્ષાધિકાર પ્રાપ્ત થાય, આના નિરુપણે ઘણુ મૌલિક અને વ્યાપક છે. જેમ દ્રવ્યાનુયોગમાં તવાર્થાધિગમ, તેમ ચરણકરણાનુગમાં આગ પછી પંચસૂત્ર મૂલ આધારસ્થંભ તરીકે લાગે છે. પંચસૂત્રને આધાર આગમે છે. વિધિવાદને આ સંક્ષિપ્ત સંગ્રહ ગ્રન્થ નિદિધ્યાસન માટે પણ પરમ ઉપકારક છે. આને વિવેચન ગ્રંથ પણ ઘણા પદાર્થોને અ૫ શબ્દમાં સંગ્રહ છે. તેથી ખૂબ સ્થિરતાપૂર્વક પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય અને પ્રત્યેક પ્રકરણ પુનઃ પુનઃ મનનીય છે. છાપેલે ગ્રંથ જોતાં પ્રેસ થઈ ગયા દેખાય છે. તેમાંના મુખ્યનું શુદ્ધિપત્રક મૂક્યું છે, તે પરથી શેાધી પછી ગ્રંથ વાંચવા ભલામણ છે. મુકિતદ્વાર, લી. કૃપાક્ષીરદધિ ગુરુદેવ દશા પોરવાડ સેસાયટી | સિદ્ધાંતમહેદધિ પૂ. આચાર્યદેવેશ અમદાવાદ વિજયમસૂરીશ્વરજીને વિનયાણુ આ સુદ ૩ ભાનવિજ્ય વિ. સં. ૨૦૨૨ સમાસ SanDERENDE
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy