SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-પરિપાલન ] ૩૯૭ અર્થ -એ પ્રમાણે કર્મ (ગ)થી પીડિત, જન્મ આદિની વેદનાને અનુભવનારે, (દીક્ષિત આત્મા કમરોગને) દુઃખ રૂપે જાણ પરમાર્થથી એનાથી ઉદ્વિગ્ન હેય છે. તેથી સુગુરુનાં વચનથી અનુષ્ઠાના દ્વારા એને પિછાણું પૂર્વોક્ત વિધિએ ચિકિત્સા તરીકે પ્રવજ્યાને સ્વીકારી, પ્રમાદાચરણને અટકાવી દઈને અસાર નિર્દોષ ભેજનવાળા (બની) કર્મરોગથી મૂકાતે જાય છે; ઈષ્ટવિયોગાદિવેદના મટતી આવે છે. ચારિત્ર-આરોગ્ય (પ્રાપ્ત થતું) જોઈએ લાભના નિર્માણથી શુભ ભાવ વધતે આવે છે. એની વિશેષ મમતાથી, પરીસહ-ઉપસર્ગ આવે છતાં, તત્ત્વ સંવેદનને લીધે કુશળ આશયની વૃદ્ધિ થવાથી શુભાશયની સ્થિરતાના બળ ઉપર સંયમ ધર્મને જ ઉપગ રાખી સદા પ્રશાંત મહાસાગર જેવ) રહી તે જેલેશ્યાથી વધતું જાય છે. વિવેચન –તે પ્રમાણે કર્મવ્યાધિમાં સપડાયેલો પ્રાણી, જન્મ-જરા-મરણ, રોગ-શેક-ચિંતા આદિ વેદનાને અનંતવાર અનુભવતો હવે એ વેદનાને દુઃખસ્વરૂપ જાણનારે બને, પણ નહિ કે હજી પણ એમાં આસક્ત રહેવાથી એ દુઃખને જ સુખ માનવાને વિપર્યાસ ભ્રમ સંવત હોય. દુઃખરૂપ જાણું તેના પ્રત્યે હાર્દિક કંટાળે ય ઉપજે. “અરે! કે આ એક જ કર્મગ, કે જેથી આમ અજર અમર, અરૂપી, નિત્યાનંદી, અક્ષય, એવા પણ આમાને વારેવારે જન્મવું, વારેવારે મરવું ! નવાં નવાં રૂપ ધારણ કરવાં ! મહારોગ, શેક, ભય આવે ! અનિષ્ટકાયા, અનિષ્ટ સંગ, નિર્ધનતા આવે, અપશય આવે ! જરા આવે, ગાત્રો અને ઈન્દ્રિયે શિથિલ થઈ જાય ! પોતે પરવશ થઈ જાય, મરવાને વાંકે જીવે ! મરે તે પાછા એટલા બધાં નવાં નવાં જન્મ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy