SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ [ પંચસૂત્ર-૪ પડે. માટે જ એ સુધા-તૃષાદિ પરિસહીને વધાવી સામે પ્રતિકૂળ પ્રવાહે ચાલે છે. એ ભારે અભ્યાસથી એટલે સતત પ્રયત્નથી બની શકે. આ ન્યાયયુક્ત છે. કહ્યું છે કે જ્યારે ઘણે જનસમૂહ લેકપ્રવાહે ચાલે છે, ત્યારે લોકથી વિપરીત લેકેત્તરમાર્ગમાં જેણે લક્ષ્ય બાંધ્યું છે એવા મેક્ષરાગીએ પિતાને સામા પ્રવાહે જ પ્રવર્તાવવો જોઈએ. બહુજન તે અનુસ્રોત ગમનમાં જ ખુશ રહેવાને. પરંતુ આચારવાળાનું તે એ પ્રવાહની સામેજ આગમન જેઈએ કેમકે લેકપ્રવાહે તણાવું એ સંસારવર્ધક હોવાથી સંસાર છે ત્યારે, પ્રતિશ્રોત આવવું એ સંસારની બહાર નીકળવાનું છે. મેઘકુમાર, શાલિભદ્ર વગેરે મહાત્માઓ એ રીતે જીવન જીવ્યા. ચકી સનકુમાર મહામુનિ પૂઠે લાગેલ પરિવાર અને રાજાઓના લલચાવનારા કાલાવાલાને અવગણી લકત્તર ચારિત્ર-માર્ગેજ ચાલ્યા. ઉપર કહ્યા પ્રમાણે નિરંતર લૌકિકથી જુદા જ લોકે ત્તર સાધુધર્મના શુભ માં ર પ રહેનારે બને, તેથી તેને ભગવંતે એ યેગી કો છે. કેમકે કહ્યું છે કે લોકધર્મથી નિરાળ) સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રને વેગ એજ સાચે યુગ છે. એટલે એ ગ-સાધનાના સંબંધથી આત્મા યોગી બને છે. યોગી પરમબ્રહ્મ(મેલ)ને સાધનારે બની શકે છે. સાધના સંબંધ અન્ય મેલાપથી થાય,-અર્થાતુ ચારિત્ર આત્મસ્વરૂપમાં પરોવાય, અને આત્મા ચારિત્રમાં એકમેકપણે ઉપયુક્ત થાય. સમકિત(તત્વચિ)ના ભાવમાં આત્મા જાય, અને આત્માના ભાવમાં સમકિત આવે. જ્ઞાન આત્મસાત્ થાય અને આત્મા જ્ઞાનમય, પ્રકાશમય બને. મેક્ષસાધક જે પરસ્પર સંબંધ,
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy