________________
૩૨૫
પ્રવજ્યા ગ્રહણ વિધિ ] ગ્રહસ્થ હતું ત્યારે આ આ સાધુ પ્રેમથી બેલાવતા. બસ, સાધુ થયા એટલે હવે આપણે કેડીના ! સમાજ પણ જાણે સાધુને નિરાધાર લેખે ! સાધુનો કણ બેલી !” વગેરે મિથ્યા વિક રૂપી વિપર્યાય પિતે પામતે નથી. કેમકે “ચૌદ રાજલોકમાં રખડતા જીવની ઈન્દ્રિયવશ અને કર્મવશ કેવી મહાન નિરાધાર સ્થિતિ છે !' એનું એને ભાન છે. ત્યાં ભાવશત્રુ-ઇન્દ્રિયની અનુકૂળતા થી સરસ લાગે ? કે કણમાં અહીં શી નિરાધારતા લાગે ? હવે તે એ સમજે છે કે –
ઈન્દ્રનાં તર્પણુથી તે કારમાં દુ:ખભરી દુર્ગતિઓના ભમાં ભટક્તાનું સર્જાય છે. ને અહીં પણ આત્મા નિસત્વ બની વિષયોને ભુખા અને તેથી જ ત્યાગ-તપશાસરમણતા વગેરે સાધનામાં ગળિયે થાય છે. તેમ માનપાનને રસિ બનવામાં પણ એ સ્થિતિ સમજે છે. માટે ઈન્દ્રિયોની અનુકૂળતા અને માન-સન્માનાદિમાં સુખ-સરસતાશાબાશીને ભ્રમ એ કરતો નથી. વળી કષ્ટમાં ય અરિહંતનાથ પામ્યાથી એ મગરૂબ છે, મસ્ત છે. તેથી કામચલાઉ કર્મવિટંબણાને લેખામાં ગણતું નથી. અનંતાં ભવબંધનેને ભેદી નાખનારૂં ચારિત્ર હાથમાં છે, તેથી કષ્ટમાં એના મનને કાંઈ ઓછું આવતું નથી. નરકનિગાદિના કારમા દુખોને એ જાણું છે. એ દુઃખ કાઢનારે એક જ રામબાણ ઈલાજ ચારિત્ર, એમાં શું દુખ ! મુનિઓ તરફથી ઠપકા રૂપે પણ મળતા સારણ વારણુદિ (આરાધનામાં પ્રેરણું, અને વિરાધના થકી નિવર્તન) “એ તે શ્રેષ્ઠ કેટિના સાધુ પ્રેમનું પ્રતીક છે.” એમ સમજે છે. “મેહમાં કે માનમદમાં જોડનારા બીજા