SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫'ચસૂત્ર-૪ પ્રત્રજ્યા–પાલનની જે સમ્યક્ ક્રિયા એ સુવિધિએ દીક્ષા ગ્રહણ કર્યા વિના ન ખની શકે. તેમજ વિધિ-ગ્રહણ કર્યું, એટલે તેના ફળ રૂપે વિધિ-પાલન આવીને ઊભું રહેવાનું. મુમુક્ષુ અત્યાર સુધી ગૃહસ્થપણે આચારની વિશુદ્ધિવાળા હતા, હવે સાધુપણામાં ચારિત્રની વિશુદ્ધિવાળા બને છે. એટલે એ ચારિત્ર અને ગુરુનિશ્રા શાસ્ર સ્વાધ્યાય, સામાચારી, સંયમ, તપ અનુષ્ઠાનાદિ ચારિત્રયેાગસાધના તરફ અત્યંત અહુમાન અને અથી પણું, તથા ચીવટ, ચિંતા અને ચાક્કસાઇ સાથે પાકા પુરુષાથ રાખી ચારિત્રને જરા ય મલિન ન થવા દે. સમજે કે ચારિત્રની ઉજ્જવળતામાં આત્માની અને આત્માના ભવિષ્યકાળની ઉજ્જવળતા છે. વર્તમાન જીવન પણ જે નિષ્કલંક ચારિત્રવાળું રખાય તા તે ખૂબ જ સ્વસ્થ, શ્રદ્ધેય, અને નવીન નવીન સવેગ તથા મનેરથા સહિત પ્રગતિશીલ રહે છે. ચારિત્રને દૂષણ લગાડનાર મનમાં શકિત રહે છે, દુભાયેલો રહે છે. આદ્ય પતનના સ્વભાવથી અધિકાધિક પતન પામતા જાય છે. અને નવીન પ્રગતિથી વ"ચિત બની નિરાશામાં ડૂબી જાય છે. પછી દુર્ધ્યાનના વમળામાં અથડાય છે. આવી સ્થિતિ અટકાવા એ વિચારવું કે · જ્યારે આખા સંસાર ત્યજ્યેા છે તે હવે ચારિત્રના દૂષણ ટાળવાનું શું કઠિન છે ? ’ એમ વિચારી જરાય દૂષણ ન લાગે એ માટે ચારિત્ર-શુદ્ધિ સપૂણ સાચવે. 6 ૩૧૮ ચાગાવ'ચક–ક્રિયાવ’ચક:-સૂત્રકારે અહીં સુવિધિભાવથી ક્રિયાફળ સાથે ચેાગ પામે એમ કહ્યુ, તેનું રહસ્ય આ છે કે ત્રણ પ્રકારના અવ'ચક,-ચેાગાવ’ચક, ક્રિયાવ’ચક અને લાવ'ચક,એમાંથી જે ખરેખર ‘ચેાગાવ'ચક ' પામ્યા અર્થાત ગુરુ કે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy