________________
૨૩૪
તે સ્પર્શના ચાળાની વાતે ય શી? રૂપસેન રાજકુમારી સુનંદાને જેવામાં ગબડ્યો. પેલીને એક ભવમાં આના સાત ભવ! ચિલાતીપુત્ર શેઠની દીકરીને સ્પેશકુશીલ બને, તે લૂંટારાપણું,
ચેરી, અને એજ કન્યાના ખૂન સુધીના ઘોર પાપ સુધી પહોંચી • ગયો !
(૪) અનર્થદંડ ન સેવવા. એ જ પ્રકારે (i) દુર્ગાન ન કરવું. રાગ અને શેકનું ચિતન પણ ખતરનાક દુર્થાન છે. લક્ષમણુજીના રામ ઉપરના રાગનું પારખું કરવા દેવે દેવમાયાથી એમની આગળ અંત:પુર રેતું કકળતું બતાવ્યું. લક્ષમણજીને રામ પર અથાગ રાગ, તે રેતી સ્ત્રીઓ પાસેથી કારણ તરીકે રામનું મૃત્યુ સાંભળતાં શેકચિતાના ભારે આઘાતમાં તક્ષણ ખરેખર મર્યા અને ચોથી નરકે ગયા ! (i) પ્રમાદાચરણ ત્યજવું; દા. ત. દૂધ, ઘી, તેલનાં ભાજન, ચૂલા, વગેરે ઉઘાડાં ન મૂકવાં, નહિતર એમાં જીવજત પડીને મરે ! એવી રીતે મંત્ર-જડી-બુટ્ટી-વશીકરણ, વિયેત્તેજક દવાઓ, અભક્ષ્યભક્ષણ, શિકાર, જુગાર, વ્યસને, પાપપ્રશંસા, દુરાગ્રહ, સિનેમા-નાટક-નટતમાસા–સરકસ-રમત-ફાંસી-તાબૂત-કુસ્તી-લડાઈ વગેરેનું પ્રેક્ષણ કામચેષ્ટા, હાંસી-મશ્કરી-કૌતુક-ચમત્કાર પ્રદર્શન, રાજ-દેશભજન-સ્ત્રીકથા, પાપકથા-કુથલી, વાતવાતમાં મદ-અહંવપ્રદર્શન નદી–સરોવર સ્નાનાદિ માજશેખ, વાચાપણું....વગેરે વગેરે પ્રમાદાચરણ કહેવાય. એને ત્યાગ રાખવે. (ii) પાપપદેશ ન કર, જે સલાહ-સૂચન-વાતચીત પાછળ મિથ્યાત્વ હિંસા જઠ, અનીતિ અને દુરાચાર ષિાય, આરંભ સમારંભ થાય, વિષયવાસના ઉત્તેજિત અને દઢ બને, ક્રોધ-લેભાદિ કષાયનું