________________
૫૦૦
[પંચસૂત્ર-૫ પરિણતિ જ્ઞાન એટલે મનને ચમકારે કરે તેવું જ્ઞાન. પાડેશીને કરે પડી ગયે” એવું સાંભળીને હૃદયને કાંઈ આંચકે ન કરાવે તે પતનનું પ્રતિભાસ જ્ઞાન. પરંતુ “ના, ના, પાડોશીને નહિ, એ તે તમારો છોકરે પડ્યો, એમ સાંભળતાં હદયમાં ધ્રાસકા સાથે “હે ! હે ! શું કીધું? ક્યાં પડ્યો ? કેમ પડ્યો?” વગેરે ચમકારે કરાવે તે પતનનું પરિણતિ જ્ઞાન. રસ્તે જતા દારૂ પીધેલાને કેઈ કહે, “અલ્યા ! આ બાજુ ચાલ, નહિતર તે બાજુ કૂવે છે. તેમાં પડીશ !” ત્યારે તેને કૂ. હેવાનું જણાય તે ખરું, પણ દિલને કેઈ ડર નહિ તે કૂવાનું પ્રતિભાસ જ્ઞાન. ત્યારે ઘેન વિનાના સાવચેત માણસને કૂવે હોવાનું સાંભળતાંજ “હે! કૂ? બાપરે ! હમણાં મરત!” એ ચમકારાવાળું જ્ઞાન થાય તે કૂવાનું પરિણતિજ્ઞાન ભવાભિનંદી જીવ એટલે મેહમદિરાથી છાકટે બનેલે દારૂડિયે. એને વિષે ભયંકર એવું સાંભળવા છતાં વિષ પ્રત્યે કોઈ ષ ન થાય. ને તેથી જ વિષયત્યાગનાં જિનવચનને એ યથાર્થ પામ્યું ન ગણાય. અશ્રદ્ધાળુ આત્મા જિનવચનને સંગ્રહનારા શાસ્ત્રને યથાર્થ રીતે પામી શકતા નથી, પછી ભલેને એવા જીવે સ્વર્ગીય સમૃદ્ધિ આદિના ઉદ્દેશથી ચારિત્ર પણ લીધું કે શાસ્ત્રપઠન કર્યું હોય. - પ્રવર્તે પછી તે બીજાને શી રીતે કેટલીક વાર તારનારા બને છે? જાતમાં અસર નથી તે અન્યને અસર કેમ કરે ?
ઉ૦-જેમ દર્પણમાંનાં મેલા પણ મુખના પ્રતિબંબ થકી એ દર્પણ મુખને ઊજળું નથી કરતું, કિન્તુ પ્રતિબિંબને જોઈને માણસ પોતાના એગ્ય સાધન દ્વારા મુખ ઉજ્જવળ કરે છે; એમ આ ભવાભિનંદી જીવના બાહા વર્તાવ-વાણીરૂપી દર્પણમાં મેગ્ય