________________
૨૫
(૧૩) લકસંજ્ઞાત્યાગ-પ્રતિશ્રોતગમનમાં (પૃ. ૪૧૬) કર્મીનુબંધવિરછેદ, ફલવિરોધી ગુણેથી કૃષ્ણદશા, ભવાભિનંદીની કિયા પર પ્રીતિ ત્યજી કહેરી-વિજય તથા પ્રતિશોતગમન યાને ઈન્દ્રિયમનને અનુકૂળ ભૌતિક ઉન્નતિ - ૧૮ પાપસ્થાનક ન સેવવામાં હેશહોશિયારી–ઉધમ, ને લૌકિકભિન્ન લોકોત્તર ગરકતતાથી ગીપણું કહ્યું. (૧૪) “ચારિત્રફળ : ચરમભવસધાન'માં (પૃ. ૪૧૯) મેશગમનભવનું સંધાન કરી આપે તેવાં અસંકિલષ્ટ ભગપુય ભેગઠિયાનું સાચું સ્વરૂપ સ્વાત્મસંશ-પરંપરિતાપરાહિત્ય, ધર્મફળ ભાગ એ સાધ્ય નહિ પણ અનિવાર્ય છે, વગેરે વર્ણવ્યું.
(૧૫) સમ્યગ જ્ઞાન-ક્રિયા પ્રવર્તક ભાવમાં (પૃ. ૪રર) એનું સ્વરૂપ, વિશુદ્ધભાવથી શુભાનુબંધ, એ માટે અનુચિતત્યાગ, જ્ઞાનદશાની ભૂમિકા કડક; એને પ્રવર્તક છે ભાવ વસ્તુસમજની પરિણતિ એ પાંડિત્ય, સાધનાના સમ્યગ ઉપાય; અશુભેદય છતાં વિન્ન કેમ નહિ ? (૧૬) “સ&િયાનું ફળ અને વિશેષતાઓમાં (પૃ. ૪૨૭) પ્રગતિનાં રૂપક-સભાગ, નિષ્કલંકસાધના અને કુઠિયા-સદેષસુઠિયામલિનઆશય, એ ત્રણથી મોક્ષ અસાધ્ય; ઉત્તરોત્તર શુભ ગધારા અખંડ "પરાર્થ–સાધના. “પરાર્થ=સત્યાર્થ ? કે સત્વાર્થ? અન્યમાં બીજબીજાદિ સ્થાપન; પરાર્થે સાનુબંધ બે રીતે (પૃ. ૪૩૨) પરાર્થ સાધકની વિશેષતાઓ-કર્તવીર્યાદિ, અમેઘ શુભપ્રવૃત્તિ, સમંતભદ્રતા, સત્રણિધાનાદિજનન, પ્રમેહતિમિર-
રાગ-દ્વેષાનલવાર, સ વેગસાધકતા. (૧૭) “વધતો સંવેગઃ ચરમભવમાં “વધતે કેવી રીતે ? સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત બે રીતે,...વગેરે વર્ણવ્યું.
સૂત્ર૫. “પ્રવજ્યાફળસૂત્ર (પૃ. ૪૩૯) "(૧) “ક્ષસ્વરૂપમાં, પરમાત્મભાવ પામેલાની વિશેષતાઓ વિશ્વદર્શન એ કિયા નહિ; સંસારની ૯ દુર્દશા. (૨) અસાંગિક સ્થિતિનું મહત્વ અને રહસ્ય'માં (પૃ.૪૪૩) સંયોગ