SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ થાય, દેવ-ગુરુના સંચાગામાં હૃદયની આ ઝંખના થાય, કે હું હૈયાથી પ્રાથ' છું કે દુષ્કૃતની ગર્હા અને અ-કરણ જીવત રહે, એના ૫૨ મને બહુમાન-આદર હે. મારી આ ઉત્કટ પ્રાર્થના રહ્યા કરા. પ્ર૦-વસ્તુ તે મગાય; પરંતુ પ્રાર્થનાની માગણી શા માટે ? ઉ-પ્રા”ના એ બહુ કિંમતી વસ્તુ છે. દિલ માગે છે એટલે કે ઝંખે છે કે અરિહંત પ્રભુ પાસે આ પ્રાર્થના રહ્યા કરે; કેમકે (૧) એ નાથ અચિંત્ય પ્રભાવવતા છે. (૩) પ્રાથનાથી ઇષ્ટસિદ્ધિ થાય છે. (૩) ધન આદિની પ્રાથનાથી શું ? દુષ્કૃતગાઁ તથા દેવ-ગુરુ સચાગની પ્રાર્થના, એ ભવ્ય આત્માન્નતિનાં સચાટ સાધનની પ્રાના છે, અને (૪) એથી આત્મામાં મહાન નિરાશ’સભાવ નિસ્પૃહભાવ જાગે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રસંગ છે. એક ચિત રાની પુત્રીનું બુદ્ધિબળ અને વિવેકશક્તિ દેખી રાજાએ એને પટ્ટરાણી બનાવી. બીજી રાણીએ એના પરની ઇર્ષ્યાથી રાજાને ભંભેરતા એક દિવસ કહે છે કે ‘ જુએ તમારી પટ્ટરાણી એરડા બંધ કરી અંદર કામટ્રમણ કરે છે. * રાજા ગુપ્ત રીતે ખારણાની તરાડમાંથી જુએ છે, તે દેખ્યું કે પ્રિય રાણી જૂનાં ચિતારાની પુત્રી-વખતનાં કપડાં પહેરી એ પ્રાર્થના કરી રહી છે કે હે પ્રભુ ! સદા મારા હૃદયમાં વસજો. હે જીવ! તું આ તારી પૂસ્થિતિ યાદ રાખી કદી અભિમાન ન કરીશ, તારી શાકચ એનો પ્રત્યે બહુ પ્રેમ રાખજે, એમનુ' સન્માન કરજે.’ રાજા ચકિત થઇ ખીજી રાણીઓને એ ખતાવી ઇર્ષ્યા છેાડાવે છે અને ચિતારાની પુત્રી પર અધિક આદરવાળા અનેછે. 6
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy