SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કૃષ્ણપક્ષચરમાવત -ભવ્યત્વના પાસપાટ, સહજમળહાસ, યેાગની પહેલી ૪ દૃષ્ટિ, ૫ યાગબીજ, યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ, અંગારમ`ક-કથા (પૃ. ૭૦), ધર્મ સાધનાના દુ ભ પુરુષાર્થં કાળ, સમ્યગ્દર્શન, સાનુબંધ ક્ષયાપશમ, એના ઉપાય, નંદ્ગમણિયાર (પૃ. ૭૪), અને આરાધક ભાવનું શ્રેષ્ઠ કવ્ય બતાવી ભૂમિકા પૂર્ણ કરી. સુત્ર-૧ ‘પાપપ્રતિઘાત-ગુણમીજાધાન' આમાં (પૃ. ૭૭) મંગળ-નમસ્કારમાં અરિહંતના ૪ વિશેષજ્ઞેાની સાકતા, ૪ અતિશય, અને એમાં ‘વીતરાગ’-વિશેષણના પ્રસંગમાં દ્વેષ કરતાં રાગ કેમ પ્રબળ, એના પર ૩૫ હેતુએ, (પૃ. ૮૧) તથા એ એ કરતાં ચ મેહ કેમ વધુ ખતરનાક એનાં કારણેા, (પૃ. ૮૭) અને પ્રશસ્તઅપ્રશસ્ત રાગ-દ્વેષનું સ્વરૂપ ખતાવ્યું. સુરેન્દ્રપૂજાનું રહસ્ય (પૃ. ૯૧), સુજ્ઞ કેમ ? અરિહંત શું શું પ્રકાશે ? જિનવચનનાં શ્રવણુ કેવાં થાય? માનવકાળનું મૂલ્યાંકન, ઇત્યાદિ ખતાવ્યું. .. પછી (પૃ. ૯૮) વિષયપ્રારંભ કરતાં કહ્યું,-જીવ-સંસાર-ક સયાગ અનાદિ, દુઃખરૂપ-દુ:ખલક-દુઃખાનુબંધી સ’સારના ઉચ્છેદક શુદ્ધધર્મ', એના પ્રાપક પાપક નાશ તથાભવ્યાદિલભ્ય; એનાં વિપાકસાધન, ૧. ચતુઃ-શરણુ સ્વીકાર ૨, દુષ્કૃતગાઁ અને ૩ સુકૃતાનુમાદન. વિવેચનમાં,— સદ્દઆત્મસિદ્ધિ, સ`સાર અનાદિ,કાર્ય કારણનાં નિયમથી. અનાદિ દુઃખરૂપ, વિષય ખણુ જ-જન્મ-જરાદિપ ઢાવાથી, દુ:ખફલક, અવશ્યવેધ કૉજ નથી; દુઃખાનુખ ધી કે ખીજોથી. ભવચ્છેદક ઉપાય ઔચિત્ય-સાતત્ય-સત્કારવિધિથી સાધ્ય (પૃ. ૧૦૨), તથાભવ્યત્વ શું ? ત્રણ ઉપાય કેમ સાધન ? વગેરે ખતાવ્યું. શરણુ સ્વીકાર તે તે વિશેષાની શ્રદ્ધાથી સાચા' બતાવી સુલસાના શરણસ્વીકાર, એની ચાવી, (૧) અરિહંતનાં વિશેષણે। (પૃ. ૧૧૬) –પરમ ત્રિàાકનાથ, અનુપમ પુણ્યસમૂહ, આદિ, શ્રીપાળને શરણુ,
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy