SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તુચ્છ વાત હેય પણ માયા ન છેડે. તરછમાન, આબરૂ, અલ્પ વખાણ, તૃણ જેટલી શાબાશી મેળવવા માટે ય માયા કરતાં સંકેચ ન થાય. ભવાભિનંદીતાને મહાન દુર્ગુણ માયા. જેને સંસાર બહુ ગમે તે માણસ માયા કે જે સંસારની માતા છે, તેને કેમ ન સાચવે? ખૂબી જુઓ, લેભની રતિને ભવાભિનંદિનું અપલક્ષણ કર્યું, પણ લેભને નહિ! જ્યારે શઠતાની રતિને દુર્ગણ કહેવાની જરૂર ન પડી, પણ શઠતાને જ દુર્ગુણ કહ્યો. એ સૂચવે છે કે ખાલી લેભ તેવા સંસારરસિક નહિ, બનાવે, જેવી શઠતા સંસારરસિક બનાવશે. શઠતા યાને માયા ખતરનાક છે. માયા માણસને કેવો પકડમાં પકડી રાખીને એની પાસે રાત-દિવસ અંતે પિતાને જ ખતરનાક ઊંધા વેતરણની ચિંતા કરાવે છે ! ત્યારે એની સામે સરળ જીવ અંતે કેવી સુન્દર ઉન્નતિ પામે એવા પવિત્ર વિચારમાં રહે છે ! એને અદ્ભુત ખ્યાલ સમરાદિત્ય ચરિત્રના અવાન્તર કથાપ્રસંગમાંથી મળે છે. ચન્દ્રકાન્ત નામે એક શ્રેષ્ઠિ પુત્ર બહારગામ ગયેલ છે. એવામાં એના ગામ પર ધાડ પડી છે. ચન્દ્રકાન્ત આવીને જુએ છે તે ઘરમાંથી કંઈક માલ ચેરાયો છે અને પોતાની પત્ની ચંદ્રકાન્તાને પત્તો નથી. ગામના એક બુઝર્ગ પાસેથી જાણવા મળે છે કે આ લૂંટારાઓ અવરજવર માણસને પણ ઉપાડી જાય છે, જેથી પછી એના સગાવહાલા ઘણું ધન આપીને એને છોડાવી લાવે. ચંદ્રકાન્ત એ પરથી ધનની થેલી લઈ પિતાના નેકરને સાથે લીધે. એને ભાતાં થેલી પકડાવી. ચાલતાં-ચાલતાં રસ્તામાં નોકરની બુદ્ધિ બગડેલી તે કોઈ પ્રપંચથી ધનથેલી ચાઉં કરી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy