SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ આટલું બોલતાં તે પેલો શેઠ તરત સમજી ગયે, ગભરાયે, કોણ જાણે હવે આગળ શુંય બોલશે !” એટલે તરત વચમાં જ કાઉસગ્ગ પારી આ પરદેશીને ભેટી પડે છે. બાહાથી હરખ દેખાડે છે અને એના કાનમાં કહે છે “ભાઈ સાબ ! માફ કરે, આ બેલશે નહિ, બીજી થાય છે.” લેકે સમજી ગયા અને કેટલાય ને એના પર અને એના ધર્મસુકૃત પર અરુચિ થઈ. પ્રતિજ્ઞાભંગ, વ્રતભંગ પણ લોકોને ધર્મ પર અરુચિ કરાવે છે. મોટા ઊછરંગથી જાહેર સમારોહપૂર્વક ચારિત્ર લીધું હેય, અને કેટલેક વખત પાળીને અનેકને આકર્ષી હેય; પણ પછી એ જે ચારિત્ર છોડી દે અને એ જ લેક વચ્ચે ફરે, તે તેથી અનેકને ધર્મ પ્રત્યે અરુચિ થાય. આપણી સારી પણ પ્રવૃત્તિ પાછળની એવી બેદરકારી કે જે લેકેને ચિત્તફલેશ કરે એ ય લોકવિરૂદ્ધ કહેવાય. દા. ત. સાધર્મિક વાત્સલ્ય તો જમાડ્યું, પણ લોકેના આંગણે આગળ કે રસ્તામાં પડેલા એંઠવાડ સાફ ન કરાવ્યા, તે લેકને જમાડનાર પ્રત્યે અને કદાચ આગળ વધીને સાધર્મિક-વાત્સલ્યનાં જમણ ઉપર પણ અરુચિ થાય કે આ લેકને આ ધર્મ ?” માટે સાવધાની રાખી લોકવિરુદ્ધ કાર્યને ત્યાગ કરવો. કારણ આ છે - લક વિરુદ્ધની ભયંકરતા સુત્ર– વહુ રૂત્તો ઘણો બદલ્યો ધરમેશં સંતાડવી, जणगमणिद्वावायाणं, अइदारुणं सरूवेणं, असुहाणुबंधमच्चत्थं । અર્થ:-(આ પ્રમાણે ચિતવે-) “ખરેખર આ લેકવિરૂદ્ધથી વધીને બીજે કઈ અનર્થ નથી. એ સંસાર–અટવીમાં અંધાપે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy