________________
૨૦૩
સ્વીકાર, આજ્ઞાને અભ્યાસ અને આધીનતા, આજ્ઞા એ મંત્રાદિ, અકલ્યાણમિત્રને ત્યાગ, સત્ય, અહિંસા વગેરે નવા ગુણના અને હિંસાદિ અનાદિ દુર્ગણોના સ્વરૂપને પૂરો ખ્યાલ, એ છ ની જેમ (૭) સાતમું લકવિરુદ્ધને ત્યાગ કરવાનું કહ્યું.
એમાં આ લેક પરફેકથી વિરુદ્ધ જે કાર્યો તે તજવાએમાં સાત વ્યસન, નિંદા, ચુગલી, ખરકમ વગેરે આવે; એની જેમ લોકને અશુભ અધ્યવસાય (ચિત્તસંકલેશ) વગેરે થાય તેવું વર્તન પણ આવે. એવાં લોક વિરુદ્ધ કાર્ય ન કરવા. સાધુધર્મની પરિભાવના કરવાવાળો તે લોકે પર દયાભાવવાળે હેય. તેથી પિતાની તેવી પ્રવૃત્તિ નિમિત્તે લોકેને અધર્મ ન થાય, તેને પૂરત ખ્યાલ રાખવાવાળો હોય.
પ્રવ-હાંધ માણસ કોઈ ધમ જીવને પિષધ કરવા જતા જોઈને, “આ બધા ભગતડાઓએ આમને આમ દેશને પાયમાલ કરાવ્યું છે, એમ વિચારે બબડે, ત્યાં પિષધ એ લોકવિરુદ્ધ ન ગણાય?
ઉ૦-ના, કેમકે, એ અશુભ અધ્યવસાય ધમી જીએ નથી કરાવ્યું, તે તે તેની અંદર પડી રહેલ જ હતો, તે જરા પ્રગટ દેખાય. પણ પિષધવાળે લઘુનીતિ ગમે ત્યાં કરવા બેસે, તેનાથી લોકોને જે ઘણા થાય અને ધર્મ–ધમ ઉપર અભાવ થાય, તે તે આ અનુચિત પ્રવૃત્તિ નિમિત્તે થયું કહેવાય; માટે એને ત્યાગ કરે. એક માણસ નવકારશી કરીને ઘણાં સાધર્મિકને જમાડે તે કેટલાકને ન રુચતું હોય, તે તે પ્રવૃત્તિ લોકવિરુદ્ધ ખરી કે નહિ? ને, તે લેકવિરુદ્ધ નહિ, પરંતુ જ્યારે કે ઈ માણસ તેની પાસે ગરીબી અવસ્થાને અંગે પાંચ રુપિયાની મદદ