________________
પ્રવજ્યા-ફલસૂત્રમ]
४६७ મુકત થાય છે. હવે એવા “બુદ્ધયુક્ત આત્માને દિક્ષા થતી નથી. કેમકે તેણે પ્રકૃતિ જોઈ લીધી છે, તેથી તે તૃપ્ત છે. દિક્ષા નથી તેથી બંધાવાનું નથી, એટલે બદ્ધમુક્તને હવે બંધ કરી નહિ થાય. તે આત્મા પર અનાદિને બંધ શા સારૂ માન? સાંખ્યની “
દિક્ષામતનું ખંડન:જો બંધ આદિવાળે માનીયે તે બંધ થવાની પૂર્વે જ્યારે આત્મ બદ્ધ નથી ત્યારે તેને ઈદ્રિય નથી, શરીર નથી, મન વગેરે કાંઈ નથી, તે દિક્ષા થાયજ કેવી રીતે ? બંધ વિના કરણ એટલે કે ઇન્દ્રિય મળે નહિ તે વિના દિદક્ષા નહિ. દિક્ષા વિના બંધ નહિ, એટલે સંસાર નહિ. બીજી પણ એક વાત
એ છે કે – | સર્વથા અજ્ઞાતની દિક્ષા નહિ -
કવિમિ સા–(૧) અહિં “અદિ' શબ્દમાંનો પ્રત્યય કર્તા અર્થમાં લઈએ અને સાતમી વિભકિત સતિ સમી ગણીએ, તે એ અર્થ થાય કે જે કઈ દ્રષ્ટા ન હોય, તે દિક્ષા જ ન થઈ શકે. જોવાની ઇચ્છા તે દિક્ષા. જોનાર વિના જોવાનું કે ને ? અનાદિ અબદ્ધ તે, એને અંતઃકરણ પણ નથી, ઈદ્રિય-શરીરાદિવાળ જ નથી, તે પછી એને જેનાર દષ્ટા કેમ કહેવાય? એને અંતઃકરણ પણ નથી તે પછી એને દિક્ષા શી ? વિના કારણે એને દિદક્ષાવાળો અને દર્શન કરનારે માને છે તે એવો સ્વભાવ બનવાથી નિત્ય દિદક્ષાવાળો ને નિત્ય દ્રષ્ટા બને. (૨) રિમિમાં પ્રત્યય કર્મણિભૂતકૃદન્તને લઈએ અને સપ્તમી વિભક્તિ વિષય” અર્થમાં લઈએ, તે એ અર્થ થાય કે જે ચીજ બિલકુલ અદષ્ટ છે, એટલે કે જે વસ્તુ કદીય નથી પ્રત્યક્ષ જોઈ કે