SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ] ૩૧૧ સારી રીતે ખજાવી, (૪) અતિવિશુદ્ધ નિમિત્તો જોઇ, (૫) વાસક્ષેપથી અધિવાસિત છની, (૬) વિશુદ્ધિ પામતા પામતા ભારે આનંદપૂર્વક લૌકિક ધર્મમાંથી લોકેાત્તર ધર્મમાં જવા વડે સારી રીતે પ્રવ્રજ્યા સ્વીકારે. 6 વિવેચનઃ-આ પ્રમાણે ભાવથી કાઈનેય જરાપણું સતાપ પમાડ્યા વિના, સુગુરુ પાસે આવી સમ્યક્ રીતે ચારિત્ર અંગીકાર કરે. (૧) · ગુરુ વિના જ્ઞાન નહિ, ગુરુ દીવા ગુરુ દેવતા. ’ અલખત્ ગુરુના લેખાશમાં કુગુરુના પલ્લે ન પડી જવાય એ ખૂખ જોવાનું. તે પણ સુગુરુ વિના તે એક ઘડીય ન ચાલે. સુગુરુ વિના દીક્ષા ય નહિ, અને સુગુરુ વિના શિક્ષા ય નહિ. આનું કારણ એ છે કે દીક્ષા અને તે પછી ગ્રહણુશિક્ષા અર્થાત્ શાસ્રગ્રહણ-શાસ્રોધ, અને આસેવનશિક્ષા અર્થાત્ સાધ્વાચારની તાલિમ એ એમાં નિષ્ણાત થયેલા ગુરુ જ આપી શકે. જાતે ને જાતે, ગુરુના આલખન વિના, એ લેવાના દુરાગ્રહ રાખે તા ભૂલો પડી જાય. અનાદિ-અભ્યસ્ત માહ કચારે ય પણ છળી ન જાય, એ માટે સ્વયં સયમ-વિરાગના પ્રખર અનુભવી અને મેહની ચિકિત્સાના શાસ્રરૂપી શ્રી જિનાગમના પૂર્ણ ગીતા સુગુરુની નિશ્રા જોઈએ જ. એમની પાસે ચારિત્ર સ્વીકારતાં પહેલાં, (૨) પેાતાની શક્તિ અનુસારે શ્રી વીતરાગ તીથ કરદેવની અષ્ટાહ્નિકાદિ પૂજા-મહાપૂજા કરે, અને (૩) મુનિરાજોને આહારવસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિથી સન્માને. (૪) તેમજ કૃપણુ દુ:ખી જીવાને પેાતાની સંપત્તિ અનુસારે ધન આપી સંતેષે. ત્યારબાદ (પ) લઘુવડીનીતિનું આવશ્યક, તથા મુંડન, મંગળસ્નાન, ઉચિતવેશ વગેરે અવશ્યકરણીયને સારી રીતે સાચવીને, (૬) પછી સારાં
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy